SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૫૧ પ્રશુદ્ધ જૈન ધનવ્યયની 'સુધારક અને વિચારકાના અવિરત પરિશ્રમ છતાં, કું ભકર્ણ ની નિદ્રામાં પડેલ સમાજને જગાડવાનુ કેટલીયવાર કપરૂ થઇ પડે છે, ત્યારે કાળબળ કેટલી ઝડપથી પરિવતનને માર્ગ મોકળા કરી આપે છે, તેનું સહજ ઉદાહરણ, શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સની ફેબ્રુઆરી માસની પત્રિકા પૂરૂ પાડે છે. જૈન યુવક સંધના કાયકરે અને જૈન સમાજના વિચારકાએ, જે સુધારણા માટે—દાનની દિશા બદલવા માટે છેલ્લાં પચીસ વર્ષ'થી આગ્રહ કરેલા, વિનતિ કરેલી, શાસ્ત્રનાં સમય'ના ટાંકેલા, એ બધુ જાણેકે બહેરા કાન પર ટકારા જેવુ' હતું, એ વિનતિ અને આગ્રહા સામે ત્યારે “કહેનારને નાસ્તિક અને અભવી વિશેષાથી નવાજવામાં આવતા. આજે એ જ નાસ્તિક” શબ્દ વાપરનારા, જોકે જૂના છતાં તેમને મન નવા એવા આગ્રહ કરી કહે છે. ધનના વ્યક્ત કરવાની દિશા બદલે. '. એ ધણુ' માડુ હોવા છતાંય સુધારક મને વૃત્તિવાળાંઓને આન ઉપજાવે તેવી હકીકત છે. પ્રસ્તુત લેખમાંની બે જ કંડિકા જોઇએઃ— “શાંતિસ્નાત્ર ની વાત વિચારીએ, એમાં વપરાતુ મોટા ભાગનુ બનતા. વરધેડાના આડંબર, પ્રભુ સન્મુખ ધરવામાં આવતાં મૂળ કળાદિકના ઢગલા, અને પૂજારી કે ગધૈયાના લાભમાં ખરચાય છે. એકાદ પ્રભાવના અને તે પણ સામાન્ય પ્રકારની માદ કરીએ તા જંતાના લાભમાં કઈ જ હૈાતું નથી. રાજ ભણુાવવાની પૂજામાં નથી હૈાતી સારી હાજરી, અને જેએ અવકાશ મેળવી હાજર હેાય છે તેઓને મેરા ભાગ એ પૂજાઓના રહસ્યથી અજ્ઞાન હુય છે, એક કાળે એ ચલાવી લેવુ* તે ભલે ઉચિત મનાયું હાય, પણ આજના વિજ્ઞાનયુગમાં એ નથી તે આપણી પ્રગતિ સૂચવતુ કે નથી તે આત્મશ્રેયરૂપ નીવડતું; કેમકે જ્ઞાની ભગવ’તે એ પેાતે જ સમજ વગરની કરણીને મહત્ત્વ આપ્યુ નથી. ચાલુ સમયે હરકાઇ વ્યકિતને ધમ માગે' દ્રવ્ય ખરચવાની ઇચ્છા થાય તે એણે અર્પી રકમનું બજેટ સ્વધર્મી ખાવાના લાભાથે' પ્રથમ નક્કી કરવુ' ઘટે; ભાકીની અધધ રકમમાંથી વિધિવિધાન અ ંગે જરૂરી ખરચ્ય કરાય. કદાચ..રેશમી કપડું ન મળતું ય તે સુતરાઉથી ચલાવાય. 'મે તેરી બાદલાને સ્થાને રૂપેરી ચાલે એક જાતનાં ફળ સત્તાવીશ ડાય તે ખીજા ઓછાવત્તાં ચાલે મતે વહેડામાં એક “અમને કોમ પ ને પૂ જો સંસ્થાએ જીવવું હોય તા કઇંક કરી બતાવવુ જોઇએ. એટલે અને આવેશનમાં મત માં પણ તેનો પ ખેંચી શકે તેવા એક ઠરાવ પસાર કર્યાં અને તે મધ્યમ વગ તે રાહત આપવા માટે એક ક્રૂડ શરૂ કરવાનો. કાન્ફ્રન્સના તે ઠરાવના અધિવેશનનો કાયક તો ખમતીધર અને ખાજો ઉપાડી શકે તેવા હતા. એટલે સમાજને પણું લાગ્યું કે એ દિશામાં નહિં ઢાય, હેશે તેમને પેટને ખાડા પુરતા ના ડેય, વધારામાં એ બધામાં ઉચ્ચ સકાર અને જૈનધમ ના ઉમદા તત્ત્વની પિછાન નહિ હાય તે, આ યુગમાં નહિ તેા સાચી પ્રભાવના થાય, નહિ તા પૂર્વજોના કિમતી વારસે સાચવી શકાય, અને હરગીજ જે ધમ' વિષધમ ની લાયકાત ધરાવે છે તે માત્ર મૂડીભર માનવે ના ખતી જશે, ક્રિયાના વિધ..નથી, ખરચનારને રાકવાની જરૂર નથી પણ ખરચની મોટી રમ, વધુ નહિ તે અર્ધી રકમ, સ્વધર્માં એવા શ્રાવક-શ્રાવિકાના હાથમાં જાય તેમ કરવાની જરૂર છે.” ઇસ કાય થશે, કોન્ફરન્સનો કાય કર્તાઓએ મધ્યમ વર્ગને રાહત આપવા માટે શરૂ કરેલા આ ક્રૂડને સમૃદ્ધ કરવા યત્ન કરી જોયા; પણ પાતાના પગ ઉપર ધાડા મારી શકે તેવા કાન્સના આ કાર્ય કર્તાએ પોતાના કાળા આપવામાં જરૂરી ઉદારતા દાખવી ન શકયા એટલે એ ફાળામાં અમી ન આવી. ન હજુ આ કળાની વાત સિદ્ધ નથી થઈ ત્યાં આવતા માર્ચ માસમાં આ કાન્ફરન્સનું અધિવેશન સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં મળે છે. તેના પ્રમુખ તરીકે"શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ શેઠની વરણી થઈ છે. તેઓએ થાડા મહિના ઉપર જામનગર ખાતે કન્સેન્સની સ્થાયી સમિતિ સમક્ષ જે ભાષણું કરેલુ તેની અને મુંબઇમાં ઉપધાનતેર્ષના કાય માં સહાયભૂત થયેલા કાય કરે ને અભિનંદન આપવા માટે જે સ્નેહસ મેલન ચાાયેલું તેના પ્રમુખસ્થાનેથી વ્યકત કરેલા વિચારાની કાંન્ફરન્સના સ્થાયી કાર્યકતાઓ પર ઠીકઠીક અસર થઇ જણાય છે, કારણકે પ્રસ્તુત લેખમાં તેમના એ વિચારા પર વિવેચન જ. છે એમ કહી શકાય. એ દૃષ્ટિએ અત્યાર સુધી રૂઢ વલણુમાં સપડાયેલ કારન્સ આ વર્ષે સમાજને કઈંક અંશે નધીન વિચારસરણી આપવા શકિતમાન થશે, એવી આ લેખ વાંચ્યા પછી પ્રતીતિ શાપ છે. * સ *** જેનું શ્વેતામ્બર કાન્સના ઇતિહાસથી પરિચિત. સૌ કોઈ જાણે છે કે, એ કેટલી નિષ્ક્રિય જૈન સસ્થા છે. ક્રાય નહિ, પણ હરવા એ તેની વિશિષ્ટતા છે. છેલ્લાં પાંચ વર્ષ'થી તેની કાય વાહી મ દ જ નહિ પ્રાયઃ જડ થઈ ગઈ છે, એટલું જ નહિ, ગવામાં શબ્દની ભભક છાંટવા છતાં તેનામાં ચૈતન્ય આવતું નથી. ૧૭૭ શ્રી કાન્તિલાલે તેમના વ્યકતવ્યમાં જૈન સમાજ ત્રં ભાળતા તરકે સક્ષ દોરેલું ૧ હવે દિનના ચીલે બલ્લેર. મુનિભઠ્ઠા રાજ તેમનાં 'ઉપદેશમાના અડધો સમય શ્રાવકશ્રાવિકા ક્ષેત્રમાં શ્રીમા અને શ્રાળુએ નાણાં આપે તેવા ઉપદેશ આપે અને છે, વ્યવહારિક “અને નામક ઉત્સવામાં સાદ ઇ અને ખપપૂરતુ ખચ કરા ફ્રી સમયભામા આર મુદ્દાને વળગી પત્રિકાના આ લેખમાં તેની વિશેષ છસાવટ કરવામાં આવી છે. એ લેખમાંના કેટલાક મુદ્દાઓ સાથે દિશા ફેરવા’ આપણે. સંમત ન થઈએ તેપણ એક વાત તેના પરથી જણાય છે કે, નવીન વિચારસરણીથી આ કાર્યકર્તાએ ધીમે ધીમે ર'ગાતા જાય છે. ગુજરાતભરમાં તાજેતરમાં · ઉપધાનતપ પાછળ શ્રદ્ધાળુમાં ઘેલા બન્યા હતા. એ ઘેનછાએ, હૃદ પણ એળ’ગી હતી. મુાઇએ તેની પાછળ લાખો રૂપિયાનું ગિરથક અને જૈનેતરામાં હાંસી કરવે તેવુ' ખ' કર્યું'. આ ખ' પછી પરિણામ એ ઉપધાન તપ પાછળ પરિશ્રમ લેનાર, કાન્સના કાય કર્તાઓમાંના એક એ વિધિને અંતે આ લેખમાં આ પ્રમાણે ઉદ્ગાર કાઢે છે “ “ ઉપજાનતપ જેવા અણુમૂલા વિધાનની વાત કરીએ તા આજે, તંપકરણીના દિવસે ખાદ કરીએ તે જે ધન ખરચાય જે પરિશ્રમ લેવાય છે અને વિદ્વાન મુનિરાજો ગળુ ખેંચી જે નાન પીરસે છે તે કેટલા પ્રમાણમાં અમલી બનતું દૃષ્ટિગચર થાય એ મહિના સુધી સંંસારથી અલિપ્ત જીવન ગાળ્યા છતાં, ન તા એ પવિત્ર ક્રિયા પાછળનું રહસ્ય સમજાય, ન તે જ્ઞાનવૃદ્ધિ થાય, અને ન તેા એ’ પછીના જીવનમાં એ અ ંગે કે પરિવર્તન થયેલું જોવામાં આવે તે ભગવતના આગમમાં કેશું છે તેમ આપણે ચિંતામણિ રાતની સાચી પિછાન નથી કરી શકયા એમ માનવું જ પડે.' માપણા તપ તેા અંતરના વીય' પર અવલખે છે. મિષ્ટ ન હત્ય તાજ ખીજે દિને તપ થાય એમ નથી જસાત્ત્વિક ભોજન ભલે 'નિમિત્ત સાધન ગણાય, બકી તે ખરૂ બળ આંતરિક ઉલ્લાસમાં છે. જૈનેતરે તપની કિંમત સમજે, અને તપસ્વીના બહુમાન કરે તેવી રીતે આપણા વરપાડા નીકળે છે ખરા ? એ પાછળ જેટલી રકમ ખરચાય છે તેને જો દેશકાળનાં સાધનામાં વાપરીએ તે જનત્રમ'ની પ્રભાવા વિષમનાં વિસ્તરે. માટરાની લળી કતારથી કદાચ ધનિકતાનું પ્રદર્શન સંતુ અનુમાન કર
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy