SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૧૧ પ્રશુદ્ધ જૈન જૈન સિદ્ધાન્તના તંત્રીની મુંબઇ શહેરમાં પાંચેક વર્ષે થયા • જૈત સિદ્ધાન્ત સભા ’ એ નામની એક સંસ્થા સ્થાપવામાં આવી છે અને એ સંસ્થા તરફથી * જૈન સિદ્ધાન્ત' નામનું એક માસિક કાઢવામાં આવે છે. આ ઉપરાંત આ સસ્થા તરફથી કેટલાક સમયથી દર વર્ષે એક નિબંધ હરીકાઇ યેાજવામાં આવે છે. આ મુજબ ગયા વર્ષના જુન માસમાં એક નામી હરીફાઇ બહાર પાડવામાં આવી હતી. આ હરીફાઇ માટે જૈન દૃષ્ટિ એટલે વિશ્વ દૃષ્ટિ એ વિષય ઉપર જૈન વિદ્યાને, વિચારકા તેમજ લેખકા પાસે નિબંધની માંગણી કરવામાં આવી હતી. આ હરીફાઇમાં ૮૦ ટકા વનારને રૂ. ૧૨૫, ૬૦ ટકા માર્ક મેળવનારને રૂ. ૮૦ ટકા માક' મેળવનારને રૂ. ૬૦ અને ૪૦ ટકાથી વધારે વનાર બાકીના હરીફેાને વહેચવાના રૂ. ૧૦૨ કરવામાં આવી હતી. માર્ક મેળ તથા ૫૦ માર્ક મેળએમ જાહેરાત આ હરીફાઈમાં. માંડલવાસી શ્રી રતિલાલ મફાભાઈ શાહ ઉતર્યાં હતા અને એકસરસાઇઝ બુકના ૧૫૩ પાનાં જેટલે લાંખે લેખ તેમણે લખી મેકલ્યા હતા. એ લેખ હરીફાઈમાં રજી કરવામાં આવ્યા તે પહેલાં શ્રી. રતિલાલ શાહે મારી ઉપર મેકલ્યા હતા અને .હું તે લેખ આખા વાંચી ગયા હતે. આ લેખદ્વારા એમ પુરવાર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા કે જૈન ધમ' આજના વિશ્વની અનેક વિકટ સમસ્યાઓના ઉકેલ શોધી આપવાનું સામર્થ્ય ધરાવે છે અને દુનિયાના અન્ય ધર્મો સાથે સરખાવતાં ગુણુવત્તાની દૃષ્ટિએ તેમ જ વિશાળતાના કારણે આજને વિશ્વ ધર્મ' બનવાની સૌથી, વધારે યોગ્યતા ધરાવે છે. શ્રી રતિલાલ માભાઇ શાહ કેટલાંય વર્ષોંથી એક શિક્ષક તરીકે માંડલની રાષ્ટ્રીય શાળામાં નેકરી કરે છે. તેઓ આમ તે સ્વતંત્ર વિચારક છે. એમ છતાં પણ એક ચુસ્ત ગાંધીવાદી તરીકે તેમને ઓળખાવી શકાય. નાકરી સિવાયને સમય તે કાંતણ વાંચન અને મનનમાં ગાળે છે, અને ત્યાંની ઉગતી પ્રજાના એક માદેશ'ક મિત્ર જેવુ' સ્થાન તેઓ ધરાવે છે. આ ઉપરાંત જૈન ધના તેઓ ભારે અનુરાગી છે, અને કાઇ પણુ પ્રકારના ક્રિયાકાંડ પ્રત્યે તેમને લેશ માત્ર આકષણ નથી એમ છતાં પણ તેમની રહેણી કરી. આચારવિચાર એક પાદશ' જૈનને શાભાવે એવા છે, માંડલ જેવા દૂર ખુણે બેઠા બેઠા જે કાંઇ શકય અને સુલભ હાય તેવું ધમ સાહિત્ય તેમ જ તત્ત્વસાહિત્ય તેએ વચે છે, વિચારે છે અને પચાવે છે, તેમનુ ચિન્તન તક `પ્રધાન છે અને અનેક પ્રકારના પૂર્વ અભિનિવેશેથી મુક્ત રહીતે તે તાત્વિક પ્રશ્નોની ઉપચારણા કરે છે અને આજના સામયિકામાં અવારનવાર ચે' છે. પ્રબુદ્ધ જૈનમાં તેમના અનેક લેખા છુટા છવાયા પ્રગટ થયા છે. અખંડાનંદમાં પણ તેમના લેખા અવારનવાર જોવામાં આવે છે. • ત્રિશલાન’દન મહાવીર' એ નામનુ એક સ`ક્ષિપ્ત રિત્ર ‘સસ્તુ સાહિત્ય વર્ષીક કાર્યાલય' તરફથી હજુ થેડા સમય પહેલાં બહાર પાડવામાં આવ્યુ' છે. શ્રી મુંબઇ જૈન યુવક સ`ધ તરથી કેટલાક સમય પહેલાં યેજવામાં આવેલ નિબંધ હરીફાઇમાં તેમને ખીજુ ઈનામ મળ્યું હતું. ‘સ્યાદ્બાદ ’ એ વિષય ઉપર ઘેાડા વખત પહેલાં ભાવનગરની શ્રો જૈન આત્માનંદ સભા તરફથી ચેાજાયેલ નિબંધ– હરીફાઇમાં તેમને નિબંધ ઉંચી કાર્ટિને લેખાયા હતા. હુ ચાર કૅ પાંચ વર્ષ પહેલાં માંડલ ગયેસે ત્યારે તેમને પહેલીવાર મળેલા. આટલા નાના ગામમાં આવી એકસ'સ્કારસપન્ન સુશીલ વ્યક્તિ રહે છે એ જો! જાણીને મારૂ ચિત્ત તેમના વિષે આદરપ્રણત થયુ હતું. તેમને જીવનમાં ગરીબી વરેલી છે એમ છતાં પુણીયા શ્રાવક માક તેમના જીવનવૈભવ જે કાંઈ છે તે સર્વ પ્રકારે ન્યાય' સપન્ન છે. તે - ૧૭ અક્ષમ્ય ધૃષ્ટતા ઉપર જણાવેલ જૈન સિદ્ધાન્ત સભા તરફથી ચાજવામાં આવેલ નિબધ હરીફાઈનું પરિણામ જૈન સિદ્ધાન્તના ફેબ્રુઆરી માસના અક્રમાં પ્રગટ કરવામાં આવ્યુ' છે. તે વાંચાં માલુમ પડે છે કે ભાશ્રી રતિલાલ મફાભાઈ શાહના નિભવ ઉપર જણા વેલ એક પણ કાટિના નામને યેગ્ય માલુમ પડયે નથી. અને જે વ્યક્તિઓને ઇનામયોગ્ય જાહેર કરવામાં આવી છે તેમાંની એક પણ વ્યક્તિ સુપ્રતિષ્ટત લેખકાની દુનિયામાં જાણીતી નથી. પ્રસ્તુત પરીક્ષામાં માર્ક આપવાતુ ધારણ આ પ્રમાણે જાહેર કર વામાં આવ્યું હતું. મુદ્દાસરની લીલે અને પ્રમાણે માટે ૩૫, ક્રમબદ્ધ વિષયપ્રતિપાદન માટે ૨૫, ભાષાની સરળતા માટે ૨૦, પદ્ધતિસરની લેખનશૈલિ માટે ૧૦, સુંદર પુસ્તાક્ષર માટે ૧૦. આને લગતી ચેજિનામાં એવું કોઇ પણ ઠેકાણે જણાવવામાં આવ્યું નથી કે નિાધલેખકે પેાતાના નિધમાં ચાસ પ્રકારના ધાર્યાTM મન્ત્રબ્યાનુ' જ સમયન કરવાનુ છે અને જે લેખક એ મર્યાદાની બહાર જશે. તેની બીજી ગમેતેટલી યેાગ્યતા હશે તે પણ તેને ઇનામપાત્ર કાટિમાં દાખલ કરવામાં નહિ આવે, તે પણ પ્રસ્તુત હરીકાનું પરિણામ નક્કી કરવામાં આ પ્રકારના ખ્યાલે જ અતિ મહત્વના ભાગ ભજવ્યો હુાય એમ લાગે છે, આમ છતાં પણ આ ખાખત બહુ મહત્વની નથી, કારણુ કે આવી ખ઼ાબતમાં કાને કયું ઇનામ આપવું એને નિષ્ણુ'ય આખરે તે નિમાયલા પરીક્ષકાની મુનસી ઉપર જ આધાર રાખે છે અને સભવ છે કે તેમને પ્રમાણિકપણે શ્રી રતિલાલ માભાઈ શાહના નિબંધ બધી રીતે ઉતરતી કાટિના માલુમ પડયો હાય, પ આખા પ્રકરણ વિષે અયન્ત દુઃખદ ઘટના તે। એ છે કે આ હરીફાઇ માટે મેકલાયલા નિબંધને જૈન સિધ્ધાન્ત સભાના સચાલકોને ખીજો કશે પણ ઉપયાગ કરવાના હકક નહાતા–સિવાય કે જે નિધાને ઇનામ યોગ્ય જાહેર કરવામાં આવ્યા હોય તેને પ્રકાશિત કરવાંના આ સભા અધિકાર ધરાવતી હતી-આમ છતાં પણ જૈન સિદ્ધાન્તના તંત્રી શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠે આવી કાઈ પણુ સભ્યતાની પરવા કરી નથી અને એ નિબધમાંથી ક્રાવે તેવા ઉતારા કરીને અને તેના ઉપર પેાતાને યોગ્ય લાગે તેવા અથ' ખેસાડીને શ્રી રતિલાલ મફાભાષ શાહને જૈન સમાજની નજરમાં ઉતારી પાડવાને ટિત પ્રયત્ન કર્યો છે. જો શ્રી રતિલાલ માભાઇ શાહે અન્યત્ર કાઇ પણ સામયિક્રમાં પેાતાનેા નિખધ પ્રગટ કર્યાં હાત અથવા તે। મૂળ લેખકની પરવાનગી મેળવીને જૈન સિદ્ધાન્તમાં પ્રસ્તુત નિબંધ પ્રગટ કરવામાં આવ્યા. હાત અને તે ઉપર જન સદ્ધિાન્તના તંત્રીએ આવું અવલેાકન. લખ્યુ હૈત તા આવુ* લેાકન કરવાપણુ દેષપાત્ર ન લેખાત, કારણ કે અન્ય વિચારકાને મૂળ નિબંધ વાંચવા વિચારવાની અને પરિણામે તે ઉપર કરવામાં આવેલા અવલોકનનુ વ્યાજબીગેરવ્યાજબીપણું તારવવાની તક મળત. પણ વસ્તુતઃ મૂળનિબંધ નથી અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યે કૈં નથી જન સિદ્ધાન્તમાં તેને પ્રસિદ્ધિ આપવામાં શ્રાવી. આ રીતનુ' મનસ્વી વલાકન પ્રગટ કરીને જન સિદ્ધાન્તના ત‘ત્રીએ એક મોટા વિશ્વાસદ્રોહ કર્યાં છે. એક જવાબદાર પત્રના તંત્રી સામે આ એક બહુ ગંભીર આક્ષેપ ગણાય અને તેથી તે આક્ષેપમાં રહેલુ તથ્ય પ્રશુદ્ધ જૈનના વાંચકાના ધ્યાન ઉપર લાવવા માટે આ લેખના પરિશિષ્ટ રૂપે પ્રસ્તુત અવક્ષેાકનમાંને જરૂરી વિભાગ જોડવામાં આવ્યે છે. એ અવલેાકનમાં મૂળ લેખમાનાં કેટલાંક વિધાને! પૂર્વાપર સંબંધ તેડીને રજુ કરવામાં આવ્યા છે; કાઈ કાઇ ઠેકાણે જે અય' જે વિધાનમાંથી ઉપલબ્ધ જ થતા નથી તે અથ તે વિધાન ઉપર એસાડવામાં આવ્યો છે. એ ઠેકાણે શ્રી રતિલાલ માભાઈ શાહ ઉપર ‘ક્રુડકડતા જુઠાણા’તે આક્ષેપ કરવામાં આવ્યે છે. આ આક્ષેપ જે
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy