________________
૧૮૨
આગળ જતાં જ્યારે શ્રમણ-બ્રાહ્મણ બન્ને પ્રવાહામાં શાતપધ્ધતિના પ્રચાર થયા ત્યારે મૂર્તિ પૂજામાં અનેક દાષા પણ દાખલ થયા. અને દિશારા અનેક બુરી બાબતાનું સમર્થન થવા માંડયું. સનાતન મંદિરમાં નિપાન, ભાગનૈવેદ્યની ભારે ઝંઝટ છે. કાઇ -મહારાજાના સુખાપભાગ તથા વિલાસનું અનુકરણુ મદિરામાં થઇ રહ્યું છે. જૈન મંદિરામાં આ ઝંઝટ નથી. ભાગનૈવેદ્યના રૂપમાં
જ્યાં ખાનપાનના વ્યવહાર આવ્યા ત્યાં પાઁસ્પ’તુ ખાખ’ડ આવ્યા વિના રહેતું નથી. જૈન મદિરમાં ભગનેવૈદ્યનું વિધાન નહિ હોવાથી કાષ્ઠ પશુ માનવીને શનની પરવાનગી સહેલાઇથી આપી શકાય છે. જન ધમ' એક વિધમ છે. તે દરેકને અહિંસા “તપ તથા આત્માતિ તરફ પ્રેરે છે. તેના મંદિરમાં કોઈ પશુ માનવી માટે દશનના પ્રતિબંધ ઢુવા ન જોઇએ."
પ્રય જૈન
'હિંદુ ધમ'ની શ્રમણધારામાં ઉંચનીચભાવનું તથા પૃસ્યા સ્પૃશ્યનુ સમર્થન સ ંભવતું નથી. મંદિરમાં જઈને દશ ન તથા પૂજા કરવાથી કાપ કાષ્ઠ ધાર્મિક કે આધ્યાત્મિક લાભ થતા હોય તે ુરિજનને તેથી વચિત રાખવા ન જોઈએ.
અહિં મારી ભૂમિકા હુ' જરા વધારે સ્પષ્ટ કરી લઉં', જે લેાકા આજકાલ મંદિરમાં જાય છે, તેની આધ્યાત્મિક ઉન્નતિ કેટલી થાય છે તેને હિસાબ કાઇએ કાઢ્યા નથી. એવી પરિસ્થિતિમાં મારા એવા કાઈ મનારથ નથી કે હરિજન મંદિરમાં આવવાનુ' નિયમિત રીતે મેટી સખ્યામાં શરૂ કરી દે, હુ' તે એટલુ' જ ઇચ્છુ છું કે મંદિર ચલાવવાવાળા લેકની સંકુચિતતા તથા બહિષ્કારવૃત્તિ દૂર થાય, મદિર બનાવવાવાળા, મંદિરના વ્યવ
સ્થાપકા તથા ત્યાં નિયમિત જવાવાળા—એ સત હું મંદિર સસ્થાના આધારસ્તંભ ગણુ છું. એમના મનમાં જે રૂઢિવાદી સનાતની વૃત્તિ જામી પડી છે તે સમાજસ્વાસ્થ્ય માટે જોખમકારક છે. એ દૂર કરવી એ એક મંદિરપ્રવેશ-આંદાલનના પ્રધાન ઉદ્દેશ છે. મ"દિર, સંસ્થા પ્રત્યે મને આદર છે. એ સસ્થામાં કરીથી ચૈતન્ય લાવી શકાય એમ છે. એવો વિશ્વાસ હેવાને કારણે હું મ`દિરપ્રવેશના આટલા આગ્રહ કરી રહ્યો છુ.
પારસી લેાકેાના જરયેસ્તી ધૂમ', મુસલમાનોને ઇસ્લામી ધમ અને ઇસાઇઓના વિશ્વાસી ધમ–એ ત્રણે પરદેશથી આવેલા ધમ છે. યહુદીધમ' પણ એવા જ છે. એટલા ધર્માંતે બાદ કરતાં આકાતા ખુલા ધર્મો આ ભૂમિમાંથી ઉદ્ભવ પામ્યા છે. અહિં’ની સમાજવ્યવસ્થાને પણુ તે માન્ય રાખતા આવ્યા છે. તે સવે હિંદુ ધમની શાખાએ છે. ઉપર દર્શાવેલા પરદેશી ધર્માં પણ આદાનપ્રદાનંદારા ધીમે ધીમે સ્વદેશી ખતી રહ્યા છે. એની અસરને લીધે સમસ્ત હિદુધમમાં પશુ મહત્ત્વનું પરિવત ન થતુ આવ્યું છે. હિંદુ ધમની આ જ મુન્ની છે કે તેણે કદિ પણું આદાનપ્રદાનને - ઇન્કાર કર્યાં નથી.
મૂર્તિ પૂજાના પ્રશ્ન હવે તે બિલકુલ માંણુ થઇ ગયા છે. એક જ મંદિરમાં દિગમ્બર ને શ્વેતામ્બરની મૂતિ' પ્રતિષ્ટિત કરીને આપણા ભેદભાવ કેમ ન મટાડીએ ?
તા. ૧૫-૩-૫૧
નિરામિષ આહારને લેશમાત્ર પ્રચાર કર્યાં નહાતા તે પણ તે મિશનરીના નાના મેટાં હોકરાઓ ગાંધીજીનુ ઉદાહરણ જોઈને માંસાહાર છેડવાને નિશ્ચય કરી બેઠા. માબાપ ગભરાઇ ગયા અને તેમણે પેાતાને 'રવિવારને ભેજક્રમ નમ્રતાની સાથે બંધ કરી દિધા.
આહારના પ્રશ્ન પણ નવી રીતે વિચારવા જોઈએ, જે લા માંસાહાર નથી કરતા તેમણે પોતાના શુભ સિદ્ધાંતમાં દૃઢ રહેવા માટે માંસાહારી લોકોને બહિષ્કાર કરવાં એ શુ આવશ્યક છે ? ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રકામાં હતા ત્યારે એક ખ્રિસ્તી મિશનરી ઈસાઈ ધર્મ'ની વાતા સંભળાવવા માટે જ દર રવિવારે તેમને ભાજન માટે ખેલાવતા હતા. માંસાહારી પ્રસાદના ધરે જઈને પણ ગાંધીજી શુદ્ધ અન્નાહારનું ભોજન કરતા હતા. ગાંધીજીએ શબ્દ દ્વારા
આ પરથી એમ પ્રતીત થાય છે કે અપ્રગતિશીલ ઢિવાદી લેાકાને જ બહિષ્કાર તથા પાચ કયા આશરો લેવા પડે છે. જન લોકાએ હિંદુ ધમ'માં રહીને અહિંસાને જેટલા પ્રચાર કર્યો છે એટલા પ્રચાર તે હિંદુ ધમથી ભિન્ન રહીને કરી શકશે નહિં. ક્રિન્તુ અાજકાલના કેટલાક જવામાં ધાર્મિક વ્યકિતવાદ ઘુસી ગયે છે અને એક ખે કાનુનથી બચવાને માટે તે કહેવા લાગ્યા છે કે અમે હિન્દુ નથી. હું' તેને પ્રતિવાદ નહિ કરે. હિંદુ સમાજના સ્વભાવ જ છે કે બહાર જવા ચાહે તેને માટે દરવાજા ખુલ્લા રાખવા. ચેકી રાખવામાં આવે છે દર આવવા વાળાઓ ઉપર. મારૂં દિલ એટલુ જ કહે છે કે હિંદુસમાજનુ સૌથી મેટામાં માટુ' પાપ અસ્પૃશ્યતા જેણે અપનાવેલ છે તે કંઇ નહિં તે પુરેપુરા હિંદુ તા છે જ,
અહિં’સાના કૅટલા ક્ષેત્રા છે; આહાર બધમાં તે સૌ કાઇ જાણે છે. કાછના પણ દ્રોહ કર્યાં વિના, કાઇની પણ મહેનતને અયેગ્ય રીતે ફાયદા ઉઠાવ્યા સિવાય આજીવિકા પ્રાપ્ત કરવી એ છે. અહિં સાનું સૌથી માટુ ક્ષેત્ર. કશા પણુ અપરાધ સિવાય કાઇને નીચે અથવા ઉત્તરત સમજવા એ છે સામાજીક હિંસા આફ્રીન, ગ્ગીની, અથવા તે યુરેપિયન કાઇ પણ વંશના લેાકાને પેાતાનાથી - ઉતરતા સમજવા-તેના અષ્કિાર કરવાએ પુછુ હિ'સા છે; માનવતા તથા વિઘ્નત્ત્વના તેમાં દ્રોહ છે. ગાંધીજી પછી અથવા તે સત્યાગ્રહનું શુદ્ધ સાત્વિક શસ્ત્ર પ્રાપ્ત કર્યાં પછી પણ શસ્મયુદ્ધ ચલાવવું તે પણુ અનાવશ્યક પરિહાય હિંસા છે. દુનિયાના રાષ્ટ્રાને કાઈને કાષ્ઠ દિવસ આ વાત માન્ય થવાની જ છે. જૈન ધ'ની એક વાત મને ખાસ ગમી છે. પ્રચારધમ હોવા છતાં પણ ખીજા ધર્મોની માફક તેણે પોતાના અનુયાયીઓની સંખ્યા વધારવાની કશિષ કરી નથી. જે કાઇ આદમી જરા રાજી થયા કે તરત જ તેની પર પેાતાનુ લેખલ લગાન્નીને સંખ્યાવૃદ્ધિને અધામ ક સ તાષ અને લાભ પ્રાપ્ત કરવાના પ્રયત્ન જૈન ધર્મ કર્યાં નથી. સખ્યાવૃદ્ધિ નહિ પણ ચારિત્ર્યવૃદ્ધિ જ સાચા પ્રચારનું . ફળ છે.
મારા મિત્ર શ્રી ધર્માનન્દ કાસમ્મી જન્મથી બ્રાહ્મણુ હતા. . . આગળ જતા તેમણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. બૌ ધમ શીખવા માટે તેઓ નેપાળ, તિગ્મેટ, 'સીલાન, બ્રહ્મદેશ, સિયામ વિગેરે દેશમાં ભટકયા. પછી સેવાના હેતુથી કેટલીક વાર અમેરિકા તથા રશિયા ગયા. મારા આગ્રથી જ્યારે તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં આવીને રહ્યા ત્યારે તેમણે જૈન ધર્મનું અધ્યયન કર્યું, અને ભગવાન પાર્શ્વનાથના ચાતુર્યંમ ધમ તેમને પસંદ પડયા.એનીપર એમણે એક પુસ્તક પણ લખ્યું છે. એમાં એમણે લખ્યુ છે કે પા નાથના ચાતુર્યંમ ધ'થી જ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની મે પરમ્પરા વેગ પામી. પાર્શ્વનાથના ઉપદેશની કાસીજી પર એટલી ઉંડી અસર થઈ હતી કે મરણુાન્ત લેખનાને પણ એમણે સ્વીકાર કર્યાં હતા.
શ્રી મુંબઇ જૈન યુવક સધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી,
હું માનું છું, કે જો જૈન ધમ' રૂઢિવાદના બંધનમાંથી મુકત થાય તે તે અવશ્ય સવ સમન્વયકારી વિશ્વમ બનશે. સ્યાદવાદ સત્ર-સમન્વયમાં જ પરિણમવા જોઇએ, મૂળ ('દી ઉપરથી અનુવાદિત.
કાકા કાલેલકર મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રોટ, મુંબઈ
- મુદ્રણુસ્થાન : સૂર્ય'કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨
lisemad