________________
પ્રશુદ્ધ જૈન
૧૬૬
લીધે આખું દૃષ્ય અદ્ભુત સૌને ધારણ કરી રહ્યું હતું અને ન ઉકેલી શકાય એવી ગૂઢતાને અનુભવ કરાવતું હતું. નવ વાગ્યા બાદ અમે ત્યાંથી પાછા ફર્યાં. ચાંદનીના પ્રકાશમાં પગથીયા તારવવા મુશ્કેલ પડતા હતા, આમ છતાં કાષ્ટને કશી અગવડ ન આવી અને આનંદ અને વિશ્યમથી પુલકિત અનેલા હ્રદયે અમે અમારા નિવાસસ્થાને પહેોંચી ગયા.
અમે ગિરનાર ગયા તે સમય ગ્રિષ્મની આખરના હતા એમ 'છતાં આટલી ઉંચાઈ અને સતત કરાયા કરતી વનલહરિઆને લીધે ગરમી ખીલકુલ લાગતી નહેાતી. કદિ દિ પવનનું જોર વધતું હતુ અને વાયુના રૂદ્ર સ્વરૂપના અમને અવારનવાર ઠીક ઠીક અતુ· ભવ થતા હતા. એક દિવસ આખી રાત પવન એટલા બધા જોસથી કાષ્ઠ રહ્યા હતા કે જે મકાનમાં અમે સુતા હતા તે મકાન તે પાયામાંથી ઉખડી જશે એટલુ જ નહિ પણુ રખેને આખા ગિરનાર ડગમગી નહિ જાય એવી ભીતિ મનમાં કુકી જતી હતી, સામાન્યતઃ સતત પુંકાતા પવનને લીધે પર્વતની વનરાષ્ટિએ ગાજ્યા જ કરતી હતી અને રાત્રીના ખાસ કરીને આ સતત ગુંજતું વાયુપ્રયાજિત સ'ગીત દિલને અવનવા તર ંગાવડે ડાલાવ્યા કરતુ હતુ અને ચિત્તને કલ્પનાના ચગડેળે ચડાવીને આમતેમ ભાવતુ' હતું. ગિરનાર ભર ઉનાળે પણુ લીલેચ્છમ દેખાય છે, કારણ કે ત્યાં અવારનવાર જે ધુમ્મસ છવાઇ રહે છે. તે જળબિન્દુઓથી ભરેલી હૈાય છે. આપણે ધુમ્મસ વચ્ચે થેડુ” ચાલીએ કે આપણ કપડાં ભીનાં થતાં લાગે છે અને ઉધાડા માથે ભટકતા હાઇએ તેા માથા ઉપરથી પાણીનાં ટીપાં ટપકવા માંડે છે, આવા સતત જળસીંચનના કારણે ગિરનારનાં ઝાડપાન તાજા અને લીલાં રહે છે અને શ્યામવર્ણી શિલાઓમાંથી જ્યાં ત્યાં કુમળા છેડા ડાકિયાં કરતાં દેખાય છે. ગિરનારની ટળેટીના પ્રદેશ તે વનસ્પતિથી વૃક્ષરાજિઆથી-ભરેલા છે જ. પણ ઉપરના ભાગમાં પણ ચેતરફ્ છુટાં છવાયાં ઉપવના ગિરનારની શેાભામાં ખુબ વૃધ્ધિ કરી રહ્યા છે. ગિરનારની પૂર્વ' બાજુએ એ જાણીતાં ઉપવના છે. એકનુ નામ સહેસાવન, ખીજાનુ નામ ભરતવન, સહેસાવન નાનુ છે; ભરતવન ધણુ' મેટુ' છે. સહુસાવનમાં એક રામમદિર છે. જનાના ૨૨ મા તીથકર ભગવાન તેમનાથને
આ સ્થળે કેવળજ્ઞાન થયેલુ. એવી માન્યતા પ્રવર્તે છે અને તેથી ગિરનારની યાત્રાએ આવતા જૈના સહેસાવન સુધી આવ્યા વિના રહેતા નથી. ભરતવન સાથે રામચંદ્રજીના નાનાભાઈ રાજા ભરતની કથા જોડાયલી છે, અહિં જાત જાતનાં વૃક્ષેા જોવામાં આવે છે, જેમાં કેટલાંક તે બહુ જ ઉંચા છે. આ પ્રદેશમાં વાંદરાઓની વસ્તી બહુ સારા પ્રમાણમાં છે. ભરતવનનું જંગલ બહુ ગાઢ અને વિશાળ છે. વનમાં દાખલ થાઓ એટલે પછી તડકાનું નામનિશાન ન મળે. અહિં પણ એક રામમદિર છે અને પાણીને મેટા કુવા છે, જેમાં ઉપરથી વહેતા ઝરણાનાં પાણીને પુષ્કળ સૉંચય થાય છે. અહિ... મદિરના ઉપાસકૈા સ્થાયીપણે રહે છે અને યાત્રાળુઓ પણ રહી શકે એવી ખાવાપીવા વગેરેની સગવડ છે. અહિ' આવતાં. પર્વતની સવ' રૂક્ષતા અલાપ થઇ જાય છે અને લીલીછમ વનશ્રીનાં મધુર દશન થાય છે, તેમ જ ગાઢ શાન્તિને અનુભવ થાય છે. અહિ’ના શીતળ-પ્રસન્ન વાતાવરણુમાં પ્રવેશ કર્યાં પછી ખસવાનુ' મન જ થતુ નથી.
• ભરતવનમાં એક આંબા છે. તેને પેલા આંખ કહેવામાં આવે છે. કારણ કે તેનુ ભૂતળ ઉપરનુ થડ પેાલું અને ખુલ્લું છે. આ પેલાજીના ઉપરના ભાગમાંથી આંબાને રસ ટપકયા કરે છે અને નીચે તળીયે ા રસના મીશ્રણવાળુ' પાણી એકઠું થયેલું નજરે પડે છે. આ પાણીનુ' સ્વરૂપ કાઇ લાલ રસાયણુ જેવું હાય છે. તેના અનુપાનથી દમ મટે છે એવી ત્યાં માન્યતા પ્રવર્તે છે.
ભરતવનમાં થોડું આગળ ચાલતાં ડાળા ખળાની બાંધેલી એક પણ કુટિ નજરે પડે છે. ત્યાં એક બાવા રહેતા હતા.
તા. ૧-૩-૧૧
તેને ઉપર જણાવેલ પેલા આંખે બતાવવા અમે વિનતિ કરી. તે અમને તે સ્થળે લઇ ગયા. પેાલે મા જોઈને પાછા આવ્યા અને તે ખાવાજીની ઝુપડી આગળ અમે ઘેાડા આરામ લેવા મેહા. ખાવાજી ઝુપડીમાં ખેઠા બેઠા ચલમ પીતા હતા; સામે ધુણીમાં એક ખે લાકડાં ધખતાં હતાં. ભાજીએ એકતારા પાયેા હતેા. બાવાજીને અમે ભજન સ'ભળાવવા વિપ્તિ કરી અને તેમણે એકતારા સાથે સુર મેળવીને એ ત્રણુ ભજા સંભળાવ્યા. આ ઝુપડીના દીદાર એવા હતા કે ચામાસામાં વરસાદ સામે તે કશુ પણ રક્ષણ આપી ન શકે. એમને પૂછ્યું કે “ચેમાસામાં અહિં કેવી રીતે રહેશે ? ” તા તે કહે કે “ ઈશ્વર સંભાળી લેશે. આ ઝુંપડી જેમ કાએ બાંધી આપી છે તેમ કાઇ આવીને ચેમાસા પહેલાં સરખી કરી આપશે.” “અહિં’તમારા ખાવા પીવાની શું વ્યવ સ્થા ” તા કહે કે “આટલાં વર્ષ' ઇશ્વરે મેકલી આપ્યુ છે. અને તે જ મને જોઇતુ મોકલી આપે છે.” શરીરની જજરિત અવસ્થા, નિષ્કિંચન પરિસ્થિતિ, ખેખા કર્યાં કરે એવુ નબળુ શરીર છતાં ઇશ્વરમાં તેને કવી અટલ શ્રધ્ધા ! આ જોઇને આપણને ભારે વિસ્મય થાય. તેણે ભજન સભળાવ્યા તેમાં સંગીતની દૃષ્ટિએ ક્રાઇ ખાસ વિશેષતા નડ્ડાતી પણ તેણે જે ગાયુ. તેની સાથે તેની પુરી તન્મયતા હતી અને તેને એકતારા આ તભયતામાં સુન્દર પુરવણી કરતા હતા. આમ અમારી ઇચ્છાએ પુરી કરવા છતાં તે નથી યુચના કરતા કે નથી જરા પણુ દીનતા ખતાવતા, તેને તમે કાંઇ આપ્યું' તે। ઠીક, ન આપ્યું તે પણ · ભગવાન તેરા ભલા કરેગા!' એવા સમભાવપૂર્યાંક એનુ જીવન વહ્યે જાય છે, અને ભગવાનનુ ભજન ચાલ્યા કરે છે, તેને જીવનના માઢ નથી, મૃત્યુના ભય નથી, (અપૂર્ણ) પરમાનદ
પ્રાણૢ સમાચાર
જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક કેન્ફરન્સનું અધિવેશન
જૈન શ્વે. મૂ. કાન્ફરન્સનુ ૧૦ મું અધિવેશન માર્ચ માસની તારીખ ૨૫-૨૬ (ક્રાગણુ વદી ૨–૩)ના રાજ જુનાગઢખાતે મળનાર છે. સ્વાગત સમિતિના પ્રમુખ જામનગરનિવાસી શૈ સૂરદ પુરૂષોત્તમ તખાળી છે અને અધિવેશનના પ્રમુખ તરીકે શેઠ કાંતિલાલ ઇશ્વરલાલની ચુટણી કરવામાં આવી છે.
સાથે સાથે તારીખ ૨૭-૩-૧૧ના રોજ જૈન મહિલા રિષદ પશુ મળશે, તે તેનું પ્રમુખસ્થાન શ્રી. તારાબહેન માણેકલક્ષ પ્રેમચંદ શાભાવશે.
ભારત જૈન મહામન્ડળનુ અધિવેશન ભારત જન મહામન્ડળનું ૩૧મું અધિવેશન મૂરાર ( ગ્વાલીઅર ) ખાતે માર્ચના બીજા અઠવાડીયામાં ભરવામાં આવનાર છે. આ અધિવેશનના પ્રમુખ તરીકે શ્રીમાન્ શાંતિપ્રસાદજી જૈનની ચુટણી કરવામાં આવી છે. ા અધિવેશન ઉપર રાષ્ટ્ર" પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદજી હાજરી આપે એવા સંભવ છે.
ભારત જૈન મહામ’ડળનાં પ્રકાશના
ભારત જૈન મહામડળ તરફથી સમયાચિત સાહિત્ય પ્રગટ થતુ રહે છે. અને તેની કીમત સાધારણ રીતે બહુ ઓછી રાખ વામાં આવે છે. આગામી મહાવીર જયંતિને અનુલક્ષીને ચલુ કીમતમાં નીચે મુજબ લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યુ' છે.
જે સર્જન તારીખ ૧૦ મા'થી ૧૫ એપ્રીલ સુધીમાં પહે થાયી રકમ માકલી આપશે તેને ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. નીચે આપેલ યાદી મુજબના બધા પુસ્તક જે મગાવશે તેની પાસેથી પોસ્ટ જ ખ' પણ લેવામાં આવશે નહિ. ૧. પ્યારે રાજા ભેટા (ભાગ-૧)
૨.
(ભાગ-૨)
૭. જીવન જરી (જમનાલાલજી . બજાજ )
૪. ગીતા પ્રવચને" ( મરાઠી )
૫. મહાવીર વાણી ૬. મણિભદ્ર
છ. સમાજ ઔર જીવન ૮. ધમ' ઔર 'સ્કૃતિ
૯. ઉજ્જવલ પ્રવચન
૧૦, જો સન્તાને કહા
૧૧. બુદ્ધ એર મહાવીર તથા । ભાષણું
૩૦-૦
012010
૧-૪-° 9-6-0 ૧-૧૨-૦
૧૪-૭
010
૧૪-૦
»[ p*
૪
0-2--0
10 mi