________________
તા. ૧૫-૨-૫૧
પ્રબુદ્ધ જૈન
195
- કેટલાક સમાચાર અને નોંધ. દેશભકતની પત્ની
મુંબઈમાં ભાઈ પોપટલાલને અચાનક મળતાં મારા જાણવામાં આવ્યા આપણા સમાજમાં અવારનવાર એવી ગ્યક્તિએ પાકે છે કે
અને મને ભારે દુઃખ થયું. આથી પણ વધારે વિસ્મય થયું તે. જે રાષ્ટ્રની અનેકવિધ સેવા કરતે કરતે દેશભક્તની ખ્યાતિ પામે
બહેનનું કયા સંગમાં અને કેવી રીતે અવસાન થયું તેની છે. આ રીતે દેશભક્ત તરીકે ઓળખાતી વ્યક્તિઓ ભાતભાતની
વિગતે જાણીને. હોય છે. કેટલાકની સેવા શુદ્ધ દેશનિષ્ઠાથી પ્રેરિત હોય છે; કેટલાકની સેનુબાઈનું સમાધિમરણ સેવા પાછળ મહત્વાકાંક્ષાની બળવાન પ્રેરણા રહેલી હોય છે. કેટ
ગત વર્ષના આ માસ પૂર્ણિમાએ પુરી થતી. આંબેલની લાકે સેવા પાછળ પિતાની જાતને નીચોવી નાખી હોય છે. કેટલાક
સૌ. સેનુબાઈએ એળ કરી હતી. તે દિવસોમાં ભગવાન મહાવીરનું વસ્તુતઃ જે સેવા કરે છે તે કરતાં તેનો દેખાવ વધારે કરતા હોય કિગ મા દિવસે અને કયા સમયે થયેલું તેની સહજ જિજ્ઞાસા છે. નાના ખુણે કાર્ય કરતા લોકસેવકની ગમે તેટલી સેવાઓ
ઉભી થતાં તેમણે સસ્વજનસંબંધીઓને એ વિષે અનેક પૃછા હોય છતાં તેને બહુ જ ઓછી પ્રસિદ્ધિ મળે છે. મોટા ક્ષેત્રમાં આવી તે આસો વદ અમાસની રાત્રીના ૪ વાગ્યે એ ઘટના કાર્ય કરનારની નાની સેવાઓ પણ પ્રસિદ્ધિના અવકાશને
બનેલી એવી તેમને જાણ થયેલી. ત્યાર બાદ અવારનવાર લીધે મેટું સ્વરૂપ પામે છે. આવા વિવિધ ક્ષેત્રમાં અને વિવિધ
મહાવીર નિર્વાણને સમય, નિવમું - સ્થળ, નિર્વાણને પ્રકારરીતે કાર્ય કરતા દેશસેવકોની સેવાઓને ખરો ભાર તેમની
આવા જ પ્રશ્નો તેમના ચિત્તમાં ઉપસ્થિત થયા કરતા. ગૃહિણી ભોગવતી હોય છે, જેને જગતમાં કઈ જાતું જ
આવી પરિસ્થિતિ વચ્ચે આસો વદ ૧૪ આવી અને તેમણે હેતું નથી. આ ગૃહિણીને નથી હોતી કે જાહેરાતની આકાંક્ષા
છઠનું એટલે કે એક સાથે બે ઉપવાસનું પચખાણ લીધું. કે નથી હતી પિતાના સર્વસમર્પણની કદર થવાની કોઈ
એ બન્ને દિવસ તેમણે સતત ધર્મારાધનમાં ગાળ્યા, વ્યાખ્યાન-. એષણ. તેના દિલમાં માત્ર એક જ વૃત્તિ હોય છે કે “ મારે ધણી
શ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ, જપ પૂજ, ધ્યાન આવી મેટો દેશભકત છે અને રાષ્ટ્રની ભારે સેવા કરી રહેલ છે. મારે
અનેક ક્રિયાઓ તેમણે કરી. બીજે દિવસે પણ પિતાના તેમને બને તેટલે સાથ આપવો અને ઘરના કારભારથી બને તેટલા નચિત્ત રાખવા કે જેથી તે દેશને બને તેટલી વધારે સેવા આપી
પતિ સાથે વળી મહાવીરનિર્વાણને લગતી જ તેમણે ચર્ચા કરેલી. શાકે-આ જ ભારે ધમ છે અને આમાં જ મારા જીવનની સફળતા
ભગવાન મહાવીરનું નિર્વાણ બીહારમાં આવેલ પાવાપુરી ખાતે છે.” સાધારણ રીતે આપણે દેશભક્ત ગરીબીને વરેલું હોય છે
: થયું છે. તે સેનુબહેને ભાઈ પિપટલાલને પૂછ્યું કે “મનુષ્યને અને ઓછામાં પુરતું બે પાંચ બાળકોને પિતા હોય છે.
સદ્ગતિ પ્રાપ્ત થવા માટે તેણે પાવાપુરી જ જવું જોઈએ ?” ભાઈ જાહેરજીવનના વલવલાટમાં તે
પિપટલાલે જવાબ આપ્યો કે “ એવું કશું નથી. ધમ, શ્રદ્ધાવાન, વ્યાપાજન તરફ પુરતું લક્ષ્ય આપી શકતે. નથી, અને તેથી તંગીથી મુક્ત એવું જીવન તેને
તપસ્વી એવી ઉચ્ચ કોટિના આત્માને કોઈ પણ સ્થળેથી સદ્દગતિ કદ સાંપડતું નથી. છોકરાં ઉછેરવાં, ભણાવવા, ધર સરખું રાખવું,
પ્રાપ્ત થાય છે.” જાણે કે મહાવીરના નિર્વાણ સમયે પોતે પણ આ તંગી હોવા છતાં ઉજળા દેખાવું-આ બધે ભાર દેશભક્તની
જગતમાંથી વિદાય લેવી એ સંકલ્પ કરી લીધું હોય એવી જ પત્નીના શિરે આવે છે. આ બધી અગવડમાં વળી દેશભક્તિના
તેમની બેલી ચાલી અને રીતભાત લાગતી હતી. બપરના ભાગમાં ઘેર મેમાનીસદા ભરતી જ રહે છે. આ
'ભાઈ પિપટલાલ સાથે આ પ્રમાણે સંભાષણ કરીને બાજુએ રહેતા
ભાર ઘણી વખત અસહ્ય બને છે. આમ છતાં પણ દેશભકતની પત્ની એ બધે ભાર
પિતાના સાસરા પાસે તેઓ ગયા અને “મને આરાધનાનું સ્તવન હતુ મોટું રાખીને જીવનના છેલ્લા શ્વાસ સુધી વેંઢારતી હોય
સંભળાવે” એવી તેમણે માંગણી કરી. સસરાજી ખાં સાંભળીને છે. આ૫ દેશભક્તની સેવા સંપૂર્ણપણે શુદ્ધ હે, મિશ્ર છે કે
ભારે આશ્ચર્ય પામ્યા, કારણ કે જે સ્તવન સંભળાવવાની તેઓ ' ભલીન પ્રકારની છે, પણ આ પતિપરાયણ ધર્મપત્નીનું જીવન
માંગણી કરી રહ્યા હતા તે સ્તવન જૈન પરિપાટી મુજબ મૃત્યુતો શુદ્ધ સ્વાર્પણથી અને નિષ્કામ સેવા બુદ્ધિથી જ ભરેલું હોય
શયાએ સૂતેલા માનવીને જ સંભળાવવામાં આવે છે. એ સ્તવનમાં . છે. અનેક દેશભકતની સફળતાભરી
સામગ્ન જગત પાસે પિતાના દોષઅપરાધની ક્ષમા માંગવાની
જીવનકારકીર્દી માં પ્રત્યેકની - પત્નીની અખંડ સેવા અને સ્વાર્પણને જ સૌથી મોટો ફાળો હોય
ભાવના વર્ણવવામાં આવી છે. સસરાજીએ પૂછયું કે “આ તું શું છે, જેની કોઈ ઠેકાણે નેધ કે જાહેરાત જોવામાં આવતી નથી.
બેલે છે? તારી તબિયત તે તદ્દન સારી છે અને આજના આનં
દના દિવસે આ તે તું કેવી માંગણી કરે છે ?” ફરી વખત આગ્રહ - પૂનાના જાહેર જીવનમાં, રાજકારણમાં કેટલાંય વર્ષોથી કરતાં સેનુબાઈએ કહ્યું કે “મને એ જ સ્તવન સંભળાવે. તમારા
અગ્રભાગ લેતા અને જૈન સમાજના પણ એક બહુ જાણીતા મેથી મારે એ સાંભળવું જ છે.” સસરાજીએ એમના આગ્રહને આગેવાન અને પ્રખર વકતા તરીકે સુપ્રસિદ્ધ-એવા શ્રી પોપટલાલ વશ થઇને એ સ્તવન આખરે સંભળાવ્યું. ત્યાર પછી તેઓ ઘેર રામચંદ શાહનાં પત્ની આવી ધર્મપરાયણ, પતિપરાયણ સન્નારી હતાં. આવ્યાં. દીવાળીને દિવસ હતો. બધાએ સાથે મળીને ચોપડાપૂજનભાઈ પોપટલાલની આર્થિક સ્થિતિ સાધારણ; કુટુંબને પણ ઠીક સરસ્વતીપૂજન-કયુ. ત્યારબાદ “છોકરએિનું ધ્યાન રાખજો”, એમ ઠીક વિસ્તાર; વળી ભાઇ પિપટલાલના અનેકવિધ જાહેરજીવનને પતિને કહીને છોકરાઓને પણ ધર્મ પ્રમાણે ચાલજે' એમ સૂચના અંગે તેમના ઘેર અનેક માણસેને ચાલુ અવરજવર રહે. આ કરી અને દેવમંદિર ગયાં. ત્યાં કેટલેક સમય ગાળીને તેને ઘેર કારણે તેમનાં પત્ની સેનુબાઈ અતિ વિફટ ગૃહસ્થાશ્રમને બે આવ્યા રાત્રે બાર વાગે ભાઇ પિપટલાલ ઘેર પાછા ફર્યા. તેનું વહી રહ્યાં હતાં. આઝાદીની લડત દરમિયાન ભાઈ પોપટલાલના બાઈએ પોતે ઉભા થઈને બારણું ઉઘાડયું- ત્યારબાદ જરા બેચેની ભાગે અનેકવાર જેલવાસ આવી પડે. આવા સમય દરમિયાન અને લાગતાં સેનુબાઈ આગાસીમાં જઈને બેઠાં. તેમને બેચેન જોઈને આર્થિક તંગી વચ્ચે ઘર કેમ ચલાવાય છે તે તે જેને વીતી હેય ભાઇ પિપટલાલે પૂછયું કે “ જે ઠીક ન લાગતું હોય તે તે જાણે. સેનુબાઈ એક સતી સાધી સ્ત્રી હતાં. ધમમાં તેમને પાણી લાવું! '' તેમણે જવાબ આપ્યો કે “ નહિ. મને ઉંડી શ્રદ્ધા હતી. તેમનું જીવન એક અખંડ એકધારી તપશ્ચર્યા- ઉપવાસ છે.” ત્યારબાદ થોડીવાર પછી તેનુબાઈ અચાનક સમાન હતું. તેમના પરફેકગમનના સમાચાર થોડા દિવસ પહેલાં બેભાન થયાં અને નીચે પડી ગયાં. ઘરના બધા લેકે
A