SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અ : ૧૨ : ૨૦ શ્રી સુખ જૈન યુવક સ’ધનુ પાક્ષિક મુખપત્ર . ૨૯. નં. મી. ૪ર૬૬ પ્રબુદ્ધ જૈન તંત્રી : મણિલાલ માકમચંદ શાહ મુંબઈ : ૧૫ ફેબ્રુઆરી ૧૯૫૧ ગુરૂવાર કાળાં બજારનું અંકુશાની ચાલુ પદ્ધતિના દેખે અને તેમાંથી ઉત્પન્ન થતાં કાળાં બજાર તરફ હરિઝનચંધુમાં વાર વાર ધ્યાન ખેંચવામાં આવે છે, અને તેના સબળ પુરાવા પણુ અપાયા કરે છે. એક બાજુથી લોકાની સામે આ પુરાવા હું રજૂ કરતા રહું છુ, અને ખીજી બાજુથી હું એ શોધવા પણુ પ્રયત્ન કરૂ છુ કે કાઇ એવી પધ્ધતિ મળી જાય કે જેથી ગરજવાન ગરીબ લેકને અકુશે જે કાયદા આપવાને દાવા કરે છે તે મળી જાય અને તે સાથે ચેર બજાર અને તેની સાથે આવતી નૈતિક અધતિથી પણ બચી જવાય. નીચે લખેલી રીત અગર જો અમલમાં લાવી શકાય તે મને લાગે છે કે આ બધી ખરાબીઓમાંથી બચી જવાય. જે વસ્તુ પર અંકુશ આવે છે તે વસ્તુને પૂરેપૂરા જથ્થો સરકાર પોતાના કામાં લઇ લે છે એમ તે! બનતું નથી. કદીક કાઇક વસ્તુને કબજો લે છે ત્યારે પણ તે ફક્ત તેના એક નાનકડા ભાગતા જ. તેને ધણે! મોટા ભાગ તા બહાર જ રહી જાય છે. રેશનની દુકાનવાળા અને લાઇસન્સ ( સરકારી પરવાના ) ધરાવનારા વેપારીએ નિય"ત્રિત ભાવથી મર્યાદિત માપમાં એ થોડા ભાગની જ વહેંચણી કરે છે. આ માપ કાઢવાળાની જરૂરિયાત કરતાં ઓછુ ટુાય છે. તેને લીધે તે પેાતાની બાકીની જરૂરિયાત ખીજા સ્વતંત્ર વેપારીઓ પાસેથી તે જે માગે તે ભાવે ખરીદી પૂરી કરે છે આ ખીજા પ્રકારના ખરીદ વેચાણને જ આપણે ચેર બજાર કહીએ છીએ અને તેમ કરવું ગુનો ગણીએ છીએ. અકુશાના દાષા અને બદનામી આને લીધે જ થાય છે. રેશનની દુકાનેથી તેમ જ લાઇસન્સ ધરાવનારા વેપારીઓ તરફથી બાંધેલા ભાવે, જરૂરી વસ્તુ આપવાનું ચાલુ રહે, એ ગરજવાન ગરીબ લેાકેાની સગવડ માટે જરૂરી છે. પણ આ સગવડ સારી સ્થિતિના લેકને આપવાની જરૂર નથી, ન આપવી જોઇએ. ગરીમાને પૂરી પાડવા માટે સરકારને એ અધિકાર ડેવે જોઈએ કે તે આ વસ્તુઓ પેાતાની જરૂરિયાત પ્રમાણે વાજ્રખી પણ ઓછામાં એછા ભાવે ખરીદી શકે. આ ભાવને આપણે · સરકારી ખરીદભાવ' કહી શકીએ. આ ભાવથી જો તે વસ્તુના ઉત્પાદક અને માલિકને પૂરે સાષ ન થાય તે। તેમણે સમજવુ જોઇએ ક તેમની ધારેલી 'મત અને સરકારી કિંમત વચ્ચેને ગળે કરના રૂપમાં છે. ‘સરકારી ખરીદાવ' સરકારી રીતે થતી વહેંચણીને માટે જ હાય, અને તેનુ' પ્રત્યેાજન ગરીમાને ભૂખમરાથી તેમ જ ખીજી અસહ્ય સુસીબતોથી ખેંચાવવા સિવાય બીજી નથી. આ વહેંચણી માટે એવા દાવા ન કરવા જોઇએ કે એનાથી ગ્રાહકાની પૂરેપૂરી જરૂરિમાત પૂરી થાય છે, ઊલટુ એ જાહેર થવુ જોઈએ કે ગ્રાહક પેાતાની બાકી જરૂરિયાત કાં તા સામાન્ય ખારમાંથી ખરીદી લે અથવા તેની જગ્યાએ ખીજી વસ્તુઓથી કામ ચલાવી લે. હવે સામાન્ય બજારમાંથી આ વસ્તુઓના ભાવને સવાલ રહી જાય છે, તે માટે સરકારે આજની માફ્ક નીચેના કે ઉપરના આવે ત ગાર્ષિક લવાજમ રૂપિયા ૪ નિવારણ બાંધવા; પણ જેને હું કાયદેસર ભાવ' નામ આપવા માગુ' છું તે નક્કી કરવા જોઇએ. આ ભાવ રેશનની દુકાનેથી ઊંચા હશે અને એટલા વધારે હશે કે જેને લઇ કાને એમ ફરિયાદ કરવાને પ્રસંગ ઊભા ન થાય કે તેને લઈને ઈમાનદારીથી વેપાર કરતાં ખચ' નથી નીકળી શકતુ. આ ભાવ એક પૂરી માસમ માટે ઠરાવી શકાય, અથવા જરૂર મુજબ તેને વખતોવખત, દરેક અઠવાડિયે, અથવા દરરેાજ પણ બદલી શકાય; અને જુદા જુદા જિલ્લાઓના ભાવામાં પશુ ક્રૂરક રહી શકે. આ ‘કાયદેસર ભાવા' નુ પરિણામ એ કે જો ખરીદનાર અને વેચનારમાં ઝઘડા થાય તેા અદાલત પોતાના નિષ્ણુ'ય તે દિવસના કાયદેસર ભાવ મુજબ આપે. પછી ભલે તે વચ્ચે કાઇ બીજા ભાવને કરાર થયે। ડાય. પરંતુ ખીજા ભાવે થયેલાં ખરીદવેચાણુ. ગેરેકાયદે કે ગુના ગણવાની હાલત આ વ-૨ સ્થામાં ઉત્પન્ન નહીં થાય. આથી જે ભાવે બન્ને પક્ષાએ લેવડદેવડ કરી હશે, તેથી જુદા ભાવના આંકડામાં દેખાડવાની જરૂર નહીં રહે, માલ લેવાનુ અને પૈસા ચૂકવવાનુ કામ થઇ ગયું. તેા પછી ખરીદ—વેચાણુ સ પૂણુ* થઇ ગયુ' સમજવુ', અને તેથી અદાલતમાં જવાના પ્રશ્ન ઊભા નહીં થાય. પણ જો ઉધાર લેવડદેવડ થઇ દ્વાય અને એમાંથી કોઈને પેાતાની બાકી રકમ અથવા માત્ર વસૂત્ર કરવા અદાલતને શરણે જવું પડે તે ત્યાં અદાલત ‘ કાયદેસર ભાવ’ પ્રમાણે જ ફૈસલે આપશે. આ રીતે સરકારને પણ આ વસ્તુ લોકાના હિત માટે કાયદેસર ભાવથી ખરીદવા માટે અધિકાર મળશે. આ રીતે કાળાં બજારનું કલંક અને તે માટે થતા ગુનાઓની સજા દૂર કરી શકાશે. ગરીબ લેાકાને જરૂર પ્રમાણે મદદ મળી શકશે, જેટલી આજે મળે છે. ઈમાનદાર નાગરિકને ધંધા કરવા અને ખુલ્લી રીતે ખરીદવા માટે તક મળી રહેશે. જો કાયદેસર ભાવ ' સાચે જ વાજબી હશે તે ખરીદનાર અને વેચનાર બન્ને તેનું સામાન્ય સ’જોગામાં પાલન કરશે. અને છેવટે સચ્ચાઇથી વેપાર કરવાને માગ' ખૂલી જશે; અને વેપારીએ માં સામાજિક જવાબદારીનું ભાન કરાવવાના માગ નીકળશે. ખપ અને સંગ્રહને લઇ સમય સમય પર થતા નાના નાના ભાવેના ફેરફારાને ખાસ પ્રભાવ નહીં પડે. - હું આ યેજના અધિકારીઓને વિચારવા રજૂ કરૂં. બ્રુ. વર્ષા, ૮-૧'-૫૧ (હિંદી પરથી ) ‘રિજનબંધુ'માંથી સાભાર ઉષ્કૃત્ કિશારલાલ મશરૂવાળા ( ઉપરના લેખમાં જે યેાજના રજુ કરવામાં આવી છે તે યાજનાના મુખ્ય મુદ્દાની નીચેના લેખમાં ચર્ચા કરવામાં આવી છે. તત્રી) શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કાળાં છજારના નિવારણું' માટે અધિકારીઓની વિચારણાં સારુ એક યેાજના ‘રિજન બધુ’માં રજૂ કરી છે, જે આ મકમાં ઉપર આપવામાં આવેલ છે. આ યેાજનામાં, કાળા બજારનાં નિવારણ માટે, તેમણે એ ભાવ બાંધવાની વાત કરી છે. એળમાં એછે અને જરૂરિયાત પ્રમાણેના' જે ભાવ
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy