________________
તા.
૧-૪-૫૬
-
-
--
થાય તે એણે અધ રકમનું બજેટ સ્વધર્મ બંધના લાભાર્થે કાપ્યું. માંડવગઢના સંઘે મહાર અને ઇંટ આપી સ્વામીભાઈને ટટાર પ્રથમ નકકી કરવું ઘટે, બાકીની અર્ધી રકમમાંથી વિધિ વિધાની રાખે અને સાથોસાથ માંડવગઢના ઈતિહાસને જીવંત બનાવ્યું. હડાઅંગે જરૂરી ખરચ કરાય. કદાચ રેશમી કપડું ન મળતું હોય તે ' લોન વણિક પુંગવ ખીમાદેદરાણીએ ધનના ચરૂ આપી દુકાળમાં સુતરાઉથી ચલાવાય, સોનેરી બાદલાને સ્થાને રૂપેરી ચાલે. એક જનતાનું રક્ષણ કર્યું. ધિમળશાએ ગુજરાતની કીર્તિ અમર રાખી, જાતના ફળ સત્તાવીશ હોય તે બીજા ઓછાવત્તા ચાલે અને વર- અહત પ્રભુના ઉપાસકો શુરવીર છે અને એમની રાષ્ટ્રભકિતનાં થોડામાં એક વાજુ વાગે તે પણ વાંધો નહીં. પણ જે શ્રદ્ધા- ઉણપ નથી એમ બતાવી જીવનના પ્રાંત ભાગે દુનિયાને આકર્ષે તેવા સંપન્ન પૂજકો નહીં હોય, હશે અને તેમને જે પેટને ખાડે પુરાત કળાધામના સર્જન કર્યા. આ જ ગૌરવભર્યો-ભગવંત મહાવીનહીં હોય, વધારામાં એ બધામાં ઉચ્ચ સંસ્કાર અને જૈનધર્મના
'વનાં દર્શનને શોભાવે–જન સમાજનું સ્થાન અગ્રસ્થાને મૂકે અને ઉમદા તત્વની પિછાન નહીં હોય તે, આ યુગમાં નહીં તે સાચી
મહાજન પદવી મહત્તાને યાદ કરાવે એ-ઇતિહાસ રાજસ્થાનમાં પ્રભાવના થાય, નહીં તે પૂર્વજોને કીમતી વરસે સાચવી શકાય, ભામાશાહ, આશાશાહ અને દયાળશાહ આદિએ સરજે છે. એ અને જે ધર્મ વિશ્વધર્મની લાયકાત ધરાવે છે તે માત્ર કાળે જેનોની સંખ્યા કેટલી હતી ? પૂજા માટે ગોઠીઓ રાખવા મુઠીભર માનવેને બની જશે. ક્રિયાને વિરોધ નથી. ખરચનારને પડતા હતા કે જાતે પૂજા કરનારા હતા? સામૈયામાં કેટયાધિપતિએ રોકવાની જરૂર નથી, પણ ખરચની મોટી રકમ, વધુ નહીં તે અર્ધ અને લક્ષાધિપતિઓ કેટલા પ્રમાણમાં ? કદાચ એ કાળે જમણું કે રામ, સ્વધર્મી એવા શ્રાવક-શ્રાવિકાના હાથમાં જાય તેમ કરવાની જરૂર વરધોડામાં હજારો ખરચતા હોય તે શોભે. પણ ખરા. પણું આજે છે. શાંતિસ્નાત્ર જેવી કલ્યાણકારી ક્રિયામાં જેઓ વિધિ કરાવતા હોય જ્યારે સંખ્યામાં હ્રાસ થઈ રહ્યો હોય, આજીવિકાને પ્રશ્ન રકત તેમના બહુમાન કરાય, જેઓ પૂજામાં હાજર રહેતા હોય તેમને સારી ચુસી રહ્યો હોય, સંખ્યાબંધ જિનબિંબ અને રમણિય દેવાલ પ્રભાવના યાય-અરે રોકડ નાણું અપાય એ અંગે સારી રીતે પૂજા મેજુદ છતાં ત્યાં ઉપાસકો કે પૂજકે ન હોય ત્યાં મોટા ભાગનું ધન ભણાવનાર માટે હરિફાઇઓ ગોઠવાય, એનું રહસ્ય સમજાવનાર માટે સ્વધર્મ બંધુઓના હાથમાં જાય એ રીતે ખરચે એમ કહેવાને પારિતોષિક રખાય, વિશેષમાં એ નિમિતે જ્ઞાન આપતી ધાર્મિક અભ્યાસીને ધમ છે. દેખાવના ખરચા ઓછા કરી, પ્રભાવના, ટાણે પાઠશાળાઓને, એના શિક્ષકોને અને જ્ઞાનના પુસ્તકોને માટે, સારી શ્રીફળ ને બદલે રૂપીઆં કે સેનામહોર આપે એમ કહેવાપણું રકમ જુદી કાઢવામાં આવે. સ્નાત્રવેળા જીવદયા માટે ટીપ કરાય
છે. આમાં ધર્મકરણીને કે ક્રિયાને અપલાપ નથી. એ પવિત્ર કરણી છે એ જ રીતે દ્રવ્ય ખર્ચનાર તરફથી એ દિને ગરિબ વગરને દાન
કરનાર વર્ગનું અપમાન પણ નથી. ફક્ત એક જ વાત છે અને અપાય તે જ જનેતરમાં ધાર્મિક કાર્યોની અસર થાય. બાકી આજે
એ જ કે સૌ પ્રથમ સ્વામીબાઈના મુખડા તેજસ્વી બનવા જોઈએ. જે ચાલી રહેલ છે એ સાચી દિશામાં છે કે કેમ એ તે જ્ઞાની જ
અનુષ્ઠાનમાં કરકસરને વિચાર અધર્મ છે! કહી શકે, છતાં એમ કહેવામાં અતિશયેકિત જેવું નથી કે, સમ
(ઉપરની વિચારશ્રેણીને પ્રતિવાદ નીચેના અવતરણમાં જી વગને ગળે ઉતરે તેવું નથી. જ્ઞાનના બહુમાન નથી જણાતા;
કરવામાં આવ્યું છે. આ અવતરણ જુનાગઢ અધિવેશનની સ્વાગત દોડધામ વધુ દેખાય છે.
સમિતિના પ્રમુખ શેઠ ફુલચંદ પરસેતમ તબળીએ તેમના સ્વાગત : ઉપધાનતપ’ જેવા અણમુલા વિધાનની વાત કરીએ તે આજે, તપકરણીના દિવસો બાદ કરીએ તે જે ધન ખરચાય છે,
પ્રમુખ તરીકેના રાજીનામાને લગતા પત્રમાંથી લેવામાં આવ્યું છે. જે પરિશ્રમ લેવાય છે અને વિદ્વાન મુનિરાજે ગળું ખેંચી જે
તેમાં દર્શાવવામાં આવેલા વિચારો માત્ર તેમના પિતાના નથી પણ " જ્ઞાન પીરસે છે તે કેટલા પ્રમાણમાં અમલી બનતું દ્રષ્ટિગોચર
જે કદ્દર જુનવાણી વર્ગના તેઓ પ્રતિનિધિ છે તે આખા વર્ગના છે.) થાય છે? બે મહિના સુધી સંસારથી આલપ્ત જીવન ગાળ્યા છતાં - “ કોન્ફરન્સની પિતાની જ મીલકત ગણાતી તા. ૧૫-૨-૫૧ ને તે એ પવિત્ર ક્રિયા પાછળનું રહસ્ય સમજાય, ન તે જ્ઞાનવૃદ્ધિ ની પત્રિકામાં જે અગ્રલેખ લખવામાં આવેલ છે, તેમાં આપણા થાય, અને ન તે એ પછીના જીવનમાં એ અંગે કંઇ પરિપન ધર્મના મહાન અનુષ્ઠાને જે પવિત્ર હૃદયના હુલ્લાસથી અને થયેલું જોવામાં આવે; તે ભગવંતના આગમમાં કહ્યું છે તેમ આપણા “જૈન” ધર્મ ઉપરના અખૂટ શ્રદ્ધાબળથી કરવામાં આવે આપણે ચિંતામણીરાનની સાચી પિછાન નથી કરી શકયા એમ છે તે અનુષ્ઠાના ખરચમાં કાપ મુકી, કરકસર કરી, તે ન ગુર માનવું જ પડે. આપણે તપ તે અંતરના વીપર અવલંબે
મધ્યમવર્ગ ને રાહત આપવામાં, પોષવામાં ખર્ચે એ પ્રધાન સુર છે મિષ્ટાન હોય તે જ બીજે દિને તપ થાય એમ નથી
બતાવવામાં આવે છે. આ રાહ આપણા જૈન ધમરે, તેમજ તેની જ. સાત્વિક જન ભલે નિમિત્ત સાધન ગણાય, બાકી તે
અખુટ ભકિતભાવથી આરાધના કરનારાઓને હીણપત પહોંચાડે તે ખરૂં બળ આંતરિક ઉ૯લાસમાં છે. જૈનેતરે તપની કિંમત
છે, એમ હું પણ માનું છું. જૈન ધર્મને ધર્માનુરાગી જે વગ આવા સમજે, અને તપસ્વીના બહુમાન કરે તેવી રીતે આપણા વધેડા
અનુષ્ઠાન કરે છે, તેથી તે આપણે આખો જન સમાજ જેન’ નીકળે છે ખરા ? એ પાછળ જેટલી રકમ ખરચાય છે તેને
તરીકે ગણાય છે. અને જૈન કહેવરાવવામાં ગૌરવ અનુભવે છે અને ધર્મ જા દેસાકાળના સાધનોમાં વાપરીએ તે જનધર્મની પ્રભાવના
પ્રત્યે શ્રદ્ધા થતાં ધર્માનુરાગી બને છે અને મુકિતને પામે છે. એટલે વિશ્વમાં વિસ્તરે. મેટરોની લાંબી કતારથી કદાચ ધનિકતાનું પ્રદર્શન ,
જે આવા મહાન અનુષ્ઠાનો અને ક્રિયાઓ શ્રદ્ધાપુર્વક-હદયના હુલ્લાસથી થતું હશે પણ એમાં બેઠેલા માનએ જે પવિત્ર ક્રિયા કરી એથી જૈનેતર જનતા તે અજાણુ જ રહે છે ! જૈન સમાજ સામે
થતા રહેશે તે જ આપણો જન ધર્મ એક “ ધમ” તરીકે ટકી જે કેટલાક મહત્વના પ્રશ્નો ખડા થયા છે તેને ઉકેલ આણ
રહેશે, પરંતુ જો તેમાં કાપકુપ કે કરકસર કરવાને અવળે રાહ હેય, અને રાષ્ટ્રના નવ વિધાનમાં જનોએ પિતાના પૂર્વજો
ખુદ કોન્ફરન્સ તરફથી અને તેના હોદેદારો કે અધિકારીઓ તરફથી જેવું સ્થાન પ્રાપ્ત કરવું હોય તો સાપથમ ધનવ્યયના સમાજમાં પ્રચલિત કરવામાં આવે તો આપણે. ગણુતા “જન ધમ”. માર્ગોની દિશા બદલવી પડશે. સ્વધામ બંધુઓને સંગીન સ્થિતિમાં દિવસે દિવસે કાપકુપ અને કરકસર કરાવતાં કરાવતાં નાસ્તિકતામાં : મૂકવા પડશે. એ સારૂ ધમક્રયા ઓછી કરવાની જરૂર નથી. પ્રવેશતાં ભવિષ્યમાં તદન ભુંસાઈ જશે. એટલે “ધમ'નાં કોઈ પણ તેમ સ્નાત્ર કે ઉપવાનની અગત્ય નથી એમ કહેવાનું પણ કારણ અનુષ્કાને પ્રત્યે આ અગ્રલેખમાં બતાવેલી ટીકા કરી તેમાંથી નથી. જરૂર છે પૂર્વજોના ઇતિહાસને નેત્ર સામે રાખવાની. જગ- ચુત કરવાના કોઈપણું લખાણ કે પ્રચાર કોન્ફરન્સ કરે તે ડુશાહે મંદિર બંધાવ્યું અને લાખ મણ ધાન વહેચી પ્રજાનું કષ્ટ હિતાવહ નથી. ”
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્ર પ્રકાશક : શ્રી. મગુલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી રદ્રીટ, મુંબઇ '
મુદ્રણેને સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨ .
'' :
'.. slit
: