________________
ર 'ક : ૨૩
શ્રી સભા જૈન યુવક અમન પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેાકમચ`દ શાહ મુંબઈ : ૧ એપ્રીલ ૧૯૫૧ રવિવાર
જૈન શ્વે. મૂ. કાન્ફરન્સ : એક સમીક્ષા
જન શ્વે. મૂ. ફ્રાન્સન્સનું ૧૮ મું અધિવેશન ગયા માચ માસની ૨૫. તથા ૨૬મી તારીખે જુનાગઢ ખાતે મળવાનું હતું. માની વીસ દિવસ અગાઉ જીનાંઢના સ'વતા અને અધિવેશનનેલગતી સ્વાગત સમિતિના નામે સુદેવ-સુગુરૂ-સુધમ ના નામે એાળખાતા એક પ્રત્યાખાની ઠરાવ પસાર કરવામાં આવ્યો જેના ઉલ્લેખ આગળના અંકમાં કરવામાં આવ્યે તદુપરાન્ત સ્વાગત સમિતિના એક ઉપપ્રમુખે અધિવેશનના વરાયેલા, પ્રમુખ શ્રી કાન્તિલાલ ઇશ્વરલાલને આ ડરાવતી ખબર પઢાંચાડતાં એવી ઇચ્છા વ્યકત કરી કે કેન્દ્ રન્સની વાણી, વર્તન અને વિચારણા આ ઠરાવને અનુરૂપ હેાવા જોઇએ અને તા. ૧૫-૨-૫૧ની નવે. ક્રાન્ફરન્સ પત્રિકાના ધનયની દિશા કરવા એ મથાળાના વાંધાભરેલા અગ્રલેખ સબંધમાં ઉપરના રાવને અનુલક્ષીને ઘટતુ થવુ જોઇએ. સાથે સાથે સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી. લય પુરૂષોત્તમ ત ાળી વીશથી પચ્ચીસ
ગૃહસ્થની હાજરીમાં અને કાન્ફરન્સની કેટલીએક જવાબદાર વ્યકિતભાવ સમક્ષ કોન્ફરન્સ પત્રિકાના ઉપર જણાવેલ, અગ્રલેખ સામે ત્ર ઠાલવતા એટલી હદ સુધી એલી ગયા કે કોન્ફરન્સ જો આવા ધર્માંદ્ધ પ્રચાર કરવા માગતી હોય તે તેવા કાન્ફરન્સને બાળી નાખતા પોતે અચકારી નહિ-આવા સમાચાર બહાર આવ્યા, વળી વાગત સનિાતન મંત્રીબાએ પ્રસ્તુત અધિવેશન મુલતવી રાખ વાના વિચાર મુબઇની સ્થાયી સમિતિને જાન્યો. ઉપર જણાવેલ પ્રત્યોંધાતી ધરાવે, સ્વાગત સમિતિના પ્રમુખતુ એવુ જ પ્રત્યાષાતી વળ અંત આસપાસના પ્રતિકુળ સયાગા ધ્યાનમાં લઈને તા. ૧૬-૦-૫૧ ના રાજ મળેલી કાન્ફરન્સની સ્થાયી સમિતિ કે હું જેમાં બધા પક્ષના આગેવાને બહુ માંટી સખ્યામાં હાજર થયા હતા તેણે સર્વાનુનતે નાચે મુજબના ઠરાવ પસાર કર્યાં :~~~
આપણી કાન્ફ્રરન્સના આગામી ૧૮મા અધિવેશનને અંગે હાલમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે ઉપર સંપૂર્ણ વિચાર કરતાં સ્થાયી સમિતિની આજની સભા ઠરાવે છે કે જુનાગઢ ખાતે ભરવા માટે નિત થયેલુ અઢારમું અધિવેશન હાલ તુરત મુલતવી રાખવા
મા ઠરાવતી દરખાસ્ત મૂકનાર શેઠ નગીનદાસ કરમચંદ હતા અને શ્રી ચંદુલાલ વધમાન શાહે ટકા આપ્યા હતા.
જે સ યોગામાં કાન્ફરન્સનું અધિવેશન મુલતવી રાખવામાં ભાવ્યું છે તે સ યેગા ધ્યાનમાં લેતાં મુલતવી રાખવાના ઠરાવ કરવામાં આવ્યા તે યાગ્ય થયું છે. એમ જરૂર કહી શકાય, કારણ કે અન્યથા બન્યુ હાત તા અધિવેશનમાં નવા પ્રત્યાધાતી હરાવ ઉપર મારામારી જે થાત અને જે હેતુથી અધિવેશન ભરવામાં આવનાર હતું તે હતું અસિધ્ધ જ રહેત. આમ છતાં પણ જત વે. મકારન્સ જેવી સસ્થાનું નિયત અધિવેશન. આમ એકા એ મુલતવી રાખવી પડે તે કોન્ફરન્સના દૃષ્ટિબિન્દએ તેમજ
સામવે
નમી
વાર્ષિક લવાજમ શિયા જ
જૈન શ્વે. મૂ. સમાજના દૃષ્ટિન્દુિએ એક ભારે ક્રમનસીબ ઘટના ગાય એમાં કાઇ શકે જ નથી.
આ કારન્સને અસ્તિત્વમાં આવ્યાને આરે લગભગ પચ્ચાસ વષ' થવા આવ્યા છે. એમ છતાં આ કોન્ફરન્સનું નાવ કશી પણ પ્રગતિ સાધી શકતુ નથી અને જાત જાતના વમળમાં આમ તેમ કેવળ ચક્રાવા જ ખાધા કરતુ' માલુમ પડે છે. ખાતુ કારણું શું? ખીજી બાજુએ જૈન વે. સ્થાનકવાસી કાન્ફરન્સની શરૂઆત જૈન શ્વે. મૂ. કારન્સના ઉદ્ભવ બાદ કેટલાક વખત પછી થઇ હતી, એમ છતાં પણ એ ક્રાન્ફરન્સ ઉત્તરાત્તર પ્રગતિ કરતી રહી છે અને તેણે પેાતાના શ્રાવક તેમજ સાધુ, સમુદાય ઉપર ભારે વસ્વ પ્રાપ્ત કર્યું છે અને પેાતાના વાના કલ્યાણુકારી અનેક કાર્યો કરી રહી છે એનું કારણું શું ? આ પ્રશ્નતી સમીક્ષા આ પ્રસગે મરયાને ના લેખાય.
સમગ્ર રાષ્ટ્રના એમની દષ્ટિએ આવી ટ્રાની સયામની કેટલીક ઉપયેગીતા છે અથવા તે આવી કામી સસ્થાઓ રાષ્ટ્રના એકીકરણ અને સમગ્ર હિતને બાધક બનવા સભવ છે કે કેમ એ પ્રશ્ન આપણે બાળુંએ રાખીએ તા આપણે એમ જરૂર કહી શકીએ કે જે વગ તે પછી તે કામી ા કે સાંપ્રદાયિક પેાતાનું અસ્તિત્વ કાયમ રાખવુ' હાય અને જે વગતે આજના તુમુલ સ્થિતિકલહમાં પોતાના હિતોની રક્ષા કરવી હેય, વગ વ્યાપી અન્તગ ત પ્રશ્નોને ઉકસ લાવવું। . હાય, આદર અંદર એકરૂપતા સ્થાપવી ડાય, અને સામુદાયિક રીતે આાગળ વધવું હોય, પ્રગતિ સાધવી હુંય તે વર્ગ સામુદાયિક સંગઠ્ઠન સાધવું જ જોએ. આ સંગઠ્ઠન એવું હેવુ જોઇએ કે જેતેા તે વમ'ના પેટાવિભાગા ઉપર પુરા પ્રભાત્ર પડે, અને જેતુ' સૌ કાઇ ગ્રાસન સ્વીકારે, આ વિચારણામાંથી જ આવી કામી તેમ જ સાંપ્રદાયિક કાર્ન્સને જન્મ થતે રહ્યો છે. જન શ્વે. મૂ. કાન્ફરન્સને ઉદભષ પણ આ વૃત્તિ અને વિચારણામાંથી થયા હતા. આમ છતાં પણ આ કાન્ફરન્સ ખાવા પ્રભાવશાળી વચ*વધારી સંગઠ્ઠનમાં હજુ સુધી પરિણામ પામી શકી નથી એને કાઇથી ઇનકાર થઈ શકે તેમ, નથી. આવી કારન્સ તા જ પ્રાણુમાન સસ્થા બની શકે ભુને તે જ માખી કામનાં પ્રતિનિધિ રવના દાવા કરી શકે કે જો તે કામનાં વિવિધ અંગઉપાંગા આવી પ્રવૃત્તિને પુરેપુરા સાથ અને સહકાર આપે અને જો કામની ભિન્ન ભિન્ન સસ્થાએ આવી કારન્સ જેવી સસ્થાનું શિરછત્રપણ સ્વીકારે. પરંતુ ક્રમનસીમે જૈન શ્વેતાંબર મૂતિપૂજક વિભાગની આ કારન્સ માટે ખાવી પરિસ્થિતિ હજી સુધી ઊભી થઈ શકી જ નથી. પરિણામે આ ફ્રાન્ક્રન્સ પાંગળી જ રહી છે. તે ખાંડ ગતી ખાડ ગતી પેાતાના પગલાં ભાજ સુધી માંડતી આવી છે.
કીજન વે. મૂ. વિભાગ ઉપર જૈન સાધુમાં ભારે પણું મેટું પ્રભુત્વ ધરાવે છે. આ સાધુંસમુદાયમાં એક પણ એવા