SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશુદ્ધ જન તા. ૧-૪-૫ ધરને આ ઠરાવ ક્રાન્ફરન્સમાં પસાર કરાવવાના આદેશ આપવામાં આવ્યા, અને તેમણે સ્વાગત સમિતિ અને જુનાગઢ સધના નામે આ ઠરાવ. કાન્સની સ્થાયી સમિતિ ઉપર માકલી આવ્યા. આ ખાખી જાળમાંથી કેન્સને બચાવી લેવા. ખાતર જુનાગઢનું અધિવેશન સુલતવી રાખવામાં આવ્યું. પશુ એ -ઠરાવ તા કાંઇ મુલતવી રહ્યો જ નથી. હવે જ્યારે પાછુ અધિવેશન ભરવામાં આવશે ત્યારે આ ઠરાવ સામે આવીને ઉભા રહેવાને જ છે અને કાષ્ટ ઘટાવિડંબના માક કોન્ફરન્સના કાને અટકાવ્યા કરવાના જ છે. આમ જ્યાં ફ્રાન્સ સામે માવાં અનેક પ્રતિકુળ ખા ઉભેલાં છે અને સમાજ ઉપર પ્રભુત્વ ધરાવતા આચાર્યાં ભાળા શ્રાવક્રસમુદાયને ધમ શ્રદ્દાના નામે ચાલુ ભડકાવ્યા જ કરે છે ત્યાં કેન્ફરન્સના નસીએ આમથી તેમ અથડાયા સિવાય બીજી કાઇ મહત્ત્વની સિદ્ધિ નજરે પડતી નથી. આની સરખામણીમાં જૈન વે. સ્થાનકવાસી કાન્ફરન્સને ઉત્તરાત્તર થઇ રહેલા ઉત્કષ' કાઇ પણ સહજ ધ્યાન ખેંચે તેવે છે. સ્થાનકવાસી સમાજની આગેવાન ગણાતી ઘણી ખરી વ્યકિતઓએ આ કોન્ફરન્સને અપનાવી છે. જે કાળબળને ઓછું વધતુ આળખે છે. એવા સુકાનીઓના હાથમાં અનુ' સ’ચાલન છે અને આખા સમાજ ઉપર પણ તેમના સારા પ્રભાવ પડે છે. સાધુસમુદાય સામાન્યતઃ તેને અનુકુળ છે. એટલું જ નહિ પણ કારન્સના આદેશ નીચે ભિન્ન ભિન્ન ગચ્છના સવ આચાયોએ એકસરખી સમાચારી સ્વીકારી છે. ફ્રાન્કરન્સ સામે યુદ્દા તદ્દા ખેલી શકે એવી એક પણ સાધુ તાકાત ધરાવતા નથી. ખાસ કરીને તીક્ષ્ણના પ્રશ્નમાં પેાતાને ચક્રવર્તી ગણતી એવી શેઠે આણુ દજી કલ્યાણુજીની પેઢી જેવી એમના સમાજમાં કોઇ સસ્થા નથી. કેન્ફરન્સના કાય માં બને તેટલી મદદ કરવી—મદદ ન બને તે સરળતા કરી આપવી-એમ સૌ કાઇ સમજે છે. પરિણામે આખા સ્થાનકવાસી સમાજની પોતે એક અને અજોડ પ્રતિનિધિ છે એવે ક્રાના આ કાન્ફરન્સ કરી શકે છે. ખીજી બાજુએ આવા દાવા કરવાની સ્થિતિ તા દૂર રહી પણ ુનાગઢનું અધિવેશન જો મુલતવી રહ્યું તા હવે અધિવેશન કયાં અને કયારૅ ભરવુ એ જૈન શ્વે. મૂ. કાન્ફરન્સ માટે સવાલ છે. અમુક ઠરાવ પસાર કરશ તે જ અને અમુક પસાર કરેલા ઠરાવ ભુસી. નાંખા તે જ અમે જોડાઇએ, વળી પોતાને પ્રતિકુળ એને અમુક ઠરાવ પસાર થાય તે આ અમે ચાલ્યા આવી ગાઢાગાંઠે ઉભી કરવાની વૃત્તિ સ્થાન* કવાસી સમાજમાં હજી ઉભી થવા નથી પામી એટલે એમની કેન્ફરન્સનું ગાડું ક્ષેમકુશળ ચાલ્યા કરે છે, જ્યારે જૈન શ્વે. મૂ. વિભાગના સ્થિતિચુસ્ત વગ'ની મનેદશા ‘ કુતરાની પૂંછડી વાંકી તે વાંકી ’હું એ પ્ર એ પ્રકારની પ્રવર્ત્ત' છે. આજે એ વગ માંના કેટલાક આગે વાના કોન્ફરન્સની સ્થાયી સમિતિમાં આવીને બેઠા છે. પણ આખરે કાન્ફ્રન્સનુ બંધારણ તેા સેકશાસનના ધેારણુ ઉપર રચાયું છે અને બહુમતીના ધારણે નિષ્ણુ યા લેવાય છે. આમ હેાવાથી જેને આજે અને તેટલી પીકેના સ્વીકારીનેં સાથ મેળવ્યેા લાગે છે તેમના સાથ કયાં સુધી ચાલુ રહેશે એ એક પ્રશ્ન છે. ભાવી ડગમગતી સ્થિતિમાં કાન્ફરન્સે ટકવાનુ છે, કામ કરવાનું છે. આજના સ’યેગામાં જૈન શ્વે. મૂ.. કાન્સદ્દારા કાઇ પણ મહત્વના કાર્યરિણામની આશા થય છે. મૃગજળ સમાન છે. નિરાચાય ન આવું નિરાશાજનક ચિત્ર આલેખવામાં મને કાપ્ત આનંદ નથી. પશુ વાસ્તવિક પારસ્થિતિ સ્પષ્ટ આકારમાં આપણે સમજી લેવી જ જોઇએ એ હેતુથી આ ખાલેચના રજુ કરવા હુ પ્રેરાયા છુ. સ્પષ્ટ ભાનમાં જ તેનુ ચેગ્ય નિદાન રહેલું છે. જે પ્રતિકુળ ખળા કાન્ફરન્સને આંગળ વધવામાં મોટા પ્રયવાયરૂપ બની રહ્યા છે તે ખનું જ્યારે પ્રભુત અંશે પાયામાંથી તૂટે અને કેન્દ્ર જેવી સંસ્થાના અવલઅન સિવાય એ ૧૮૫ કામના ટકાવ અશકય છે .એવુ. જ્યારે કામની દરેક વ્યકિતને સચોટ ભાન થાય ત્યારે અને ત્યારે જ જન વે. મૂ. કાન્ફરન્સ પ્રગતિના માગે' એ ડગલાં આગળ ભરવાની આશા સેવી શકે. પરમાન પરિશિષ્ટ ઉપરના લેખમાં જે ઠરાવાને ઉલ્લેખ અવારનવાર કરવામાં આન્યા છે તે હરાવે વાંચકાની સ્મૃતિને તાજી કરવાના હેતુથી નીચે આપવામાં આવ્યા છે. પહેલા એ ઠરાવે ડિસેમ્બર ૧૯૪૦ માં નીંગાળા ખાતે મળેલ પ્રસ્તુત કૅન્ફરન્સના અધિવેશને નીમેલી અય સમિતિને શેઠ કસ્તુરભાઇ લાલભાઇએ તા. ૯-૧-૪૨ ના રાજ ઘડી આપ્યા હતા. આ ઠરાવે તા. ૭,'૮, ૮ અપ્રિલ ૧૯૪૫ના મુંબઇ ખાતે મળેલ ૧૬માં અધિવેશને હુમતીથી ઉડાડી મૂકયા હતા પણ ત્યાર બાદ તા. ૨~૩ ફેબ્રુઆરી ૧૯૫૦ ના રાજ કાલના ખાતે મળેલ અધિવેશને બહુમતીથી પસાર કર્યો હતા. ત્રીજો ઠરાવ શ્રી વિજ્યરામચંદ્રસૂરિએ ઘડીને જુનાગઢના અધિવેશનમાં રજી કરવા માટે પેતાના પટ્ટઅનુયાયી સ્વાગત મત્રી શેઠ રતિલાલ લીલાધરને સુપ્રત કરેલા પણુ કમનસીબે એ અધિવેશનની કસુવાવડ થત આ ઠરાવ હવે પછી મળનાર અધિવેશનની રાહ જોતા ઉભા છે. ઠરાવ ૧. યાગ્ય દીક્ષા ઝીન્દ્રામાંદ ! શ્રી. જૈન શ્વે. મૂતિ'પૂજક કાન્ફરન્સ સને ૧૯૩૪માં અમ દાવાદ મુકામે સાસ'મેલને કરેલા દીક્ષા સંબધી ડરાવતે બધાવી લે છે, અને તેણે (કાન્ફરન્સે) અથવા તેની કાઇ પણું પેટા સમિતિએ કરેલા વડાદરા રાજ્યના દીક્ષા સ ંબધીના અને બીજા દીક્ષા સખ ધીના હરાવે આથી રદ કરે છે. રાવ ૨. અનુષ્ઠાનપર પરા, શ્રી દામા ! ઐકય સમિતિ જૈન સમાજને ભારપૂર્વક ભલામણ કરે છે કે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક ધમના સિદ્ધાંતા અને પ્રચલિત અનુષ્ઠાને જે પ્રમાણે માન્ય રખાતાં આાવ્યા છે, તે પ્રમાણે જન સસ્યા તેને માન્ય રાખશે એટલુ જ નહિ પણ તેના અધિકારી કે હાદ્દેદાર તરફથી તેને શુિપત પહેાંચે તેવું ખેલવામાં કે લખ વામાં આવશે નહિ. રાવ ૩, વિચારઅધીરતા ઝીન્દામાદ ! સુદેવને સેવવામાં, સુગુરૂને આરાધવામાં અને સુધમ ને આચ રવામાં જ પેાતાનુ" કલ્યાણુ માનનારી આ સસ્થા સદાય શ્રી જિનની આજ્ઞાને યથાશકિત અનુસરવાના અને એ આજ્ઞાથી નિષેધાયલા કોઇપણુ કાર્યને નહિ કરવાના દૃઢ નિરધારવાળી ડાાથી પચાંગી સ્વરૂપ શ્રી. જિનાગમે અને તેને અનુસરતા શાસ્ત્રથી વિદ્ધ જતી કાષ્ટ પણ પ્રવૃત્તિને વિચારવા માટે પણ પેતાના કાર્યક્ષેત્રમાં નહિં આવવા દેવાની સદા માટે ઉદ્ઘાષણા કરે છે. સાભાર સ્વીકાર નીચેના પુસ્તક અવલેાકનાથે' મળ્યા છે જેને સાભાર સ્વીકાર કરવામાં આવે છે. તત્રો. મુક્તિ કે પથપર : લેખક શ્રી કેશરીચ સેઠિયા, પ્રકાશક સેઢિયા જૈન ગ્રંથાલય, ખાનેર. સાધુતાની પગદ’ડી : લેખક શ્રી નવલભાઇ શાહ; પ્રકાશક શ્રી મહાવીર પ્રકાશન મંદિર, હીમાજીની વાડી, અમદાવાદ, કીંમત ૨૨. સમાજ ઓર ધર્મ કે નામ પર : લેખસંગ્રહ, પ્રકાશક : ભારત જૈતું મહામડળ, વ, માણસાઇ એટલે શું ? લેખક મુનિ રનચંદ્રજી, પ્રકાશક, જૈન સિધ્ધાંત સભા વતી શેઠ નગીનદાસ ગીરધરલાલ, ૨પષ્ટ, લેમિગટન રેડ. મુંબઇ. છ કીંમત સદુપયામ. ચૈત્યવાદ સમીક્ષા: લેખક : ૫'ડિત હું સરાજ - શાસ્ત્રી આયુવેદાચાય, પ્રકાશક શ્રી આત્માને જન મહાસભા, અબાલા શહેર, ૫ જાત. હીંમત રૂ..
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy