SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શુદ્ધ જેન કેટલાક સમાચાર અને નોંધ નૈતિક નઠારતા તા. ૧૯–૧–૫૧ નું હિંદુસ્તાન નીચે મુજબ્ સમાચાર આપે છે; “ ગૃહપ્રધાન શ્રી. મારારજી દેસાઇએ આજે પત્રકારાને જણાવ્યું હતું કે તેમની તપાસમાં એમ જણાયુ' છે કે શ્રી. પુરૂષાત્તમ ત્રીકમદાસ જે સ્ત્રી સાથે પરણ્યા ઢુત્રાનું કહેવાય છે તેની સાથે તેમણે લગ્ન કર્યાં નથી. શ્રી. પુરૂષાત્તમ ત્રીકમદાસે પાતે પણ ગૃહપ્રધાનને જણાવ્યું હતુ કે તેમણે એ સ્ત્રી સાથે લગ્ન તેા કર્યાં જ નથી, ” તા. ૧૫-૮-૨૦ના પ્રમુદ્ધ જૈનમાં ‘એકની હયાતીમાં અન્યની સાથે શ્રી. પી. ટી. એ માંડલા પ્રભુતામાં પગલા" એ મથાળા નીચેની નોંધમાં શ્રી, પી. ટી.એ એટલે જાણીતા સમાજવાદી આગેવન બેરીસ્ટર શ્રી. પુરૂષાત્તમ ત્રીકમદાસે આશરે ૩૫ વર્ષના એક પત્ની સાથેના ગૃહસ્થાશ્રમને ઠેકરે મારીને અન્ય સ્ત્રી સાથે ગૃહસ્થાશ્રમ શરૂ કર્યાંનુ અને એ રીતે મુંબઈ પ્રાન્તના મૃહુપત્નીત્વપ્રતિબંધક કાયદાને ભંગ કર્યાંનું વિધાન કરવામાં આવ્યું હતું. ઉપરના સમાચારથી તેઓ પ્રસ્તુત કાયદાના ઉલ્લધનના દેષથી મુકત અને છે. આમ છતાં પણ. આજના તેમને જીવનવ્યવહાર જે પ્રકારના · ચાલી રહ્યો છે તે ધ્યાનમાં લેતાં નૈતિક દેષતાથી તે કાઇ પણ રીતે મુકત બની શકતા નથી. આજે તેમનાં પરિણીત પત્નીને જિયાત જુદા રહેવાની પરિસ્થિતિ સ્વીકારવી પડી છે અને જે સ્ત્રી સાથે તેઓ પરણ્યા હોવાની માન્યતા આજ સુધી પ્રવત'માન હતી તે સ્ત્રી સાથે લગ્નની ઔપચારક વિધિની ભાંજગડમાં ઊતર્યું સિવાય તે સહજીવન ગાળી રહ્યા છે. આવુ સહજીવન ચિરકાળસ્વીકૃત નીતિના ધેારણથી કેટલુ વેગળુ છે તેનુ વિશેષ પૃથકરણ અનાવશ્યક છે. ''' માનવીસમાજમાં આવુ' સહજીવન અને આવા જીવનવ્યવહાર કાઇ નવી વાત નથી. અનેક રાજામહારાજાએ તેમ જ શ્રીમાને ના જીવન સાથે આવી સ્વસ્થ્ય કથા જોડાયલી આપણે કંઇ કાળથી સાંભળતા આવ્યાં છીએ. આવી બાબતમાં કાયદો અસહાય અને છે. ફરક માત્ર એટલેા જ પડયે છે કે ભૂતકાળમાં આ પ્રકારના વ્યવહાર વિષે શરમ હતી; આજે આ બાબતની શરમ ઊડતી જાય છે; એ જ માણસ આજે સમાજના આગેવાન થઇને કરી શકે છે; ધારાસભામાં જનતાના પ્રતિનિધિ તરીકે એસી શકે છે; પોતાના જીવનમાં અક્ષમ્ય એવા નિતાન્ત અન્યાયને સંગ્રહીને સરકારી અદાલતમાં અન્ય દલિત, ત્રસ્ત, તેમ જ પીડિત કાકાને ન્યાય અપાવવાની વ્યવસાય ચલાવી શકે છે. ૪૦૦૦ સૈનિકાના સેનાપતિ અનીને તેપાળની પ્રજાના ઉધ્ધાર કરવાના મારથ સેવી શકે છે. કરનાર આ ઘટના વર્તમાન યુગના ચોક્કસ સ્વરૂપની દ્યોતક છે. દારૂ ન પીવાય, જુગાર ન રમાય, પરગમન ન કરાય, આવા ખ્યાલા કઇ કાળથી આપણી સંસ્કૃતિના પાયામાં રાપાયલા છે. આમ હૈ।વા છતા આપણા દેશમાં કાઇ કદિ દારૂ નહેતુ પીતું, ધતસેવન નતુ કરતુ કે પરવ્યવહાર નહેતુ કરતું એવા ધ્રુવે આપણે કરી શકીએ તેમ નથી. આમ છતાં પણ આ બાબત ખેાટી છે; અનુચિત છે, ધમ વિરૂદ્ધ છે એવુ સામાજિક વલણ સુપ્રતિષ્ટિત હાષ્ટને આવું જે કાંઈ ચાલતું તે બહુ ઘેડા પ્રમાણમાં, પુ` છુપુ. ધબારણે ચાલતું. આમ શિષ્ટ સમાજમાં શરમાતે અને માં ઢાંકીને ચ લતા. પરિણામે જનતાને મારા લગ` આવા દૂષણ્ણાના ભાગ બનવામાંથી બચી જતા અને શિષ્ટ લખાતા વર્ગની નૈતિક ભૂમિકા સદા સુરક્ષિત રહેતી. આ જાણે કે ચિરકાળથી ચાલ્યા આવતા નૈતિક મુલ્યે પાયામાંથી અલ્લાપ ન રહ્યા હાય તેમ ઉપલા થરને વગ' તે આ ત્યાજ્ય લેખાતી છાબત તરફ ધસડાઈ રહ્યો છે. સરકારી કાયદો આજે અનેક લેાકાને દારૂ પીતા અટકાવે છે, પણ એ બાબતની શરમ તે ઉજળા વર્ગ માંથી એકદમ લુપ્ત થઇ રહી હતી. એવી જ રીતે બ્રેડ દેડને જુગાર પણ આજે છઉંચાક ચાલે જ છે અને તેમાં અનેક ઉજળાં નરનારી તા. ૧-૨-૫૧ રસપૂર્વક અને અભિમાનપૂર્ણાંક ભાગ લેતાં હૈાય છે. વળી અનેક કલમમાં તેમ જ ખાનગી ધરામાં ગંજીપા ભારત જુગાર સરી રીતે પ્રવેશ પામી ચૂકયા છે. એવી જ રીતે સ્ત્રી પુરૂષ સધમાં પશુ શિષ્ટ માનવીનું ચિત્ત આજે સ્વચ્છ દપણે કામ કરી રહ્યું છે. પેાતાની ઓ કે અન્ય ઔ સાથે ક્રમ રહેવુ", કેમ વર્તાવુ એ દરેકને 'ગત સવાલ છે. આમાં કષ્ટએ પણ શા માટે માથુ' મારવુ' જોએ ? આણે પોતાની સ્ત્રીને કારણ વિના કાઢી મૂકી, તેણે પારકી સ્ત્રીને ધરમાં લાવીને બેસાડી, પેલા કાઇ સ્ત્રીને લઇને ભાગી ગયા-આવા સમાચારના પ્રત્યાધાતરૂપે “ એમાં શુ?” એવા ટુકા જવાબ ઉછરતી પ્રજાના મેઢામાંથી નીકળતા અવારનવાર સાંભળવામાં આવે છે. આવે ટુક જવાબ આજે પ્રવત'તી અને વ્યાપક બનતી જતી નૈતિક નહેરતાનુ આપણુને ભાન કરાવે છે અને અચકાવે છે. પ્રસ્તુત બટન મા વિશેષ દુઃખદ તે એ છે કે પુરૂષના નામ સાથે તે સ્વચ્છંદનું કલ કે કઇ કાળથી જોડાયલુ છે જ પણ જેને આપણે એક કેળવયલી બહેન તરીકે ઓળખી શકીએ, અને જે આજે પણ પીપલ્સ માબાઇલ ડે।સ્પીટલની મુખ્ય સંચાલિકાની જવાબદારી સંભાળી રહેલ છે તે બહેન પણ મુંબના ગૃહસ ચા શ્રી મારારજીભાઇના શબ્દાદ્વારા જે સ્થિતિ સુચિત થાય છે તેવી સ્થિતિ સ્વીકરવતે તૈયાર થાય છે. કાયદાની ચુંગાલમાંથી શ્રી પુરૂષેત્તમ ત્રીકમદાસ ભલે બચતા હાય, પણ જ્યાં સુધી આપણા સમાજે કઈ કાળથી ચા આવતા નૈતિક મૂલ્યાનો ત્યાગ નથી ત્યાં સુધી શ્રી પુરૂષોત્તમ ત્રીકમદાસે સ્વીકારેલા જીવનવ્યવહાર અક્ષમ્ય લેખાવાના જ છે. શ્રી પુોત્તમ ત્રીકમદાસ આ રીતે નૈતિક નૉારતાના એક એવેશ નમુને રજુ કરે છે કે જે સમાજના હિતચિન્તકાએ વખતસર ધ્યાનમાં લેવાની અને તે લાલબત્તી સમાન લેખીનતિક અધગતિ તરફ ઘસડાઇ રહેલી પ્રજાને ઉગારવાના ઉપાયે પુરી ગંભીરતાથી ચિત્તવવાની અને એ રીતે સમાજની નૈતિક દૃષ્ટિએ ઉત્તરાત્તર વણસતી જતી સ્થિતિ અટકાવવાની ખાસ જરૂર છે. પાન'દ સેવામૂતિ ઠક્કરમાપા ક મુંબઈ જૈન યુવક સંધતી કાયવાહક સમિતિની તા. ૩૦-૧-૫૧ ના રાજ મળેલી સભાએ પૂજ્ય ઠકકરબાપાના અવસાન સબંધે નીચે મુજબ ઠરાવ કર્યાં હતા ઃ— જીવન “ સેવામૂતિ' ઠક્કરબાપાના તા. ૧૯-૧-૫૧ શુક્રવારના રાજ ભાવનગર ખાતે નીપજેલ અવસાન પરત્વે મુંબઈ જૈન યુવક સધની કાયવાહક સમિતિ અત્યંત ખેદની લાગણી પ્રશિ ત કરે છે. દેશભરના દલિતજનાના ઉદ્ધાર પાછળ તેમણે પેતાનું સમગ્ર જીવન સમર્પણ કર્યુ." હતું. અને એ દિશાએ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં તેમણે અનેકવિધ સેવાઓ આપી હતી. અસ્પૃશ્યતાનિવારણના ભગીરથ કાર્ય માં પણ તેમણે મહાત્મા ગાંધીજીના સાથી તરીકે અતિ મહત્ત્વના ફાળા આપ્યા હતા. નમ્રતા, સાદાઇ તથા ઉચ્ચ ક્રેડિટના શીલવડે તેમના જીવનમાં અનુપમ સુવાસ ભરી હતી. પછાત વર્ગના જીવનમાં પ્રકાશ ખથરવે, અને તેમના ધારણને ઊંચી કક્ષાએ ઉપર લાત્રવુ એ તેમના દિલની તમન્ના હતી, સવાવ્રતનું' તેમણે જીવનની છેલ્લી ધડી સુધી અનુપાલન કર્યુ હતું, જેમ ગાંધીજીની જીવનકથા એટલે હિંદની આઝાદીની ઇતિહાસકથા એવી જ રીતે કરાપાની જીવનકથા એટલે દલિતધ્ધારની ઇતિહ્રાસકથા. આવું અખંડ સેવાપૂણુ' તામય ચિરસ્માયુષ્ય ભોગવીને તે આપણી વચ્ચેથી વિદાય થયા છે. વિશેષમાં સેવાના આદર્શને અમલી સ્વરૂપ આપવામાં અજોડ કુશળતા દાખવીને આપા માટે તેઓ બહુ કિંમતી વારસો મૂકી ગયા છે. તેમના પુણ્યત્માને શાશ્વત શાન્તિ મળે અને તેમનાં સ્મરણામાંથી આપણને અનેક પ્રેરણા મળી રહે એ જ પ્રાથના.
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy