SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : ર મકર :૨૨ શ્રી મુંબઇ જૈન યુગક સ ંધનું પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તત્રી! મણિલાલ માકમચ ંદ શાહુ મુંબઈ : ૧૫ માર્ચ-૧૯પ૧ ગુરૂવાર ઉંચા ગઢ ગિરનાર વાદળથી વાતેા કરે!' અન મળે છે. ખારોનું તેને ( ગતાંકથી ચાલુ) આવા જ એક બીજો અનુભવ ચેથી ટુકથી પાંચમી ટુક તરફ જતાં થયા. પાંચમી ટુ કે પદ્માંચવા માટે ચોથી ટુકથી ઠીક પ્રમાણમાં નીચે ઉતરવુ પડે છે. આ ઉતરાણુપુરૂરૂં થાય એટલે ખાજીએ જરા નીચાણમાં એક આશ્રમ જેવું મકાન જોવામાં આવ્યું. કુતુહલથી પ્રેરાયલા અમે ત્યાં ગયાં. ત્યાં એક દાઢીવાળા • પ્રભાવશાળી સ્વામી ખેઠા હતા. તેમને અમે નમસ્કાર કર્યાં. તેમણે અમને ભાવભર્યાં શબ્દો વડે આવકાર્યા. તે પજાખી હતા. બહુ સુન્દર હિંદી ખેલતા હતા. તેમણે અમારે જળપાન વડે સત્કાર કર્યાં અને જણાયુ` કે “ અમે જીવનનું સાયક સેવામાં જ માતીએ છીએ અને તે હેતુથી અહિં અમે સદાવ્રત ચલાવીએ છીએ. અહિં જે કઇ આવે તેને પીવાને પાણી મળે છે; . ખાવાંને છે. ગરીબ પસાદારને અમારે મન કાંઇ ભેદ નથી. થાકયાપાયા યાત્રીઓ અહિં આવે છે અને અમારી પાસે જે કાંઇ ઢાય તે કરીએ છીએ. ઉપર (પાંચમી ટુંક ઉપર) દત્તાત્રયના પગલાં છે ત્યાં અહિં એક સાધુ બેસે છે અને યાત્રાળુઓ જે કાંઇ કરે તે અહિં લઇ આવે છે. વળી આવતા જતા માણસે માંથી પણ જેની શક્તિ ડ્રાય અને જેના દિલમાં ભગવાન વસે તે કાઇને કાંઇ આપી જાય છે. તે ઉપર આ સદાવ્રત ચાલે છે. આમાં અમને કાઇ દિવસ તેટા પડતા નથી અને અમારાં અન્ન ભડારને હિં તળીયું દેખાતુ નથી. ક્રાઇ દિવસ એક સાથે ૧૦૦ માણુસેને જમાડવા હાય તા પશુ અમને મુંઝવણુ. થતી નથી. અહિં કામક્રાજ સાધુ કરે છે અને રસાઇ પણ સાધુએ જ કરે છે. અમે ટીલા ટપકાંમાં માનતા નથી; ભાંગતમાકુનુ અમને કાઇ વ્યસન નથી. નાગા રહેવું, ભસ્મ લગાડવી એ બધાંનુ અમારે મન કા મહત્વ નથી. લોકોની સેવા કરવી અને ઇશ્વરનું ચિન્તન કરવું એ જ અમારે મન પરમ ક્રમ છે. અમે પથ્થરને પૂજવા કરતાં જીવન્ત માનવીમાં રહેલ શ્વરને પૂજવામાં વધુ માનીએ છીએ, અમારૂં જીવન તે નદીમાં તરતા સુકા પાન જેવુ છે. કયારે અિ તે કયારેક ત્યાં એવી અમારા જીવનની ગતિ છે. અમારી સલામતી શ્વરના હાથમાં છે અને તે અમને સ ંભાળે છે. કાઇ સુયેાગથી તમે અહિં આવી ચઢયા છે. તે અમારી લુખી સુકી ભાખરી જમીને જ જાઓ. ઉતાવળ ન હેાય તે અહિં ખપેરના સુખેથી ખારામ કા. અને સાંજ સુધી રાકા ાએ ઈત્યાદિ. એક વયેવૃદ્ધ સન્યાસીને આવી લોકસેવાની વાત કરતાં સાંભળીને હું ચકિત થય ગયે, તેમના વિશેષ પરિચયના મને લાભ થયે એટલે તેમનુ આમ ત્રણ કશી પણ આનાકાની વગર સ્વીકારી લીધું. પાંચમી ટુ કે વાતુ હજુ ખાકી હતુ એટલે અમારા માટે રસાઇ થાય એ દરમિયાન અમે પાંચમી જવા ઉપડયા. એ અદ્ભુત શિખર ઉપર દોઢ ખે-કલાક કેમ પસાર થયા તેની ખખ્ખર સરખી ન પડી. એ દત્તાત્રયની ટેકરી ઉપર એક ઈંટ છે. ન. બી. ૪ર૬૬. ગાષિ કે લવાજ ન રૂપિયા ૪ જે આવે તે વગાડે છે અને તેના રણુંકારથી ચારે દિશાઓ ગાજી ઉઠે છે. અઢિથી ઉડવાનુ મન થતુ' ન હેતુ એમ છતાં આખરે મનને મનાવીને દૈત્યાંથી અમે યા . અને સ્વામીજી પાસે આવ્યા. અમારૂ' તેમણે ખુશ્ન ભાવભયુ આતિથ્ય કયુ કલાક દેઢ કલાક આરામ કર્યાં. સ્વામીજી સાથે કેટલેક સમય વાર્તાલાપમાં ગાળ્યે, સ્વામીજીના પૂર્વજીવન વિષે કાંòક જાણવાની મે ઇચ્છા દર્શાવી. તેમણે પોતાની જીવનકથા કહી સંભળાવી. તે પણ એક વખત ગૃહસ્થાશ્રમી હતા. અહમદનગર બાજુ ટેકસીડ્રાઇવનુ કામ કરતા હતા. નાનપણથી - શ્વરભકિત તરક તેમનું મન વળેલુ હતુ; પત્ની ગુજરી ગ; સૌંસાર વિષે વૈરાગ્ય આવ્યો,. માબાપ જીવતા હતા. તેઓ ક્રમ રજા આપે? સતાનમાં એક પુત્રી હતી તેને પરણાવી દીધી હતી. આખરે એક દિવસ વહેલી સવારે તેમણે છુપી રીતે 'ગૃહત્યાગ કર્યાં. સન્યાસ લીધા. હરદ્વારના ગંગાકિનારે ૩૦ વર્ષ ગાળ્યા. ત્રીશ વર્ષે સગા સબંધીઓને તેમના પત્તો લાગ્યા અને પેતા તરફ્ ખે ચવાના તે દિશાએથી પ્રયત્ન શરૂ થયા. આ ઉપાધિથી મુક્ત રહેવા માટે હરદ્વાર તેઓ છેાડીને કેટલાક સમય ત્ર્યંબક રહ્યા. ત્રણેક વર્ષથી અહિં આવીને રહ્યા છે. તેમની વાણીમાં ઉડ્ડા. સમભાવ અને નીતરતી પ્રસન્નતા હતી. તેમના પરિચયથી અમે કૃતકૃત્યતા અનુભવી. સાંજ પડવા આવી એટલે તેમની અમે રજા માંગી અને ક્રર્તા કરતાં સૂર્ય' જ્યારે પશ્ચિમના ક્ષિતિજની પેલેપાર અલાપ થઇ રહ્યો હતા તેવા સમયે અમે અમારા નિવાસસ્થાને પડેોંચી ગયા. ગિરનારની વિશેષતા એ છે કે એ સવ ધર્મનું તીથ સ્થાન છે, જેને પહેલી ટુંક કહે છે ત્યાં કેટલાંક ભગ્ય જૈનમ'દિશ છે. આ દરેક મ ંદિરની રચના ભિન્ન ભિન્ન પ્રકારની હાઇને પ્રત્યેક માઁદિર વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવે છે. આ જનતીયના મુખ્ય અધિષ્ઠાતા દેવ જમાના ૨૨ મા તીથ કર ભગવાન તેમનાય છે. તેમનાથ રાજપુત્ર હતા. જૈન કથાનક પ્રમાણે શ્રી કૃષ્ણુતા પિતા વસુદેવના ભાઇ સમુદ્રવિજયના તેમનાયસ્વામી પુત્ર થાય. યાગ્ય ઉમ્મરે તેમના ઉગ્રેસન રાજાની પુત્રી સાથે વિવાહ થયા અને તેમના લગ્નની જાન કાઢવામાં આવી. તેમનાથના રથ શ્વશુરગૃહે પહોંચ્યા ત્યાં પશુઓના કાળાહળ અને પાશ્ચાર સાંભળ્યેા. રથના સારથિને પૂછતાં તેમનાથને માલુમ પડયુ કે લગ્નનાં ખીજા દિવસે થનાર વરેાંઠી અથવા તે હરખજમણુ માટે કતલ કરવાને એકઠા કરવામાં આવેલા પશુઓને આ કાળાહળ હતા. આ જાણીને તેમને ભારે આદત થયા રથ પાધ્યે વળાવ્યો, અને સીધા . ગિરનાર આવ્યા અને સંસારના ત્યાગ કર્યાં અને પંચમુષ્ટિ લેચ કરીને દીક્ષા અંગી એક કાર કરી ગિરનારમાં જ રહીને આત્મસાધના કરી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. જેનાં લગ્ન તેમનાથસ્વામી સાથે થવાના હતા તે સતી રાજુલ પણ ભગવાનની પાછળ જ ચાલી નીકળી અને તેણે પણ
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy