SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ અનાદર ન ચિન્તવે- તેમનામાં રહેલાં અખૂટ સૌહાદ'નાં જ વ્યક્ત સ્વરૂપે હતાં. આગન્તુક મિત્ર, 'સ્વજનો, સ્નેહીએ તેમ જ સહધર્મીઓનુ આતિથ્ય કરવામાં તેમની ઉદ્દારતાને કાઇ સીમા નહેતી. ત્રીજું, અવિરત પરિશ્રમ લેવાની તાકાત એ જ તેમના જીવનની સફળતાની મેટામાં મેટી ચાવી હતી. ૬૯ મા વર્ષે તેમને માટીમાંદગી આવી તે પહેલાં થાક શું તે તેમણે કર્દિ જાણ્યુ' નહેાતુ'. સવારના છ વાગ્યે ઉઠે ત્યારના રાતના અગિયાર વાગ્યે સુવે ત્યાં સુધી. કામ કામ તે કામ. ધંધાદારીનું કામ તેા સૌ કાઇ કરે, પણ બાકીના વખત પણ આને મળવાનું છે, આની પાસે ફ્ંડકાળા માટે જવાનું છે, આજે અહિં ભાષણ આપવાનુ' છે, કાલે ત્યાં ભાષણુ .આપવાનુ છે, આજે આ સંસ્થાની તે આવતી કાલે બીજી સસ્થાની મેનેજીંગ કમીટીની સભા છે, વળી લગ્ન-મરણના પ્રસ ંગો સભાળવાના હૈાય જ, આ ઉપરાંત છાપાંઓ, તેમજ પુસ્તકેતુ' વાંચન ચલુ, કાઇ પણ બાબતમાં પાછળ રહી ગયું પરવડે જ નહિ, ઘણી વાર કેંગ્રિસ પ્રચાર નિમિત્તે એક જ રાત્રે ત્રણ ત્રણ ઠેકાણે ભાષણ કરવા જવાનુ હાય અને તે પણ કાઈ પોતાની ઘરની મેટરમાં નહિ. આમ છતાં પણ એમની વિચારણામાં થાકની લાગણીને કાષ્ટ અવકાશ જ નહેાતે. કલાજીવન તરફ તે તેમણે કદિ નજર સરખી કરી નહેતી. એશઆરામગ્રુ તે તેમણે કદી જાણ્યું. નહેતુ. તેમને વિધુર થયાને આજે વીશ વર્ષ ઉપર ચવા આવ્યા. આમ છતાં વિધુર જીવનનુ એકલવાયાપણ શું તે તેમણે કદિ જાણ્યું નહતુ` કે, બીજા કાને જાણવા દીધું નહતું. આનું કારણું હતુ. તેમના ચિત્તનું સતતીકરજી તે જનસેવાની અદમ્ય તમન્ના અને સાથે સાથે વૈરાગ્યમય ધમ ભાવનાને તેમના ચિત્ત ઉપર ગાઢ બનતે જતા ર'ગ. તેમના બીજો એક અનુકરણુયેષ ગુણુ નમ્રતાનેા હતા, તેમના ભાગે જ્યારે કાઇ પણૢ વગની કે 'સ્થાની નેતાગીરી આવતી તે તેને તેમણે પુરી દક્ષતા અને અપૂવ' કાર્ય શકિત દ્વારા શાભાવી હતી; તેમના ભાગે જ્યારે કાઇના અનુયાયી બનભાનુ આવતું તે તે અનુયાયી ધમ'ને એવી જ વક્ાદારી અને કાય નિષ્ઠાથી તેમણે સા ́ક કર્યાં હતા. તેમણે કાઇની પાછળ ચાલવામાં કદિ નાનપ અનુભવી નહેાતી. જેમાં જેની વિશેષતા ત્યાં તે વિશેષતાને તેમણે આદરપૂવ'ક સ્વીકારી હતી. શુક્ર જૈન છીએ તેમ તેમ સ્ફુરી આવે છે તે ગુમાવી ખેઠા છીએ કાળ કાળનું સમાજસેવા આવે કા આમ જેમ જેમ આપણે યાદ કરીએ તેમની એક યા બીજી વિશેષતા સ્મરણુમાં આ એક કૅવુ અણુમેલ માનવીરત્ન આપણે તેનું દુ:ખ ચિત્તને ગમગીન બનાવી મુકે છે. કયે જ જાય છે અને સન્તા, સાધુએ અને છે, જાય છે, અને સમાજધારણની નિયતૂતન પરંપરા નિર્માણુ કરતા જાય છે. આવી એક પ્રેરણાદાયી પરપરા શ્રી માતીચ’દભાઈ આપણા માટે મૂકતા ગયા છે, તેને અનુસરીને આપણા જીવનને કૃતા' કરતા રહીએ એ શુભ ભાવનાપૂર્વક તેમના નામનિવિશેષ આત્માને આપણે વન્દન કરીએ અને તે માટે શાશ્વત શાન્તિની આપણે. પ્રાથના કરીએ ! પાનદ સદ્ગત વડીલાલ મેાતીલાલ શાહ છબી સયુકત જૈન વિદ્યાર્થીગૃહ માટે સદ્ગત વાડીલાલ મોતીલાલ શાહનું તૈલચિત્ર તૈયાર કરાવવાનું છે. ત માટે તેમની એક સારી છીની ખાસ જરૂર છે. તે જે કાષ્ટ મિત્રની પાંસે તેમની છબી ક ફાટા હૈાય તે અમારી ઉપર મોકલી આપશે તેા અમે આભારી થશું. હું આર. એમ. શાહની કુ. ) ટી, જી. શાહ, ૮૧, નાગદેવી સ્ટ્રોટ, પડેલી કે સગલી મુખઈ ૩. મણિકલાલ મણિલાલ શાહ મંત્રીએ, સયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ. સયુક્ત જૈન વિદ્યાર્થીગૃહના સમાચાર સયુકત જૈન વિદ્યાર્થીગૃહની પ્રથમ સામાન્ય સભા ૨૪–૨–૫૧ ના રાજ શ્રી. શાન્તિલાલ હરજીવન શાહના પ્રમુખપણા નીચે સંસ્થાના મકાનમાં મળી હતી જે વખતે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે સ’સ્થાની આજસુધીની સમગ્ર પરિસ્થિતિના ટુક સાર રજુ કર્યાં હતા, અને માટુંગા ખાતે ખરીદવામાં આવેલી જમીન ઉપર બાંધવાના મકાનના પ્લાન પણ રજુ કરવામાં આવ્યા હતા. તદુપરાન્ત સંસ્થાની કાર્યવાહક સમિતિ માટે ૧૫ સભ્યાની ચુંટણી કરવામાં આવી હતી. ત્યાર બાદ તા. ૧૭-૩-૫૧ ના રાજ કાય'વાહક સમિતિની સભાએ બ’ધારણ અનુસાર કા. વા. સમિતિમાં ખે સભ્યો ઉમેર્યા હતા અને અધિકારીઓની ચુંટણી કરી હતી. આ મુજબ ઉભી કરવામાં આવેલી કાર્યવાહક સમિતિમાં સંસ્થાના ટ્રસ્ટીએ અને આશ્રયદાતાઓના સમાવેશ થાય છે. તેની યાદી નીચે મુજખ છે. શ્રી. # .. 29 39 17. ور 33 ور 22 " ' "" .. 22 .. 33 ار 12 33 ચીમનલાલ ચકુભાઇ શાહ પરમાન’૬ કુંવરજી કાપડીઆ. રમણિકલ લ મંણિલાલ શાહ ટી. જી. શાહ ચીમનલાલ પી. શાહ મણુિલાલ મેકમચંદ શાહ માણેકલાલ અમુલખરાય મહેતા શાંતિલાલ હરજીવન શાહ શાંતિલાલ વાડીલાલ - શાહ ધીરજલાલ ધનજીભાઈ શાહ જયંતિલાલ લલ્લુભાઈ પરીખ તારાચંદ લક્ષ્મીચંદ કટારી પ્રેમચંદ વેલજી મહેતા. ભીખાભાઇ ભુદરભાઈ - કાહારી ચીમનલાલ મેાતીલાલ પરીખ દુલ'ભજી કેશવજી ખેતાણી ખુશાલભાઇ ખેંગાર ચંદુલાલ કસ્તુરચંદ ગોકળદાસ શીવલાલ તા. ૧-૪-૫૧ વલ્લભદાસ ખ઼ુદ મહેતા શાંતિલાલ મગનલાલ શાહ પ્રવીષ્ણુદ્ર હેમચંદ અમદ હુકમીચંદ વસનજી ટ્રસ્ટી પ્રમુખ ઉપપ્રમુખ મ'ત્રીએ કાષાધ્યક્ષ આશ્રયદાતા ટ્રસ્ટી આશ્રયદાતા ટ્રસ્ટી ટ્રસ્ટી ટ્રસ્ટી સા 22 , 33 .. ر શાકસભા તા. ૩૧-૩-૫૧ શનીવારના રાજ શ્રી જૈન શ્વે. મૂ. કા રન્સ, મુબઈ જૈન યુવક સલ, જૈન એસેસીએશન એક્ ઇન્ડીઆ, માંગરાળ જૈન સભા વગેરે કુલ ૩૭ જૈન સંસ્થામા તરફથી શ્રી કાન્તિલાલ શ્વરસાલના પ્રમુખપણા નીચે જૈન શ્વે. મૂ. કાન્ફરન્સના કાર્યાલયમાં સદ્ગત શ્રી મેતીચદ ગીરધરલાલ કાપડિયાના અવસાન બદલ શાક પ્રદશિત કરવા માટે જાહેર સભા મળી હતી અને જૈન સમાજના સત્ર આગેવાન તરફથી સદ્ગતને ભાવભરી અલિ આપવામાં આવી હતી. ભુલ સુધારણા તા. ૧૫-૩-૫૧ ના પ્રબુદ્ધ જનમાં કેટલાક સમાચાર અને નોંધ' નીચે પ્રગટ થયેલી છેલ્લી નોંધમાં શ્રી. રતિલાલ મણિલાલ નાણાવટીના સ્થાને ભૂલથી શ્રી રતિલાલ બાલાભાઇ નાણુાવટી છપાયું છે. જે સુધારીને વાંચવા વિનંતિ છે. ”. તંત્રી, પ્રબુદ્ધ જૈન
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy