SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સાધુ મળવા મુશ્કેલ છે કે જેને આપણે પ્રતિશીક્ષ, કાન્તદર્શી અને જમાનાને ઓળખનાર સાધુ તરીકે આળખાવી શકીએ. સ્થાનકવાસી સમાજમાં સામાજિક સેવાના માર્ગે વળેલા એક સન્ત ખાલ પાકયા, તેની જોડી પણ શ્વે. મૂ. વિભાગમાં શાધી જડતી નથી. કોઇ કાઇ આચાય' નવી કેળવણીની હીમાયત કરતા હાય છે, કાન્ફરન્સને પણ ટેકો આપવાની વૃત્તિ દાખવતા હૈાય છે. પણું ખીજી બધી રીતે તેમનું માનસ કેવળ જુનવાણી ઢખતુ' જ હાય છે. કેટલાએક સાધુએ કેવળ ઉદાસીન હેાય છે. કેટલાકને સમાજના પ્રશ્નોની કશી સુઝ જ હાતી નથી અને પાતપેતાના ક્રિયાકાંડમાંથી અને ધાર્મિ ક અનુષ્ટાનામાંથી તેએ ઉંચા જ આવતા નથી. આમાંને ચોક્કસ વર્ગ તે અત્યન્ત ધર્માંધ ઝતુની, સ્થિતિચુસ્ત અને પ્રગતિના સત્ર માર્ગાના કટ્ટર વિરેધી છે. કેન્ફરન્સના ઉગમ અને પ્રગતિ સાથે સામાન્યતઃ આખા સાધુસમાજમાં એક એવી લાગણી પેદા થવા લાગી કે આપણને પૂછનાર, આપણેા જવાબ માંગનાર એવી આ સૌંસ્થા ઉભી થઇ રહી છે તેથી તેને આગળ વધવા ન દેવામાં જ પોતાના આખા સમુદાયનુ હિત રહેલું છે. પરિણામે જૈન શ્વે. મૂ. વિભાગની સાધુસંસ્થા સામાન્યત: કાન્ફરન્સની વિરેધી જ રહી છે અને તેમાંના કેટલાએક સાધુએ કાન્ફરન્સ વિરૂદ્ધના પ્રચારને પેાતાનું જીવનકતવ્ય માન્યુ' છે અને કાન્ફરન્સને ધમ'દ્રોહી સંસ્થા તરીકે વગેાવવામાં પેાતાના મૃષાવાદવિરમણ વ્રતને જરા પણ વાંધો આવે છે કે કેમ તેના વિચાર સરખો પણ તેમણે કર્યો નથી. આવા જીવતા જાગતા અને સતત પ્રચાર કરતા સાધુએ સામે આગળ વધવાની તાકાત કાન્સ કદી પ્રાપ્ત કરી શકી જ નથી. શુદ્ધ જૈન આજના સાધુસમુદાયમાં પણ મોટા ભાગ કટ્ટર જુનવાણી માનસ ધરાવતા હોય છે. તે માનસનુ વિશ્લેષણુ કરતાં માલુમ પડે છે કે તેમને સામાજિક જવાબદારીતુ લેશ માત્ર ભાન છે જ નહિં. ઉપાશ્રયમાં એકત્ર થતી શ્રાવક મંડળી કે જેમાં શ્રીમાને 'મેશાં અગ્રસ્થાને હોય છે. તે જ તેમની દુનિયા છે. મંદિર, મૂર્તિઓ, પ્રતિષ્ઠા, ઉપધાન, વરઘેાડા, નેાકારશી, સ્વમીવાત્સલ્ય, અને તરેહતરેહના ક્રિયાકાંડ-આ સ`સારમાં કરવા જેવુ અને કરાવવા જેવુ હોય તેા માત્ર આ જ છે એમ તેઓ માને છે. અને જ્યાં જાય ત્યાં તે આજ બાખતને ઉપદેશ આપે છે અને ભાત ભાતનાં અનુષ્ટાના યેાજવામાં મશગુલ રહે છે. મધ્યમ વર્ગની આજે વધતી જતી હાડમારીએ અને અસહ્ય બનતી જતી પરિ સ્થિતિને ખ્યાલ તેમને સ્પશતા જ નથી, કારણ કે તેમની બધી • જરૂરિયાત વણમાગી પુરી પડતી હોય છે અને પાણી માંગે ત્યાં તેમને દુધ ભળતું રહે છે. આજે વધતી જતી બેકારીને તેમની વિચારણામાં કશું સ્થાન જ નથી. તેમના અભિપ્રાય મુજબ ખેકારી એ કમ'નુ પરિણામ છે, આ ભવે ધમકરણી કરે તે આવતા ભવે મેકારી નહિં અનુભવે. તેને નિવારવાના ઉપાયે। માત્ર મિથ્યા છે. આ જ વિચારથી શ્રીમાનાની તે હંમેશા વાહવાહ ખેલે છે અને શ્રીમાને તેમાં મેટાં સામૈયા કાઢે છે અને તેમની ખુધી સંગવડે! સાચવે છે. અહિંસામાં તે જાપ જપે છે પણ તેમના દિલમાં નથી કરૂણા કે અનુકંપા ન્યાયેાાજિત વાવની તેએ વાતો કરે છે અને કાળા બજારી શ્રીમાતાની ર્ધાિમકતાના તેઓ મુકતકò ગુણ ગાન કરે છે. વળી તેમનુ ધમંડ પણુ પાર વિનાનુ હાય છે. તેઓ ગમે તેમ વતે કે ખેલે, તેમને કોઇ પુછી શકે જ નહુ એમ તેઓ માને છે. શબ્દશ્યામે ઝુમાંથી તેમ જ શિષ્યા વધારવાની વૃત્તિથી ભાગ્યે જ કાપ મુકત હૈય છે. તમે પૈસા કેવી રીતે કમાઓ છે તેવા પ્રશ્ન કંઇ સાધુ- કાઇ શ્રીમાનને કદિ પૂછતે જ નથી, ‘મદ્ઘાનુભાવ, ધન સારૂ કમાયા છે. એ પૂર્વભવના સુકર્માંનુ કૂળ છે એમ સમજો અને આ ભવમાં પણુ એવાં જ કમો કરા, મંદરા બંધાવે મુત'એ પધરાવા, ઉજમણું કરી, વરધોડા કાઢે અને જીવનનું સાર્યક તા. ૧-૪-૫૧ કરા એ તેમના સવ' ધમ્મપદેશના સાર હાય છે. જૈન શ્વે. મૂ. વિભાગ એ જ તેમનુ દૃષ્ટિક્ષિતિજ છે અને બાકીની દુનિયા ડુએ કે જીવે તેની તેમને લેશમાત્ર ચિન્તા હોતી નથી, અહિંસાના ઉપદેશ આપે છે અને ગાંધીજીની વારે તહેવારે તેએ પેટ ભરીને નિન્દા કરતા હેાય છે. આધુનિક શિક્ષણુના તેઓ કટ્ટર વિરોધી હોય છે. તેમના મત પ્રમાણે કાન્ફરન્સ પણ આ જ માગે' ચાલે તે જ તે જીવવાની અધિકારી છે અને તે વિચારમાંથી જ પેલે સુંદેવ-સુગુરૂ-સુધ વાળા પ્રત્યાધાતી ઠરાવ પેદા થયા છે. આ જ વૃત્તિ અને વિચારસરણી તેમની આસપાસ ઘુમતા શ્રાવકસમુદાયની છે. પાતાની જાતને જ તેઓ ધમશ્રધ્ધાના રખેવાળ ગણે છે અને આ ધર્મ'. શ્રધ્ધા ચોતરફથી જોખમમાં આવી પડી છે એવી ભડક તે સા સેવી રહ્યા છે અને કાન્ફરન્સનુ* ગમે તે થાએ, મધ્યમવર્ગ' જીવે કે મરો ધમ શ્રદ્ધાની કાઇ પણ રીતે રક્ષા થવી જોઇએ-મા ધેલછાએ તેમને વિવેશુન્ય બનાવી દીધા છે. આ જુનવાણી વગે કાન્ફરન્સને કદ સાથે તે। આપ્યા જ નથી; કાન્સને અદ્ધર જીવે રાખવામાં જ તેમણે ઇતિકત ન્યતા અનુભવી છે. મીજી બાજુએ અમદાવાદ શહેર જૈન શ્વે. મૂ. વિભાગનું મેટામાં માટુ' મથક છે. ત્યાં અનેક તીર્થંને વહીવટ સભાળતી શેઠ આણંદજી કલ્યાણુજી નામની સુર્પીસ પેઢી છે. આ પેઢીના સચાલકો પશુ કોન્ફરન્સ પ્રત્યે હંમેશા સ્તરભાવથી જ જોતા આવ્યા છે. સંભવ છે કે એમના દિલમાં પણ એવી જ ભડક હાય કે કેન્ફરન્સના પ્રભુત્વની વૃદ્ધિમાં પેાતાના પ્રભુત્વને હાનિ પહેાંચવાનુ જોખમ રહેલું છે. આના પરિણામે અમદાવાદને જન સમુદાય મોટા ભાગે કાન્સથી પરામુખ રહ્યો છે. આવા વિરોધી પ્રતિકુળ ખળા સામે કાન્ફરન્સ ટકી રહી છે. તેને જૈન સમાજના મધ્યમમાર્ગી કેટલાક ગૃહંસ્થાના ટકા છે. મુંબઈ તેનુ' મુખ્ય મથક છે. સુધારક વગ, કોન્ફરન્સ દ્વારા સમાજને એ પગલાં આગળ લઇ જઇ શકાશે એ આશાએ, તે સેવેલા વિચારક્રાન્તિનાં અનેક સ્વપ્ના ભાંગી જવા છતાં પણુ, કાન્ફરન્સને ટેકો આપી રહેલ છે. આમ છતાં આજે કાન્ફરન્સની શુ' સ્થિતિ છે ? આજની કેન્ફરન્સ નથી સાધુના કાઇ ક્ષેત્રમાં માથું મારી શકતી, નથી દીક્ષાના પ્રશ્નને સ્પર્શી શકતી, નથી ધામિ'ક આચાર વિચારમાં ફેરફારની વાત આગળ લાવી શકતી. આણુજી કલ્યાણજીની પેઢીને કશુ પુછી જ શકતી નથી. આમ કાન્ફરન્સ અંદર પાણે આજ સુધી જીવતી રહી છે. આવી સ્થિતિ કેટલાંય વર્ષોથી સ્વીકારવા છતાં પણ જીતવાણી વર્ગ' અસહકાર ચાલુ જ હતા. તે ટાળવા ખાતર ઇ. સ. ૧૯૪૨ ની સાલમાં શેઠ કસ્તુરભાઇ, લાલભાઋએ એ ડરાવા ઘડી આપ્યા. એક ઠરાવે દીક્ષા સબંધે કાન્ફરન્સે આજ સુધી જે કાંઇ જાણતાં અજાગૃતાં ખાલી ચાલી હોય તે સર્વને મન, વચન કાયાથી (મામ દુકકડમ કર્યાં છે. ખીજા ઠરાત્રથી જન શ્વેતાંબર મૂર્તિપૂજક ધના પ્રચલિત સિધ્ધાન્તને અને ધામિર્માંક અનુષ્ટાનને અભયંદ્રાન આપવામાં આવ્યું છે. આ રીતે જુનવાણી વર્ષોં માંગતા હતા તેથી તેને બમણું મળ્યું. આમ છતાં પણ તે સંતેાષ માનીને બેસી રહે અને સહુકારને હાથ પુરા લખાવે એ સહજ માની શકાય તેવુ' નહેતુ. અને બન્યું પણ એમ જ, ફાલના અધિવેશતે એ ઠરાવો મંજુર કર્યાં, મધ્યમ વર્ગને રાહત આપવાને પ્રશ્ન ઉપસ્થિત ક્રર્યાં, હવે સૌ કાષ્ઠ ભાગેવાના વિનાસ કાચે જોડાશે એવી સૌંચાલક આશા સેવવા લાગ્યા, પણ જુનાગઢ અધિવેશનના દિવસે નજીક આવવા લાગ્યા એ દરમિયાન કારન્સની કાર્યવાહીને વધારે મજબુતીથી જકડવાના હેતુથી પલીતાણાના ખુણે શ્રી-વિજયરામચંદ્ર સૂરિની છત્રછાયા નીચે. કાઈ જુદી જ મંત્રણા શરૂ થઈ. તેમના ફળદ્રુપ ભેજામાંથી આજે ખુબ ગવાયેલે દેવ-ગુરૂ” સુધમવાળે ઠરાવ પેદા થયું. તેમના અનુયાયી શેઠ રતિલાલ લીન્ના
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy