SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૫૧ દેશભરમાં છેલ્લા વીશ વરસથી શર માપાના માનતા નામથી ઓળખાતા, શ્રી. અમૃતલાલ વિઠ્ઠલદાસ હૅરનુ એમની જન્મભૂમિ ભાવનગરમાં તા. ૧૯ મી જાન્યુઆરીની રાત્રે ૮-૨૦ તે સમયે, એકાશી વરસ અને પોણા બે માસની ઉમ્મરે અવસાન થયું, એ બનાવ સમગ્ર રાષ્ટ્રને માટે દુઃખદાયક ગણી: શકાય. એમના મૃત્યુ પ્રસંગે દેશના બધા ભાગેામાંથી ઊંડા શાકની લાગણી દર્શાવવામાં આવી છે. દેશનેતા, ડ્રામા, પ્રધાને અને ઉદ્યોગપતિઓએ પત્ર-તાર દ્વારા એમનાં કુટુંબને આશ્વાસન પાઠવ્યુ છે. ઉજળિયાત કામાએ સ્થળે સ્થળે સભા ભરી દિલગીરીના ઠરાવ પસાર કર્યાં છે. એ બધા એમને છેલ્લા વીશ પચીસ વરસથી નામથી અને કામથી પિછાણુતા થયા હતા, પણ એમને કાય' પ્રદેશ એવા લેાકાની વસ્તીમાં હતા કે જેમને કદાચ આ શાક દર્શાવતા નહિ આવડતું. હાય. હિન્દભરના હરિજનો અને આદિ વાસીઓ, ભીલા, સતાલા અને પંચમ, અને બીજી ક્રાડીબંધ ાતીએ જેનાં નામ પણું આણે નથી સાંભળ્યા, એ વર્ગોના સેકડા અને હજારો પુરૂષોને એમની વિદાયથી શી ખેાટ પડી છે એને હિસાબ કાઢવાની આપણી તાકાત નથી. અને એ ખેાઢ જેમને સાલશે તેમને સભાએ ભરીને, ઠરાવા કરીને એ ગૃકત કરતા નહિ આવડે. એ મૂંગા સેવક માટેને શાક પણ મૂંગા જ રહેશે. શુદ્ધ જૈન ‘ઠકકર બાપા”ની વિદાય ભાવનગરના એક ગરીબ પણ ખાનદાન લેહાણુ) કુટુંબમાં સને ૧૮૬૯ના નવેમ્બરની ૨૮ મી તારીખે એમના જન્મ થયેા. પિતા, ઠકકર વિઠ્ઠલદાસ લાલજીના છ પુત્રામાં એ ખીજા હતા. કેળવણીની ધગશવાળા ગરીબ બાપે બધા પુત્રાને i શ્રી મુંબઇ જૈન યુવક સુધ વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ યાયેલા, અસ્પૃશ્ય, દેવાદાર, કચરાતા માનવેનાં નિત્ય જીવન ઓળખવાના એમને મેકકા મળ્યા. એમને માટે મૂગુ, ધીરૂ કામ કરી રહેલા હિન્દુસેકસમાજવાળા સ્વ. ગોપાલકૃષ્ણ દેવધર અને અખિલ હિન્દ અંત્યજ ઉદ્ધારક સમાજના મુખ્ય મંત્રી સ્વ. વિઠ્ઠલ રામજી શીન્ટુના પરિચય એમણે સાધ્યા. પૂનામાં વરસેથી વિધવા માટે શાન્ત અને મૂંગુ કાય' કરી રહેલા પ્રેા, ધાંડા કેશવ વેના પરિચયમાં આવ્યા. ( આજે ૯૨-૯૩ વંસના એક સાહેબ જી કાય પરાયણુ છે. ) શ્રી સુબર જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૧૭-૨-૫૧ શનિવારના રાજ સાંજના ૬ વાગે સુધના કાર્યાલય (સીવર મેન્શન, ૪૫, ૪૭ ધનજી સ્ટ્રીટ )માં મળશે જે વખતે નીચેનું કામકાજ હાથ ધરવામાં આવશે :— હેકર બાપાએ એમના જીવન દરમિયાન ચાર ગુરૂ પાસેથી પાઠ મેળવ્યાનુ` સ્વીકાયુ છે. એમના પ્રથમ ગુરૂ એમના પિતા ભાવનગર લાહાણા જ્ઞાતિના એ માગેવાન સેવક. એમના કાય ક્ષેત્રની મર્યાદા જ્ઞાતિ પુરતી હતી, પણું એમણે નાતિ માટે જે કરવું લટે એ કરવામાં ખાકી રાખી નથી. પેાતાની પાસે પૈસા નહાતા, પશુ પરમાથ માટે પૈસા માગતાં એમણે શરમ અનુભવી નહાતી કે અપમાનની પરવા કરી નહેાતી. અને એટલું પાતે પણ આપી છૂટત્તા. જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે એક કેળવણી ડની સ્થાપના કરાવી. છનિયા ( ૧ ) વાષિ' વૃત્તાન્ત, આવકજાવકના હિસાબ તથા સરવૈયું મજુર કરવું. (૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજુર કરવું, ( ૩ ) સંધની કાર્યવાહક સમિતિની નીચે મુજબની ભલા• મણુ વિષે નિષ્ણુય કરવા. ‘“ મુંબઈ જૈન યુવક સંધ તરફથી કાઓપરેટીવ સાસાટીની રૂા. ૧૫૦૦૦૩ ના શેરાની મુડી સાથેની સ્થાપના કરવી અને સ્ટારો મેળવવા તથા તેમાંથી શેરડેલ્ડરાને કરૢ ટકા વ્યાજ આપતાં જે વધે તે ચેખે નફો રાહત કાર્યોમાં વાપરવા.” કેળવણી આપવાના નિશ્ચય કર્યો હતા. અમૃતલાલ ઠકકર ભાવનગર આલ્ફ્રેડ હાઇસ્કૂલમાંથી મેટ્રિક પાસ થઇ પૂના એન્જિનિયરીંગ કાલેજમાં દાખલ થયા અને ૧૮૯૧માં એલ. સી. છે. થયા. (૪) પ્રમુખ, ઉપપ્રમુખ, ખે મત્રી, કોષાધ્યક્ષ તથા કાર્ય વાહક સિિતના ૧૫ સભ્યાની ચુંટણી કરવી. કાઠિયાવાડનાં દેશી રાજ્યો અને ખી. જી. જે. પી. રેલ્વેમાં સત આઠ વર્ષ' નાકરી કરી ત્રણેક વરસ માટેતેએ આફ્રિકા જખ઼ યુગેન્ડા રેલ્વેના અધિકામમાં એન્જિનિયર તરીકે કામ કરી આવ્યા. એ પછી સાંગલી સ્ટેટમાં એકાદ વરસ નાકરી કરી મુ’બપ્તની મ્યુનિસિપાલિટીમાં જોડાયા. કુર્લામાં મુંબઈને ઉકરડા ઉલેચતા ઢેઢ, ચમાર, ભગીઓનુ‘ નિરીક્ષણુ કરી છેવટે આખા મુંબઇનગરના રૅડ સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. સેકડા મદદનીશ ને હજારો મજૂરાના ઉપરી બન્યા. આ સમય ૧૫૧ ( ૫ ) હિસાબ અન્વેષકની નિમણુક કરવી. દરેક સભ્યને વખત સર હાજર રહેવા, વિનતિ છે, મણિલાલ માકમચંદ શાહ નીચ’૬ ત્રીભાવનદાસ શાહ રમણલાલ સી. શાહુ મંત્રી, મુબઇ જૈન યુવક સલ દુકાળમાં કાળા એકઠા કરી હંમેશાં ૭૦૦-૮૦૦ લેહાશુાઓ માટે જ્ઞાતિની વાડીમાં એક ટક જમાડી જમવાના નિયમ રાખ્યો. જ્ઞાતિના બાળકા માટે એક . વિદ્યાર્થી ભવનની સ્થાપના કરાવી અને એ કાય પાછળ જીવન આપ્યું". વ્યવસ્થા, શિસ્ત નિયમન, સ્વચ્છતા, અને શરીરશ્રમ એ એમના તરી આવતા ગુણા હતા. કોઇ પણ રીતે પિતાનુ આ બધી વાતેમાં અનુકરણુ કરવું એ યુવાન અમૃતલાલની મહત્વાકાંક્ષા હતી. દેવધરદાદા પાસેથી તેએ એકધારા ખુરશી પર બેસીને સરકારી તરાને, સંસ્થાઓના અહેવાલા, વગેરેમાથા માંકડા—હકીકતે તારવી કાઢવાનું શીખ્યા. શિન્ડે સાહેએ દક્ષતાની સેવાના ક્ષેત્રના અને એમને માટે કામ કરવાની પદ્ધતિને પરિચય આપ્યા અને પ્રે. કવેએ સંતત્ પરિશ્રમ ચાલુ રાખી સસ્થાઓ સ્થાપવાના અને વિકસાવવાને ખેાધપાઠું શીખવ્યા, " આ પહેલા પત્ની ૧૯૦૫માં મૃત્યુ પામેલાં. માતાપિતાની ઈચ્છાને માન આપી ફરી લગ્ન કર્યુ, પણ ટાઢક વરસના ધરવાસ ચલાવી એ પતી પણું ગયાં. ૧૯૧૩માં પિતાજી ગયા. ભાએ પાતપાતાના
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy