SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૫૧ નામે ઓળખાવી તેને વૈદિક ધમ માંથી ઉત્પન્ન થયેલા બતાવે છે. એટલે જૈન ગમ' શ્રી રતિલાલના હિંસામે વૈદિક ધમ માંથી ઉત્પન્ન થયા છે. જુઓ તે લખે છે કે— “ આય' ધમ' બ્રાહ્મણ અને શ્રમણ એવા બે સંસ્કૃતિ પ્રવાડામાં દ્વારા વર્ષથી વહેતે આવ્યો છે. વેદ ધર્મો બ્રાહ્મણ ધમ કહેવાય છે અને જૈન તથા બૌધ્ધ શ્રમણ ધમ કહેવાય છે. પ'ચિંતનું માનવું છે કે બ્રાહ્મણુ ધમ'ના પાયા વૈદિક ધ' છે. તે શ્રમણ ધમ' એ વૈદક ધમ'ની પૂર્તિ' યા એમાંથી સુધારા રૂપે પ્રગટી આવેલા કાલ છે. ’ આ પ્રમાણે હડદડતું જુઠ્ઠાણુ લખતાં શ્રી રતિલાલનું... હૃદય ડંખી ગયું હશે તેથી થેડાક સુધારા કરવા માટે લખે છે કે— પ્રશુદ્ધ જન “ પ્રાચીનતાના મેહ એ એક પ્રકારનું ગાંડપણ છે...... ખરી રીતે તે ધમની મહત્તા પ્રાચીનતામાં નહિ પણ એની જગકલ્યાણુ કારી સેવા પ્રવૃત્તિમાં છે, '' ધર્માંની મહત્તા એકલી પ્રાચીનતામાં નથી એમ કડ્ડવું ઠીક ગણી શકાય. પણ પ્રાચીનતા એ પશુ મહત્તા જ છે. ખરા ધમ' જ લાં વખત ટકી શકે એટલે કે પ્રાચીન બની શકે, પરંતુ શ્રી શાહ વૈદિક ધર્મ'ના ખાસ પક્ષપાતી છે. તેથી વળી પાછુ' લખે છે કે: “ ઐતિહાસિક દૃષ્ટિએ તે કદાચ ભ્રાહ્મણુ ધમ``પ્રાચીન હાવાનું ગૌરવ લઈ જાય.” k શરૂઆતમાં નિશ્ચિત રીતે જૈન ધર્મને વૈદિક ધર્મ માંથી ઉપજેલે કહ્યો છતાં કાંષ્ટક હૃદયને 'ખ ચાલુ હશે તેથી ક્રીથી લખતાં “ કદાચ ’* શબ્દ ઉમેર્યાં! ઐતિહાસિક સત્ય શું? ઇતિહાસના નામે જૈન ધમ'ને ઉતારી પાડવાની શ્રી રતિલાલની ચળ કેટલી સખ્ત છે તે જુઓ. તે લખે છે કે— “ પ્રતિદ્વાસ તારવવાના કાઇ શુદ્ધ પ્રયત્ન કરે છે તે ભક્તો 'એના પર ચડાઇ લઇ જાય છે. અને પછી મતાગ્રહિતાને કારણે વિવાદે ઉભા થવાથી ન્યાયી નિણૅય અધકારમાં જ રહે છે. ભગવાન ઋષભદેવ માટે પણ આમ જ બન્યુ હાય તે તે અસ’ભવિત નથી લાગતુ. હુંસા અને તપનું ખીજવાનાર એ જ મૂળ પુરૂષ હતા. ન તો એ વૈદિક હતા, ન જૈન. ત્યારે એવા કાઇ ભેદ જ નહેાતે. ભગવાન ઋષભદેવના વખતમાં ખરી રીતે જૈન સિવાય બીજો કાઇ ધમ' નહતા. પશુ એમ ખુલ્લી રીતે ખુલ કરવાનુ જૈતાના હિતશત્રુ શ્રી શાહને પાલવતુ નથી. તેથી શ્રી ઋષભદેવના વખતમાં પણ ડ્રામા હવનાદિ હતા પગ નવી શેાધ કરતાં લખે છે કે— ** સમય જતાં હામ હવાદિ જેવા કાર્યોથી જનતા કંટાળી ગઇ અને સ્વર્ગ' સુખ એ પણુ ક્ષણિક સુખ છે એવી માંન્યતાથી દિશા બદલવા ભગવાન ઋષભદેવે નવુ સમાજ બધારણ ઘડયું. અને જનતાને નવીન નાચારવિચારે શીખવ્યા. પણ એથી જનતાને શાંતિ થષ્ટ નહિં. જેથી એમણે કાઇ નવે માગ' શેાધવા તપશ્ચર્યાને માગ' શેધી કાઢો અને એવી ઘેર તપશ્ચર્યા આદરી સત્યનું શોધન કર્યુ. શ્રી શાહુ જંતાના તીય કરાતે આપણા જેવા જ સર્વીસામાન્ય માણુસે જ ગણે છે. તીય કરાને જન્મથી ત્રણ જ્ઞાન હૈાય છે એમ જને માને છે. પણ શ્રી રતિલ લ માન્યતાએ જૈન નથી તેથી ત્રણ જ્ઞાનની વાત તેઓ માનતા જ નથી. તેથી તે તીથ કરેને પણુ સામાન્ય માણુસની જેમ વિચારમાં અટવાઇ પડેલાં જ વર્ણવે છે ! જૈન શાઓ, સુત્રામાં આવેલે ઋતિôાસ ખેટા છે અને વૈદિક ગ્રંથેામાં આવેલી વાત સાચી છે એમ બતાવવા માટે એટલે અંજન ધમ અને જૈન તીય કરેને ઉતારી પાડવા માટે શ્રી રતિક્ષાલ સખે છે. કેન્દ્ર ૧૬ “ શ્રીમદ્ ભાગવતમાં એમણે કરેલી ધાર તપશ્ચર્યાંના લાંખા વષ્ણુનાં આપવામાં આવ્યા છે. અને એ તપને કારણે અમને વિષ્ણુના ૨૪ અવતારામાં ૮ મુ* અવતારપદ પ્રાપ્ત થયુ છે.' જૈન શાસ્ત્રોમાં એ આદિ તીય"કર છે. ” આ રીતે શ્રી શાહ જૈન ધમ' કરતાં ભાગવત ધમ' ઘણા પ્રાચીન છે એમ બતાવે છે. કારણુ ઋષભદેવ જૈન ધર્મના પહેલા તીથ કર હૈ।વા છતાં તે ભાગવતના વિષ્ણુના તેા આઠમા અવતાર હતા! એટલે કે મૂળ તેા ભાગવતના વિષ્ણુ 1 તીર્થંકરા થયા હેાવાની શકા જૈતાના ૨૪ તીથ કરામાંના ૨૧ તીય કરીના ઇતિહાસ નથી. માટે તે શકાપાત્ર છે એમ સમજી લખે છે કે— “પ્રથમના ૨૧ તીથ કરતુ કોઇપણ ઐતિહાસિક પ્રમાણુ હાલમાં ઉપલબ્ધ થતું નથી. સભવ છે કે એ પૂર્વ પુરૂષ એ... અટવાઇ ગયેલી દુનિયાને નવ પ્રકાશ આપવા ઉંડું ચિંતન કરવા પાછળ જ સમય ગાળ્યે હાય, તેમજ એમને સુઝેલા સત્યને ઝીલનાર કાઇ વિરલ વ્યક્તિ જ મુળી હાય અને તેથી એ નિર્મળ ઝરણું વ્યાપક ન બની શક્યુ' હેાય એમ પણ બને છે તીય"કરની જતા જે મહત્તા ગણે છે તેવુ શ્રી રતિલાલ કાંઇ જ માનતા નથી. તેમને મન તીયકરા પણ તેમના જેવા જ શ'કાશીલ અજ્ઞાની સામાન્ય માનવીએ જ હતા. જૈન ધમ માં ભલે ગમે તેટલે ઇતિહાસ તેમના તીથ"કરે સબંધમાં ઢાય પણ તે શ્રી રતિલાલને માન્ય નથી 1 કારણુ જૈન ધર્માંના ઇતિહાસને માન્ય કરે તે જૈન ધર્મને ઉતારી પાડવાનું સાધન જ ખાઇ એસે ! ભગવાન મહાવીર કેાના અનુયાચી? શ્રી શાહ પેાતાની માન્યતાને મજબૂત ઠરાવવા તેમના જેવા જ ખીજા જૈન ધર્મના વિરોધી કે શત્રુને આશ્રય લેતાં લખે છે કેઃ—— બૌદ્ધ ધર્માંના શે.ત્રક અને પ્રચારક હતા શાકયસિંહ ગૌતમ બુદ્ધ, મહાવીરની વિચારસરણી પણ મોટે ભાગે બુદ્ધની વિચારસરણીને જ મળતી હતી. અને એ બંનેને યાગીશ્વર ભગવાન પાર્શ્વનાથ તરફથી એ નિમળ તત્ત્વજ્ઞાનને ઠીક ઠીક વારસા સાંપડયે હતા. ( ધર્માનંદ કૌસખી ) ” ધર્માંનદ કૈાસ ંખીનુ′ પ્રમાણુ જૈન ધમ' માટે શા માટે ?” જૈત ધર્મ'ને માંસ ડારી કહેનાર ધર્માનંદ કોસંબીનુ પ્રમાણુ . જૈન ધમ'ના શત્રુએ સિવાય બીજુ કાણુ આપી શકે? આમ ભગવાન મહાવીરને પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી હરાવ્યા પછી શ્રી શાહુ ભગવાન મહાવીરનું મનેમથન ચીતરતાં “લખે છે કે— “પ્રેમ સાથે જો કલ્યાણુ ભાવના ઉમેરાય તે વ્યકિત તેમજ સમષ્ટિ તેને પેતાનું કલ્યાણુ સાધવાને માગ' ખુલ્લું થઇ જાય. સાચા કલ્યાણુ માર્ગમાં કાવાર પ્રેમને દબાવવા પણ પડે. એથી એ માગી હું પ્રેમ નહિ પણ અહિંસાનું નામ આપુ' તે તે વધારે ગ્ય કહેવાશે." શ્રી શાહ જેમ તીથ"કરાના ત્રણુ જ્ઞાનને માનતા નથી. તેમજ તેઓ કેવળ જ્ઞાનતે પશુ માનતા નથી, અને તેથી જ તે સ તીથ કરીને સત્યની શોધમાં અટવાયેલા ચીતરે છે. અને સામાન્ય માણસ જેમ અનુભવથી કાંઇક સારૂં' તત્ત્વ ઉપજાવે તેમ ભગવાન મહાવીરÖ 'સાં તત્ત્વ ઉપજાવી કાઢતાં ચીતર્યાં છે. વળી પણ શ્રી શાહુ લખે છે ક્રુ 4 ભગવાન મહાવીર પણુ એક કાળે સૌની જેમ જ ભૂલાવામાં હતા. પણ અહિંસાની સાધનાએ પ્રગટેલી માનવતાથી એ વિરાધીએનુ દૃષ્ટિબિંદુ જાણુવા જેટલા સહિષ્ણુ અને ઉદાર બન્યા, અને એમાં ઊંડા ઉતરતાં એમને નવ પ્રકાશ મળ્યા, અને બધી જ ફૂટ સમસ્યાઓ હલ થઈ ગઈ. "
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy