________________
મશ જૈન ૧૮૧ " अद्रोहेणैव भूतानां બપોરેળ મા પુન:' પાતે પેાતાની આજીવિકા, મેળવવી. જોઇએ. મનુષ્યથી માંડીને સુક્ષ્મ જીવે સુધીના બધાની પ્રત્યે પ્રતિકુલ ભાવ છેડી દેવા અને સહુ અનુકુલ બનવુ મા છે હિન્દુ વૃત્તિ, હિન્દુ સ્વભાવ. આ સ્વભાવ બધામાં એકસરખા નથી વિકસ્યો. કાઇ બહુ જ આગળ વધી ગયા છે, કાષ્ઠ ચેડેક, ગયા છે; પણ બધાનુ પ્રયાણુ એ એક જ દિશા તરફ્ છે. એથી એ સૌ હિન્દુ છે. આ હિન્દુએની ધાર્મિક જીવન– ધારા પ્રાચીન કાળથી શ્રમણું અને બ્રાહ્મણુ એ ખે. પ્રવાહેામાં વહેતી આવી છે. એ .એની વચ્ચે ગુદેષની લેણુદે 'મેશા ચાલી "આવી છે. ભ્રાહ્મણુ અથવા તે વૈદિક ધારામાં જે હિંસામૂલક યજ્ઞ સસ્થા ચાલી રહી હતી એ શ્રમણ સંસ્કૃતિના બીજા સ’તેના પ્રભાવથી નામશેષ થઈ ગઈ.
યજ્ઞસ ંસ્થાના પ્રારંભ કદાચ હિંસાથી નહિ થયે હાય, પણ • એના વિસ્તાર પશુદ્ધિ'સાના રૂપમાં જ થઇ ગયા.
તા. ૧૫-૩-૫૧
જેવા પ્રખર વિદ્યાના સાથે, શ્રી પરમાનંદ કાપડિયા જેવા સૌમ્ય સુધારા સાથે, તથા શ્રી નગીનદાસ અમુલખરાય જેવા અનેક સાત્ત્વિક દાનવીરો સાથે જે સંબંધ બંધાયેા છે તેને મને ખુબ સતાષ છે. અને હવે તા વળી એક જૈન કન્યાએ. મારા મેટા કિરા સાથે લગ્ન કરીને તેનું જીવન બધી રીતે સુવાસિત કર્યુ” છે. આ રીતે જન સમાજ સાથેના મારા બહાર તેમ જ અંદરના સબંધ વધતા જ રહ્યો છે. અમદાવાદ, મુંબઈ તે કલકત્તા વા શહેરમાં મારા જૈન મિત્રા. મને પયુષણૢ પત્રના કારણે . ખેાલાવે છે. ઈંદાર અને દિલ્હીના જૈન લેક પણ મારી તરફ આત્મીયતા દાખવે છે. આ બધું" હેાવા છતાં પણ હું છું જૈનેતર. શ્રી ગણેશપ્રસાદ વર્ષી જેવી મે જૈન ધર્મની દીક્ષા લીધી નથી. કદાચ હું કાઈ દિવસ કાંઇ પશુ ધમ'ની દીક્ષા નહિ, લઉં, પરંતુ સધમ પ્રત્યે મારા હૃદયમાં અસીમ આદર છે.
ધર્માંની સ્થાપના ભટ્ટે શુદ્ધ સાત્ત્વિક લેાકાએ કરી ડેય, પરંતુ તેના સપ્રદાયાના વિસ્તાર અને પ્રચાર કરવાવાળાઓમાં રજો ગુણની ઓછી વધતી માત્રાઓ હાવાને કારણે સવ ધમ પર પ રાઓમાં કેઇને કોઇ દોષ આવી જાય છે. અતિશયાકિત, અહંકાર, અભિમાન, નિ ંદા, અદ્રિષ્ણુતા વગેરે દષા સવ ધમ'ના લેકામાં જોવા મળે છે. જ્યાં આગ્રહ આવ્યા ત્યાં એકગિતા આવે જ છે. આ બધુ માનતા હેાા છતાં પણ જેવી રીતે હુ મારા પેાતાના ધમ'માં શ્રદ્વાભક્તિ રાખુ` · · તેવી રીતે અન્ય ધર્માં પ્રત્યે પણ મારા દિલમાં શ્રદ્ધાભક્તિ ભરેલી છે. પેાતાના દેશ વિષે જેવા સૌમ્વભાવ હું રાખુ છુ, તે સૌમ્યભાવ સર્વના પ્રત્યે હું ગયા
જાત-પાત-ભેદ કદાચ શરૂઆતથી વૈદિક-સૌંસ્કૃતિમાં નહિ હાય. આજે જે રીતને દેખાય છે તે રૂપના ભેદભાવ તે હતા જ - નહિં, પણ વધુ વ્યવસ્થા અને જાતિવ્યવસ્થા વૈદિક સંસ્કૃતિનાં પ્રધાન રૂપ થઇ ગયાં. આ વધુ અને જાતિવ્યવસ્થા શ્રમણ સંસ્કૃતિને અનુકૂળ નહેતી, તા પણ એનું આક્રમણુ શ્રમણ સંસ્કૃાત પર સારી રીતે થયું છે. અને જ્યારે વૈદિક પરમ્પરામાં માનનારા આપણે આ જાતિવ્યવસ્થાને ધમ'વિરોધી સમજીને તેડવા તૈયાર થયા છીએ, ત્યારે શ્રમણુ સંસ્કૃતિના લોકો એને પેાતાના સમાજને પ્રાણુ સમજીને કેટલીક વાર મજબૂત કરવાની
રહ્યાં
આવા તાત્કમ રાખવા હમ તો આપણે આપણી સ્થિતિ હો સંગિતા અને કંપનીમાત્ર પૂજ
પેાતાના દાષા પ્રત્યે જ કઠોર બનવુ ધટે છે. સ્યાદ્વાદે મને શિખવ્યુ છે કે ખીજાતી સ્થિતિને આપણે બરાબર સમજી શક છે. સ્વાદમાં મને શકતા નથી તે કારણથી પણ અન્યના દેષા પ્રત્યે ક્ષમાભાવ અને સૌમ્યતા ધારશુ. કરવી જોઇએ.
આધાર રાખે છે. વધુ વ્યવસ્થામાં વ્યકિતના જીવન વિકાસ એકાંગી ઢંગથી થાય છે. બ્રહ્મણું, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર-ચાર વર્ણ જાણે કાઇ. એક યંત્રના વિભાગે જેવા છે. યંત્રમાં સંપૂણુતા ભલે હા પણ વિભાગોમાં જીવન એકાંગી જ હૈાય છે. અથવા એમ કહીએ કે એમનું જીવન સ્વતંત્ર હોઈ શકતું જ નથી. આજની માનવતા કહે છે કે વ્યક્તિના જીવનમાં એકાંગિતાના પ્રવેશ સમાજને માટે જોખમકારક છે.
વાર, ૨૫ ગમે તે હા, મારી જેવા જનતરને આપે આ સમારાહમાં ખેલાવ્યે તે માટે હું આપતા કૃતજ્ઞ છુ અને શ્રી વીંછ પ્રત્યે મારી શ્રધ્ધા પ્રગટ કરૂ છુ. મારે જન્મ ને મારા બચપગુના સરકાર હિંદુ સંસ્કૃતિના છે, તેથી હુ જે કે'૪ કહીશ તે મારી હિંદુ દૃષ્ટિથી જ કહીશ.
1
> હિંદુ' શબ્દ આપણા ધમશાસ્ત્રમાં કોઇ ઠેકાણે જોવામાં આવતા નથી. અન્ય લકાએ આપણા દેશ, આપણી સંસ્કૃતિ અને માપણા સમાજને માટે ‘ હિં’દુ ' શબ્દ યેાજ્યેા છે. સિંધુ નદીના કીનારે જે સંસ્કૃતિ સંગતિ થઈ અને ફેલાઇ ગઇ તે સંસ્કૃતિ હિંદુ સ’સ્કૃતિ છે.
સંસ્કૃતિ ના અથ છે જીવનદૃષ્ટિ અને જીવનવ્યવસ્થા. આ હિંદુ સંસ્કૃતિમાં ‘તત, અને ધમ, અનેક સંપ્રદાય, અનેક સાધનાઓ, પંથ અને ફીરકાને સમાવેશ છે. તે દરેકની
દર સુક્ષ્મ અને મોલિક ભેદ જરૂર છે, પરંતુ જેવી રીતે એક જ ' કુટુંબના લકાની મુખાકૃતિઓમાં આનુવશિક સામ્ય જોવામાં આવે છે તેવી રીતે હિંદુ સંસ્કૃતિના સર્વ સંપદાયામાં એકજાતીયતા પ્રાપ્ત થાય છે. એ સતા સ્વભાવ એક જેવા છે. એની સમાજવ્યવસ્થા ભગભગ એક જેવી છે. ગુણદોષ પણ એક જેવા માલુમ પડે છે. આ બધુ ધ્યાનમાં લઈને હિંદુ શબ્દની વ્યાખ્યા કરવી જોઇએ. નિરૂક્તિના આધારે આપણે કહી શકીએ કે
‘સિયા સૂચતે વિત્ત વયનો હિન્દુરોરિતઃ ।' ડિસાના ખ્યાલથી જેમનું ચિત્ત દુ:ખી થાય છે, ઉદ્વેગ પામે છે, એ હિન્દુ છે. હૃદુતા, સ્વભાવ જ ભૂતાનુÄ ભગતે' એ પ્રકારના છે. સવે પ્રાણીએ સ્વભાવથી જ ખીજાતે કોઠું કરીને જીવતા હોય છે. ધર્મ કહે છે કે ડ્રો કરવા ખરાબ છે.
શ્રમસ ંસ્કૃતિએ વર્ચુ વ્યવસ્થાના સ્વીકાર પણ્ ન કર્યો તેમ જ તેને વિરાધ પશુ ન કર્યાં, તેની માત્ર ઉપેક્ષા જ કરી. વૈદિક પરમ્પરાના વિકાસમાં જ્યારે ક્રિયાકાંડ ચેતનહીન થઈ ગયા ત્યારે સતાને પ્રાદુર્ભાવ થયે. તે એ પણ વણુ તથા જાતિને પ્રતિષ્ટિત બનાવ્યા અને એટલું તે સ્પષ્ટતાથી જાહેર કર્યું" કે માનવવિકાસને માટે વર્ષા' તથા જાતિ પેવક નહિ કિ ંતુ ખાધક છે. શ્રમણુસંસ્કૃતિનું’ જ આ પરિણામ હતું. આ ઉપરથી એ સ્પષ્ટ છે. કે શ્રમÊસંસ્કૃતિ તથા બ્રાહ્મજી સંસ્કૃતિ અને પ્રવાòા સમાંતર વહેતા આવ્યા છે. બન્ને વચ્ચે સારા તેમ જ રા તત્ત્વાની લેવડ
દેવડ ચાલતી આવી છે.
હવે આપણે એ બન્ને વચ્ચે સમાનભાવથી નિકાસ પામી રહેલી એક બીજી સૌંસ્થાના વિચાર કરીએ. એ છે. મંદિરની સંસ્થા. મૂળ વૈદિક સંસ્કૃતિમાં કદાચ મૂર્તિ'પૂજા નહેતી, મદરે તે હતાં જ નાંદું. યજ્ઞસંસ્થા જ માત્ર એ સંસ્કૃતિનું પ્રધાન બાહ્ય સ્વરૂપ હતુ. સ'ભવ છે કે મૂર્તિ'પૂજા તથા મદિરની સસ્થા આ દેશમાં બહારથી જ અાવી હાય. બૌદ્ધ વિદ્વાન ધર્મનન્દ કાસમ્મીનુ કહેવુ હતુ કે મૂર્તિપૂજા આપણે ત્યાં કદાચ અરબસ્તાનથી ખાવી ઢાય. મારે એવા ખ્યાલ છે કે કદાચ ગ્રીક અને રામન લેાકાતુ અનુકરણુ કરીતે આપણે અહિં મૃતિ પુજા તથા મદિના વિસ્તાર કર્યાં છે. સ્મૃતિ' તથા મંદિરને સ્વીકાર કદાચ શ્રમસ’સ્કૃતિમાં પહેલા થયે અને ત્યાર બાદ વૈદિક લેકાએ તેની પાસેથી ગ્રહણ કર્યો. મા ખાંબતમાં નિશ્ચિત રૂપથી આપણે કશું પણ કહી શકીએ તેમ નથી.