________________
સાથી , કારક
તા. ૧-૨–૫૧
પ્રબુદ્ધ જૈન
૧૫૩
. . વિવેક રખે કીએ! આ છેલ્લા થોડાક મહિનાઓથી ગુજરાતભરમાં ઠેરઠેર ઉપધાનની ' થતી કોઈ ધમની કે નથી ઉન્નતિ થતી કોકના આત્માની. ઊલટાનું, હવા ચાલી છે. સ્થળે સ્થળે આ વ્રતની ઉજવણી થઇ રહી છે. વિવેકી વ્યક્તિ પાસે આવાં વ્રતનિયમને હાસ્યાસ્પદ બને છે; સેંકડે ભાઈબહેન, ઉપધાનને અર્થ સમજયા વગર કે એ વ્રત મહામૂલાં વ્રતે પોતાનું અસલી મલ ગુમાવે છે, અને કાચકીડિયા તપના મૂળ અર્થને જરા પણ જીવનમાં ઉતાર્યા. વગર ઉપધાનમાળા જેવાં થઈ રહે છે. આપી રહ્યા છે. દરેક વ્યકિતને, સ્વતંત્ર રાષ્ટ્રમાં મનગમતાં વ્રત તપ આદ કરવાની સંપૂર્ણ છૂટ હોવી જોઈએ; એટલે કોઈ પણ
. ગયા શનિવારે ઉપધાન કરનારાઓને એક શાનદાર વરઘોડે પ્રકારના વતે કે તપની ટીકા સામાન્યતઃ એગ્ય ન ગણાય; પરંતુ
મુંબઈમાં નીકળે. એ વરઘોડામાં ચાર ઉપરાંત મોટર હતી; એમાં જ્યારે વિવેકની મર્યાદા ચૂકાય; જ્યારે એમાં વિવેકનો ભંગ
અનેક બેન્ડ હતાં; હાથી ઘોડાં હતાં. તેને જોઈ જૈનેતર સમાજને થાય ત્યારે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ સવેળા
એક સુખી સમાજની કલપના થઈ. આ ઉપધાનની ઉજવણી પાછળ જાગૃત થવું જોઈએ.
લાખ્ખો રૂપિયાનો ખર્ચ થયે; કાર્યકરોની શક્તિ ખરચાઈ, અને
પરિણામ કઈ જાણતું નથી. જ્યારે વ્રત, તપ, નિયમન આદિનું મૂળ તત્વ ભુલાઈ જાય છે અને દેખાદેખીથી તેનું મહત્વ જાગે છે ત્યારે આ વ્રતનિય
આ ‘ઉપધાન પાછળ રસ લેનાર જૈન સમાજના કેટલાક મને ખાલી દેખાવ માત્ર રહે છે, અને ચેપીરોગની ઝડપથી
થતી પી. જાણીતા કેમીય આગેવાને છે. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કન્ફઅથવા કહો કે રોગચાળાની ઝડપથી સમાજને તે પિતાની ઝકડમાં
રન્સના કેટલાક કાર્યકર્તાઓ પણ છે. આ આગેવાનોએ અને લે છે. આ ઝકડથી નથી ઉન્નતિ થતી સમાજની; નથી ઉન્નતિ
કાર્યકર્તાઓએ ફાલના મુકામેથી, જૈન સમાજના મધ્યમ વર્ગને
રાહત આપવાના ઉદ્દેશથી એક વિનંતિ બહાર પાડી હતી; ફંડ * " Sunset and Evening Star,
એકઠું કરવું શરૂ કર્યું હતું. ફંડ હજુ પાંચ આંકડાની સંખ્યાએ "And one clear call for me!
પણ નથી પહોંચ્યું. હજારો રૂપિયા જ નહિ બલકે લામ્બે રૂપિયા સૂર્યાસ્ત થયે, શુક ઊગ્યો. કોઈ સ્પષ્ટ સાદ હું સાંભળી રહ્યો
આવા ઉસ પાછળ ખચંતા અને ખર્ચવાને તત્પર આ કાર્ય છું અને,
કર્તાઓ શા ી આ ખૂબ ઉપયોગી કંડને સમૃદ્ધ નહિં કરી And let there be no sadnes of farewall
શિકયા હોય એ વિચારણીય વાત છે. આ લખલૂટ ખર્ચ કરતીWhen I embark;
કરાવતી વખતે તેમને મેધ્યમ વર્ગ કેમ ભુલાઈ ગયે હશે, તેને જ્યારે કાળસાગરમાં ઝુકાવું ત્યારે જુદાઈની વેદના કોઈ
ખ્યાલ નથી આવી શકતે. કે . ને દર્શાવે.
- શાસ્ત્રકારો-જૈન શાસ્ત્રકારો એક વાત ભાર દઈને, ફરી ફરીને કારણ કે,
કહી ગયા છે કે, આપણી દરેક પ્રવૃત્તિ, આપણું કોઈ પણ પ્રકારનું "I hope to meet my ' Pilot face to face, આચરણું દેશ, કાળ, ભાવ અને પરિસ્થિતિને અનુસરીને હાવું "When I have crossed the Bar."
જોઈએ. વિચાર કરીએ કે આ ઉસ અને તેની પાછળનું ખર્ચ એક સાગરભરતીમાં હું ઝુકાવું ત્યારે જે નવિકે મારું જીવન
શાસ્ત્રવચનાનુસાર છે? કે પછી આપણને અનુકૂળ આવે તેમાં નાવ કાર્યું છે એને રૂબરૂ મળવાની મને અભિલાષા છે.
શાસ્ત્રને આધાર; અને અનુકૂળ ન આવે ત્યારે શાસ્ત્રો અભરાઈ ઉપર ? શુક્રવારે બપોરે ત્રણુ વાગે એમની તબિયતના ખબર પુછાવતા સામાન્ય સમજવાળી વ્યકિત એટલું કહી શકશે કે રાષ્ટ્ર તારે આવ્યા છે એવી જાણ થતા એ તારે સાંભળ્યા અને એના કટોકટીના કાળ થી પસાર થઈ રહ્યો છે. અન્નની અછતે કયારેય જવાબ કેમ લખવા એની સુચના આપી. આવેલા એક પત્રનો નહતી તેટલી આજે ઊભી થઈ છે; વસ્ત્ર ની ૫ણુ એટલી જ તંગીજવાબ પણ લખવા ફરમાવ્યું. ૮-૨૦ મિનિટ, મૃયુની પહેલાં છે. મધ્યમ વર્ગ અર્થિક ભીંસમાં પિસાઈ રહ્યો છે. ગરીબોના બેલી ' દેખાતા કશા પણ ચિહ્ન વગર પડખુ ફેરવ્યું, અને, “ સરિતા સિંધમાં ઈશ્વર જ રહ્યો છે. સાધમિક વાલની માત્ર વાતે જ જીમ પર ભળી. ગઈ.”
' રહી ગઈ છે. આવા કપરા દિવસે માં આ પ્રકારના ઠઠારા, વરાડા . ભાવનગર એમને વિદાયમાન આપ્યું છે એવું માન જાગતી અને ઉત્સવે શાભે ખરા ? એનો અર્થ એટલે જ કે, રાષ્ટ્રને સ્વામૃતિમાં કોઈ નથી પામ્યું. એમના શરીરને મળસ્કે ટાઉનહોલ માં
તંત્ર્ય' મળ્યા પછી, સ્વાતંત્ર્ય એ શી ચીજ છે; કેટલી મહામૂલી જાહેર દર્શન માટે મૂકવામાં આવ્યું. એક વાગ્યા સુધી ગીતાપાઠ વસ્તુ છે એ આપણે સમજી જા
વસ્તુ છે એ આપણે સમજી જ નથી શકયા. જે સમજ હોઈએ અને ભજને ચાલવાં. સેંકડે સ્ત્રી-પુરૂ, આબાલવૃદ્ધો દર્શને તે આપણા હાથ રાષ્ટ્ર ઘડતરની વિવિધ પ્રવૃત્તિ તરફ વળ્યા છે. " આવી ગયા. એક વાગે એ મને દેડ મેટરમાં પધરાવવામાં આવ્યું. સાતેક હજાર માણસે સ્મશાનયાત્રામાં જોડાયા. બજાર માં બધે
જૈન સમાજ એ રાષ્ટ્રથી અલગ સમાજ નથી; રાષ્ટ્રનું એક હડતાળ હતી. હારે અખા એ આસુંઓ સાથે એ દ્રશ્ય નિહાળ્યું.
અંગ છે. આપણી સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિ એવી ન હોવી ત્રણસે જેટલી સ્ત્રીઓ તે સ્મશાને આવી અને દહનક્રિયા થઈ
જોઈએ કે જેમાં આપણે વિવેક ચૂકીએ; દેશકાળને ભૂલીએ. ત્યાં સુધી બેઠી. એ માશને આવે એ આ પહેલો પ્રસંગ હતે.
જે સમાજ દેશકાળને ભૂલે છે; દેશકાળની પરિસ્થિતિને લક્ષમાં
લીધા વગર પોતાની પ્રવૃત્તિ રૂઢરસ્તે ચાલુ રાખે છે; કહો કે વિવેક અને ઠા: બાપા સિધાવ્યા. એમના કાર્યોની સમીક્ષા કરવા
ચુકે છે, એ સમાજ ટકી પણ શક્તા નથી. સમાજનું સામ માટે, અમનું વિસ્તૃત જીવન લખવા માટે પુષ્કળ સાહિત્ય હસ્તી ને તેના આવા વિવેકમાં જ છે. આપણું વત, ઉસ, નિયમને છે. એમાંથી જીવનકથા ગૂંથનાર કારીગર સાંપડી આવે છે. એ પ્રકારના હોવા જરૂરી છે જેથી આપણી આત્િમક ઉન્નતિ ગુજરાતને એ આત્મસમર્પણની ભવ્ય કયા અર્પણ થાય.
તે અવશ્ય થાય; પણ સામાજિક અને રાષ્ટ્રિય. નતિની પણું
- કપિલ ઠક્કર તેમાં સંપૂર્ણતઃ જોગવાઈ હેય. "Tennyson crossing the Bar:
ધીરજલાલ ધનજીભાઈ શાહ