SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શુદ્ધ જૈન પગ પર ઊભા હતા. હિન્દુ સેવક સમાજ'માં નવરાશના સમયમાં જઇને કામ કરવાનું ધણા વરસાથી શરૂ કરેલું, પણ આ તબ્બકે તે સમગ્ર જીવન અને સમય. એ સંસ્થા મારત દેશને અર્પી દેવાની તમન્ના રોકી શકાય એવું નહેતું. એ સમયે એમના બંધુએ ઉપર લખેલા અગ્રેજી પત્રનું નીચેનુ ભાષાંતર. એમની આંતરવ્યથા, મને મંચન અને નિશ્ચયનો ખ્યાલ આપશે :— મુંબઇ-૨૫ મી જાન્યુઆરી ૧૯૧૪ વહાલા ભાઈ, આ આ પત્ર લખતા મને દુઃખ થાય છે, અને હું માનું છું કે આ પત્ર મહિના સમાચાર તમને સૌને ભારે દ' કરશે. સમાચાર પહેાંચાડવાનુ કામ કાષ્ટ અન્ય મિત્રને ભાગે આવ્યું હાત તે સારૂ' હતુ; પણ એ આકરી જ મારે જ ખજાવવી પડશે એમ લાગે છે. મુંબઈની મ્યુનિસિપાલિટીની નોકરીનું મે' રાજીનામું આપ્યુ છે. આવતા માસની બીજી તારીખથી હું એમાંથી મુક્ત થશ અને તુરત જ હિન્દ સેવક સમાજ'માં જોડાઈશ. આ માટે મે' કાઇની સલાહ લીધી નથી. મારા અંતરાત્માના અવાજ મુજબ જ મે' આ પગલુ' ભરેલું છે. આમાં કદાચ હું ભૂલ કરતા હાશ, તે એ પણ મારા અંતરાત્માના અવાજની ભૂલ હશે. ગમે તેમ હોય, પણ અવાજની વધારે વખત હું અવગણુના કરી શકું એમ નથી. મારી નાકરીના સમય દરમિયાન મારે મારા હાથ નીચેના માણસા સાથે ગાઢ મહેાબ્બત બંધાઇ છે, એટલું જ નહિ” પણુ મારી સ'ભાળ નીચેના રસ્તાઓ-તે નિજી વહેવા છતાં સાથે પણ પ્રેમના . બધનથી બધાયેા છું. મારા આપ્તજના કરતાં મારા આ માણસે અને રસ્તાથી વિખુટા પડતાં મને વધારે દુ:ખ થાય છે. મારા એક સાથી-અમલદારે મને ગઈ કાલે કહ્યું એમ હુ મારા સે'કડા કરે અને હજારો મજૂરોને અપરાધ કરી રહેલે હાઉં એમ મને લાગે છે. મારી ઉપર મમતા વરસાવનાર અને મને સદા મીઠી દુઆ દેનાર એ હજારો માણસેને જાણે રખડવીને ચાલ્યું જતા હાઉં એમ મને લાગે છે. કાઇ એમ પણ કહે છે. નૈકરી દરમિયાન મારા દરજ્જા અને પ્રતિષ્ઠાને આધારે હુ જે કંઇ હિત કાર્યો કરી શકું છું એ નેાકરી પછી કરી શકીશ નિહ. એ બધું છતાં હું ખાતરીપૂર્વક માનત થયે છું કે હિન્દુસ્તાનને સમગ્ર જીવન અપ'ગુ કરી દેનારા સેવકાની જરૂર છે; સગવડે અને પુરસદે કામ કરનારાખેતી !, અને જ્યાં સુધી આજીવન કાર્યકર્તાઓ દેશને ન સાંપડે ત્યાંસુધી ખરી પ્રતિ થઇ શકે નહિ. સાચા કામ કરનારા માટે તે! પૈસાના ભંડાર ભર્યાં છે. ગોખલેજી જેવાનાં ચરણામાં હજારો અને લાખાના ઢગલા થાય છે, તેમને સાચા કાર્ય' કરનારા નથી મળતા. એટલે આ ભેખ ધરવામાં હું ભૂલ કરતા હાઉં તે તે પણ શુદ્ધ મુદેથી અને - પ્રમાણિકપણે કરૂં છું .......... મારી અંતરવ્યથાને હવે અંત આવે છે. ' જીવનના સર્વે' વિયેગા દુઃખર છે, પણ હુ તમને સૌને ઉમદા સેવાકાર્યો માટે તજી જાઉં છું અને માની લઉં છું કે તમારી શુર્ભાશા મારી સાથે છે. તમારે બાંધવ અમૃતલાલ તા. ૧-૨-૫૧ વરસે વરસે વિસ્તૃત બનતું ગયું. અંત્યજો, અસ્પૃશ્યો, પચમા, પછી ભીલે અને આદિવાસીઓની અનેક જાતે, પ યમાલથી આસામ સુધી અને પજાબથી મદ્રાસ ઇલાકા સુધી એમની નજ રે ચડતી ગઈ, અને બધાના એમણે ઝીણવટથી અભ્યાસ કર્યાં, એમને માટે શાળાએ','દવાખાના, ઉદ્યોગગૃહો ખાલાવ્યાં. એમની વચ્ચે વસીતે કામ કરનારા સેવાને પસંદ કરી, કેળવી તૈયાર કર્યાં. ૧૯૧૪ ના ફેબ્રુખારીથી ૧૯૫૧ ના જાન્યુઆરી સુધીમાં પૂરા થી સાડત્રીસ વરસ દરમિયાનના પાના સેવાકાની સમીક્ષા કરવાનુ આ નોંધમાં શકય · નથી, આ સેવાક્ષેત્રમાં એમણે ઝંપલાવ્યુ' ત્યારે એને વિસ્તાર કેટલા હશે એમને એમને પોતાને પશુ ખ્યાલ નહિ હોય. પ'તની એક ટૂંક ચડી રહીએ અને બીજી નજરે પડે અને એની પાછળ ત્રીજી ઊભી હુંય એમ ક્ષેમનુ ક્ષેત્ર - દુકાળા, જળપ્રલયેા, ધરતીક અનેક સ્થળે એ વરસે દરમિયાન સ્થળે સ્થળે આવી ગયા. એ બધા માટે રાહત પ્રવૃત્તિની વ્યવસ્થા કરવાનું કાય' એમને ભાગે જ આવ્યું. આ બધાં કાર્યો માટે હિન્દુસ્તાનને, રેલ્વે લાઇનથી સે સે। માઈલ દુર આવેલ ગામડાંએમાં ફરનાર અને વરસ દરમિયાન હારે માલના પ્રવાસ ખેડનાર છેલ્લા પચાસ વરસમાં !! સાંપડયું નથી. ગાંધીજી અને જવાહરલાલ પણ એટલા ક્ષેત્રા ખેડી શકયા નથી. દેશની એક ડઝન જેટલી આગેવાન સસ્થાએ તે દૂરટામાં તેઓ પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી તરીકે જોડાયેલા હતા, અને એ બધાના વહીવટ પર એમની બારીક નજર રહેતી. લાખ્ખા ઉધરાતા આ પેાતાને હાથે લખે ખઃચ્યા, એમાંની દરેક પાના હિસાબ એમણે રાખ્યો અને દેશને માપ્યા. એમના હાથમાં મુકાયેલા નાણુાંના ખોટા ઉપયાગ થશે એવા ભય કાને લાગ્યું। નથી. 4. ૧૯૩૧ માં રાઉંડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપવા એમને મેકલવાની પ્રેમના પ્રશંસકેએ તૈયાર કરી. એમણે કહ્યું, ” હું નહિં જાઉં, ત્યાં મારૂ કામ નથી, અને આંહીંનું કામ મારી ગેરાજ" રીમાં સહન કરે એ મને પાસા નથી. ” તે ઉંગ્રેસના સભ્ય નહેાતા. · દ્વિન્દ સેવક સજ્જ 'ના સભ્ય ગાંધીજીના મતના અનુપ્તયીએ નહેતા, પણુ કરબાપાને ગાંધીજી પ્રત્યેને ભાવ અન્ય હતા. એક વાત જાહેરમાં આવી નથી, પણ્ હું આધારભૂત રીતે જાણી શકયા છેં. ૧૯૩૦-૩૧ ના અરસામાં ગાંધીજીને ગિરફ્તાર કરવામાં આવ્યા ત્યારે હુન્ડુ સેવક સમાજ'ના સભ્યપદનુ' રાજીનામું તેઓએ લખી મેકલેલું, પણ છેવટે ઓછ અને દેવધર દાદાની સમજાવટથી પાછું ખેંચી લીધેલું. પેાતાના સમયની મિનિટે મિનિટના હિસાબ એમણે રાજ્યે છે, અને સહુકા કરેાને પાત્રે રખાવ્યા છે. એમના માસ માઙ માટેના ગાવેલા પ્રવાસેામાં એક પણ દિવસની ગણુતરી ખેટી પડી નથી. ૧૯૩૯ માં એમની ૭૦મી જયંતી દેશભરમાં ઉજવાઇ અને મુંબઇમાં એમને એક લાખ સત્તર હજારની શૈલી આપણુ કરવામાં આવી એ પ્રસ ંગે દેઢ જ દિવસ માટે મુખ઼ અ વવાનું એમણે કબૂલ્યું'. ૮૦માં જન્મદિવસના સમાર’ભ માટે તે એમણે દિલ્હીમાં એક કલાક જ ફાજલ પાડેલે આંખેનુ નૂર છેલ્લા પાંચ છ વરસથી ઝાંખું પડયું હતુ અને શરીર પણ ધસાતુ જતુ હતુ. છેલ્લા દસ માસથી તૈતાઓની વિનતિને માન આપીને એમણે એમના વતનમાં આવી રહેવાનુ માન્ય રાખ્યું હતું. એ મહિનાઓમાં પશુ હંમેશાં સાત આહ કલાક તા એમની રીત મુજબ કામ ચાલતુ. સરદાર વલ્લભભાઇ પટેલની શોકસભામાં પ્રમુખરથાન લેવા માટે તેએ ભાવનગરમાં છેલ્લી વાર જાહેરમાં દેખાયાઃ મેટર અને ખુશીમાં આવ્યા અને ગયા, મૃત્યુ પહેલા પ`દર દિવસથી નબળાઇ લાગવા માંડી. ‘પ્રભુ ! પ્રભુ !' એ ઉચ્ચાર એમની જભ પર હંમેશાં ચાલુ રહેતા. માંદગીના છેલ્લા અઠવાડિયા દરમિયાન, જવા માટે સારા વિક પસંદ કરતા હાય એમ લાગતું. ગાંધીજી અને વલ્લભભાઈના વિદ્યાદિન, શુક્રવાર કદાચ એમણે નકકી કરી લીધા હતા સાદ સાંભળી ચૂકયા હતા.
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy