________________
- પ્રણવ જન
તા ૧૫-૩-૫૧
નિમા-ભારે અમારા મનતા સતત વધી એવી
ભગવાન પાસે જ દીક્ષા અંગીકાર કરી અને સમયાન્તરે કેવળજ્ઞાન બાબતે સમજી લીધી તે આપણે ફરીથી સંક્ષેપમાં તપાસી પ્રાપ્ત કર્યું. આમ ગિરનાર સાથે તેમનાથ અને રાજુલ ઉભયની લઈએ” એમ કહીને આગળ ચચૅલી બધી બાબતને સંક્ષિપ્ત આત્મસાધના જોડાયેલી હોઇને જેનોને મન આ તીર્થનું અસાધા- સાર કહેતા જાય છે અને જિજ્ઞાસુ વાંચકને આગળની ભૂમિકામાં રણુ મહત્વ છે.
પગલાં મંડાવતાં જાય છે. “લાઈક ડીવાઈન’ વાંચવી એટલે કે ગિરનારનાં જૈન મંદિરમાં મુખ્ય મંદિર ભગવાન નેમનાથનું સદ્દગુરુ સાથે અનન્તાનુગામી પ્રવાસ ખેડવે. લાઈફ ડીવાઈન : છે. આ વિશાળ મંદિર આસપાસ મોટો ચોક છે અને ચારે બાજુએ , વાંચવી અને ગિરનારમાં વસવું એ બન્ને એક મેકના ભારે પૂરક દેરીઓની હાર છે. આમાંની એક દેરીમાં ભેાંયરું છે અને લાગતાં. જાણે કે એક અન્યનું પ્રતીક જ ન હેય-લાઈફ ડીવાઇન ' ત્યાં “અમીઝરા પાર્શ્વથાન’ની એક ભવ્ય મૂર્તિ છે. શિલ્પકળાને આ એટલે તાત્વિક ગ્રંથ સાહિત્યમાં જાણે કે ગિરનાર અને તીર્થાધિરાજ એક સુંદર નમુનો છે; આ પ્રતિમાનું વિધાન-સર્વ અંગ ઉપાંગોનું ગિરનાર એટલે લાઈફ ડીવાઈન-પવિત્રતાનું જ મૂર્ત સ્વરૂપ-આવા નિમણુ–ભારે સપ્રમાણ સુધટિત છે અને મુખમુદ્રા તે એટલી સંવેદનપૂર્વક આ મહાન ગ્રંથનું અહિં બેઠાં બેઠાં પરિશીલન કયુ" બધી રમ્ય છે કે તેમાંથી પ્રસન્નતા સતત ટપકી રહી હોય એમ અને જીવનની ધન્યતા અનુભવી.' જ આપણને લાગે છે. ગુફામાં કઈ અદ્ભુત યેગી બેઠે હેય એવી
ગિરનાર આ હું પહેલી વખત આવ્યો નહોતો. પહેલાં જ્યારે પ્રશમરસનિમગ્ન આ પ્રતિમા છે. આ મૂર્તિ સમક્ષ હું જ્યારે
જ્યારે આવે ત્યારે જૈન ધર્મશાળામાં રહેલો અને એક રાત્રથી જ્યારે મિરનાર ગયે છું ત્યારે ત્યારે મેં કેટલેયે સમય ગાળે છે
વધારે સમય કદી પસાર કરેલો નહિ.. આ વખતે તે આવી અને તે પણ મન હજુ ધરાયું નથી. આ તે જૈન મંદિરોની
સુન્દર સ્થાનમાં એક સાથે આઠ દિવસ રહેવાનું બન્યું. અને વાત કરી. પણ ગિરનારની ટોચ ઉપર દૂર દૂરથી દેખાતા અંબાજીના
ગિરનારની અનેક બાજુઓને નિકટ પરિચય થયે. ગિરનારને અનેક મંદિરનું શિલ્પવિધાન પણ એટલું જ ભવ્ય અને આકર્ષક છે.
વાર જેવા છતાં તે સદા નિત્યનૂતન હોય, અને તે વિષેનું આક* બીજા પણ કેટલાયે છુટા છવાયાં વૈષ્ણવ તેમ જ શિવ મંદિર છે.
પંણ જરા પણ ધટતું ન હોય એવો અનુભવ થતો રહ્યો છે. ગિરઆ ગિરનાર ઉપર જંન કરતાં જૈનેતર ઘણી મેટી સંખ્યામાં
નાર એક મહાકાવ્ય છે અને તેની મહત્તા તેના સ્થૂળ દર્શન કરતાં યાત્રાર્થે આવે છે. અહ' તરેહતરેહના છે કે જોવા મળે છે.
પણ તેની સાથે જોડાયેલા અનેક ધાર્મિક સંવેદને તેમ જ વિચારવિધાર્થીઓનાં ટોળે ટેળાં ગિરનાર ઉપર જ ત્યાં ભટકતાં દષ્ટિગોચર
સંસ્કારેને અંગે ઘણી વધારે છે. ગિરનાર એક તપે ભૂમિ છે થાય છે. તળપદા કે, ખેડુતે, મજુર, મદ્રાસીએ, પંજાબીએ, , અને આત્મસાધનાનાં કેન્દ્ર તરીકે તેની જગતભરમાં મેટી સાધુઓ, સંન્યાસીઓ, તરેહતરેહના વેશ અને જાત જાતનાં આભૂષ
ખ્યાતિ છે. બાવા જોગી જતિની . અનેક કથાઓ ગિરનાર સાથે ણોથી શોભતાં નરનારીઓ આપણી નજરે ચઢે છે. ગિરનાર સમગ્ર
સંકળાયેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ઐતિહાસિક પરિવર્તન '' હિંદુસમાજનું એક મેટું તીર્થધામ છે. વળી ગીરનાર સામે
નેનો ગિરનાર સાક્ષી છે. કાળજુના જોગી માફક ઉતુંગકાય ' ' દાતારને ઉચે ડુંગર છે. ત્યાં એક એલીયા પીરની કબર છે અને ગિરનારે અનેક ઐતિહાસિક ધટનાઓ, રાજ્યવંશના આરેહ 'મુસલમાનો માટે એ પણ એક મોટું યાત્રાનું સ્થળ છે. નવાબના અવરોહ, અને રાજકીય, સામાજિક તેમ જ ધાર્મિક વિશ્વ વખતમાં એ સ્થળની રોણુક જુદી હતી, નવાબીના અસ્ત સાથે એ નિહાળ્યા છે. કંઇ કંઇ સામાજિક, ધાર્મિક, પૌરાણિક કથાઓ સ્થળની રોનક ઘટવા માંડી છે. એમ છતાં પણ મુસલમાનોનું તે ગિરનાર સાથે સંકળાયેલી છે. સ્થળ વિષેનું આકર્ષણ તે કાયમ રહેવાનું જે છે. ' '
ગિરનાર ઉપરથી, સ્વચ્છ આકાશ હોય તે, પ્રાત:કાળે કે ગિરનાર ઉપર રહેવાનું બન્યું એ દરમિયાન શ્રી. અરવિન્દના Life Divine નું વાંચન ચાલતું હતું. સ્થળ અને વાતાવરણ
સાયંકાળે દૂર દૂર લહેરાતા મહાસાગરનાં દર્શન થાય છે અને
સૌરાષ્ટ્ર બાજુના સાગરપિટ ઉપર વિચરતા નાવિકે ગિરનારને ભાવગ્રંથવિષયને સર્વ પ્રકારે અનુરૂપ હોઇને આ અતિ કઠણ લેખાતે ગ્રંથ મારા માટે સંગ્રાહ્ય બન્યું હતું. વાંચતાં વાંચતાં અવારનવાર
પૂર્વક વજન કરતા હોય છે. સૌરાષ્ટ્રના આકાશપટ ઉપર વિચરતાં એવું લખાણુ આવે કે જેનો ભાવાર્થ તુરત બુદ્ધ માં ન ઉતરે.
વિમાનવાસીઓ ગિરનારને વિસ્મયપૂર્વક નિહાળે છે અને તેનાં પવિત્ર આમ બને એટલે ચોપડી બંધ કરૂં અને ચેતરફના વિસ્તીર્ણ
- દર્શનથી આનંદમુગ્ધ બને છે. બે એક વર્ષ પહેલાં જ્યારે સૌરાષ્ટ્રનાં
રાજ્યનું વિસર્જન થયેલું અને જામનગર ખાતે આખા સૌરાષ્ટ્રને એક પ્રદેશ ઉપર, ભૂરા આકાશ તરફ, દૂરગામી ક્ષિતિજ પ્રતિ બેડ જ નજર ફેરવવા માંડું અને થોડી વારમાં કઠણ લાગતા લખાણને
હકુમત તળે લાવતી સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના કરવામાં આવી ભાવાર્થ મનમાં ખુલી જાય અને વાંચન પાછું આગળ ચાલે. આ
ત્યારે એક મિત્ર સાથે નાના સરખા એરોપ્લેનમાં જામનગર જવાનું પુસ્તકમાં અનેક અગમનિગમની વાત આવે છે. આ પર્વતનું
બનેલું અને ત્યાંથી સાંજના સમયે મુંબઈ તરફ પાછા ફરતાં આથભવ્ય દર્શન પણ આપણને ઉંડા વિચાર અને ચિન્તન તરફ વાળે
મતા સૂર્યને લીધે તે જોજજવલ બનેલા પશ્ચિમ આકાશના પંટ
ઉપર ઉપસી આવતા શ્યામસુન્દર ગિરનારનું છાયાચિત્ર લગભગ છે. પુસ્તકની ઈંચ ગિરનારના દર્શનમાંથી ઉકલે છે; ગિરનારની
૧૦૦૦૦ ફીટ ઉંચાઈએથી જોયેલું. એ વખતે જોયેલું દિગન્તવ્યાપી વિરાટ રચના અને અપૂર્વ ભવ્યતાનો ઉકેલ આ પુસ્તકમાંથી સુઝી આવે છે.
દૃષ્ય અને શેષશાયી ભગવાનવિષ્ણુસમાને શોભતા ભગવતી ,' - " Life Divine માં પ્રતિપાદ્ય વિષયેનું અનેકવાર પુનરા
વસુંધરાના ખેાળામાં પિઢેલા તીર્થ મહે દય ગિરનારનું છાયાચિત્ર
આજે પણ ચિત્તમાં એટલું જ સુકિત છે અને તેનું સ્મરણ વર્તન આવ્યા કરે છે. તે વાંચતાં આપણને એમ જ લાગે છે કે , કઈ એક મહાન ગુરૂ તત્વવેત્તા જીવ, જગત અને ઈશ્વરને લગતા
આજે પણ રોમાંચ પેદા કરે છે, ગૂઢ પ્રશ્નોની આપણી સાથે ચર્ચા કરે છે, એક પછી એક નવાં આમ દૂરથી તેમ જ નજીકથી જેનું દર્શન આટલું બધું નવાં તાવિક રહસ્ય આપણી સામે પ્રગટ કરે છે, અઘરી બાબતે અલ્હાદક અને પ્રેરણુદાયી છે તેવા ગિરનાર ઉપર અમે આઠ ફરી ફરીને સમજાવે છે, અને કોઈ પણ નવા વિષયનું નિરૂપણ દિવસ રહ્યા અને જાણે કે કોઈ સ્વપ્નસૃષ્ટિમાંથી પુન: જાગૃત
શરૂ કરતાં પહેલાં અત્યાર સુધી શું શું કહ્યું તેનું વારે વારે આ જગતમાં પ્રવેશ કરતા હોઈએ એવી રીતે ભારે હૈયે અમે ગિરનાર : પુનરાવર્તન કરતા જાય છે. ગુરૂ સમજાવતા થાકતા નથી ઉપરથી ઉતરીને ભૂતળ ઉપર નીચે આવ્યા અને વ્યવસાયવ્યાકુળ
અને શિષ્ય સાંભળતાં ક ટાળતા નથી. “ આપણે આટલે સુધી જુનાગઢ શહેરમાં પુનઃ પ્રવેશ કર્યો. , આવ્યા. હવે આગળ આવીએ એ પહેલાં આપણે કઈ કઈ સમાપ્ત, આ
પરમાનંદ