________________
૧૫૦
શુદ્ધ જૈન
આ ધારા હેઠળ ટ્રસ્ટીએની જવાબદારી મુખ્યત્વે નીચે મુજબની રહેશેઃ
૧. ટ્રસ્ટસ નક્કી થયા પછી તેને રજિસ્ટર કરાવવાની ફરજ (કલમ-૧૮).
૨. દ્રસ્ટમાં અવારનવાર થતા મહત્ત્વના ફેરફારાની અધિકા રીઓને જાણ કરવી~~~જેવી કે ટ્રસ્ટીઓની ફેરબદલી, સ્થાવરજ’ગમ મિલકતાની ફેરબદલી, વેચાણુ વગેરેની ત્રિગતે જણાવવી. (કલમ-૨૨). ૩. ટ્રસ્ટની રસ્ક્રીપ્સને સ્ટેમ્પિંગ કે એન્ડે કરાવવી. મા સ્ક્રીપ્સને સ્ટેમ્પિંગ કરાવવામાં આવેલ છે કે નહિ તે અંગે ડેપ્યુટી યા એસિસ્ટ’ટ કમિસ્તર તેની તપાસ કરી શકે છે. (કલમ-૨૭).
૬ ૪. જો ‘વીલ'થી પબ્લિક ટ્રસ્ટસ કરવામાં આવે તે તેના એકઝીકયુટરે આ વીલને પ્રેાબેટ મળ્યા પછી એક માસમાં યા તે ટેસ્ટેટરના મરણ પછી છ મહિનામાં કલમ ૧૮ માં જગૢાવ્યા પ્રમાણે રજિસ્ટર કરાવવા માટેની અરજી કરવી પડશે.
૫. દરેક ટ્રસ્ટીઓએ ચેરીટી કમિશ્નરે નિયત કરેલ ફામ' અનુસાર પબ્લિક ટ્રસ્ટના નિયમિત હિંસામે રાખવા અને તે એડિટ - ઠરાવવા. ( કલમ ૩૨-૩૩)
૬. ટ્રસ્ટમાં નુકસાન થયું હશે અને તેને માટે ટ્રસ્ટી જવાબદાર છે એમ માલૂમ પડશે તે તે નુકસાન ટ્રસ્ટીએ ભરપાઇ કરી આપવું પડશે.
છ. એડિટરના રીપેટમાંથી ઊપજતા સવાલો માટે ચેરિટી કમિશ્નરને યોગ્ય જવાખા આપવા અને કેટલાક સોગેમાં તે અંગે જવાબદાર રહેવું પડશે.
૮. ટ્રસ્ટનાં નાણાંનું ચેગ્ય રીતે રાકાણ કરવુ. હિસાબ તથા એડિટ ખાખત
ધામિ ક ટ્રસ્ટનાં હેતુઓમાં તેના હિંસામેની તપાસ એ એક મહત્ત્વનું અને મુખ્ય અંગ છે. આમાં વર્ષાા જ અગત્યના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ટ્રસ્ટી ટ્રસ્ટમાં જણાવેલા હેતુએ પ્રમાણે વહીવટ ચલાવે છે કે ન,િ અને તેની વાજની વ્યવસ્થા થાય છે કે નહિં, તે સઘળી હકીકત હિસાબેાની તપસણીમાંથી તરી આવે છે.
ટ્રસ્ટીએએ નિયમિત રીતે, પદ્ધતિસરના અને ઠરાવેલ ધેારણું અનુસારના હિંસાખે। રાખવા પડશે અને દરેક વર્ષની તા. ૩૧ મી માચે' અથવા ચેરિટી કમિશ્તર ઠરાવે તે પ્રમાણે વર્ષની આખરે સરવૈયુ' કાઢી સર્ટિફાઇ ઓડિટ કરાવવુ'' પડશે. દરેક એડિટરને હિસાબને લગતા દરેક ચાપડા, વાઉચર, ખીજા દસ્તાવેજ વગેરે તપાસવાને હક રહેશે. જો ચેરિટી કમિશ્નરને યેગ્ય લાગે તે ગમે તે ટ્રસ્ટનુ સ્પેશિયલ એડિટ કરાવવા જણાવી શકે છે; અને તે માટે તેની ચેગ્ય રી આપવા જણાવી શકે છે. પબ્લિક ટ્રસ્ટના એડિટરે આવકજાવકના હિસાબ તથા સરવૈયું તૈયાર કરી કાઇ પણ ખર્ચ' અયોગ્ય અગર ગેરકાયદેસર રીતે થયેલ હાય યા તે। ટ્રસ્ટના પૈસાનુ નુકસાન થયુ' હાય; અથવા તે ગેરઉપયેગ થયા હ્રાય, તે તમામ બાબતની સ'પૂણુ' તપાસ કરી, રીપેટ તૈયાર કરી ડેપ્યુટી ચેરિટી કમિશ્નરને માકલી આપવાના છે. ડેપ્યુટી અથવા એસિસ્ટ ચેરિટી કમિશ્નરને યોગ્ય લાગશે તે તે અંગે તેઓ ચેરિટી કમિશ્નરને રીપે' કરશે. આના ઉપરથી ચેરિટી કમિશ્ર્વર તપાસ કરી કંઇ પશુ નુકસાન થયેલું જણાશે. તાતે ભરપાઇ કરવા જવાબદાર ટ્રસ્ટીઓને હુકમ કરશે, અને તે હુકમ છેવટના ગણુાશે. ટ્રસ્ટનાં નાણાંનું રોકાણ
ટ્રસ્ટનાં નાણાંનું રેકાણુ કરવા અંગે કાયદાની કલમ-૩૫ ખાસ વિચારવા જેવી છે. ટ્રસ્ટના કાઇ પણ કારણેાસર તુરતથી રોકડ નાણાંની જરૂર ન પડે તેમ હેાય તે નાણાંનું રાકાણ ( સિવાય કે ટ્રસ્ટડીડમાં જણુાવ્યુ હેય તે પ્રમાણે ) પબ્લિક જામીનગીરીઓમાં તથા સ્થાવર મિલકતના ક્ટ' મેગેજ પર રેકી શકાય. આમાં વિભાગ એ’. અથવા વિભાગ 'સી'ના સ્ટેટામાં આવેલી મિલકત કેટ લાંક વર્ષો માટે લીઝ-હાડ ન હેાય તેવી અને મિલકતની કિંમત
મારગેજ પર નાણાં આપ્યાં હોય તેથી અર્ધા ભાગ ઉપરાંતની હાય તેમાં નાણુર્ણાનુ` રોકાણ થઈ શકશે. આ ઉપરાંત ચેરિટી કમિસ્તર -જનરલ અથવા સ્પેશિયલ એડરથી બીજી કાઇ પણ રીતે નાણાં રાકવા ટ્રસ્ટીઓને મંજૂરી આપી શકે છે. વહીવટી કાબૂ
તા.૧-૨-૫૧
ચેરિટી કમિશ્નર, ડેપ્યુટી અથવા એસિસ્ટંટ ચેરિટી કમિશ્નર અગર તે સ્ટેટ ગવર્ન્મેઇન્ટ તરફથી નિમાયેલા એક્સિરા, જનરલ અથવા સ્પેશિયલ એડરથી નીચેની સત્તા ધરાવશે:
૧. પબ્લિક ટ્રસ્ટની કાષ્ઠ પશુ મિલકતમાં પ્રવેશ કરી તેની
તપાસ કરવા,
૨. કાઇ પણ પબ્લિક ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓની કાર્યવહીની કાઇ પણ નેધ અને ટ્રસ્ટીઓના કબજામાં અથવા કાબૂમાં હોય તે ચાપડા અગર હિંસામે માગવાને અને તેને તપાસવાને, અને
૩. ટ્રસ્ટીઓ અથવા તે ટ્રસ્ટથી સંબંધ ધરાવતા કાઇ પણ માણસની પાસેથી ચેરિટી કમિશ્વરને યેગ્ય લાગે તે રીટર્ન, સ્ટેટ મેન્ટ, ડિસામે અથવા રીપેટ માગવાના હકક રહેશે.
આ માટે ટ્રસ્ટની કાઇ પણ મિલકતમાં દાખલ થતાં અગાઉ ટ્રસ્ટીઓને વાજખી નેટિસ આપવામાં આવશે અને ટ્રસ્ટની ધાર્મિ`ક ક્રિષા અથવા રીતભાત તરફ ચૅગ્ય ધ્યાન આપવામાં આવશે. ચેરિટી કિંમશ્નરની ફરજો
આમાં મુખ્યવે ધર્માદા ટ્રસ્ટની દેખરેખ રાખવી, કાયદાનુ પાલન કરવું, ડેપ્યુટી અથવા એસિસ્ટંટ ચેરિટી કમિશ્નરની તપાસ ઉપરથી થતી અપીલે જોઇને નિકાલ કરવા, સ્પેશિયલ એડિટ માટે હુકમ કરવા, આવક-જાવકના હિસાખે અને સરવૈયાંની નકલે મેકલવા માટે એડિટરને જણાવવુ, પબ્લિક સિકયુરીટીઝ સિવાય ખીજામાં ટ્રસ્ટની મૂડી રેાકવાની રજા આપવી. આ ઉપરાંત સ્થાવર મિલ્કતનું વેચાણુ મારગેજ, ખલે, ભેટ અથવા લીઝથી આપવાની મજૂરી આપવા, ટ્રસ્ટની મિલકતામાં દાખલ થવું અને જરૂરી તપાસણી કરવી, ટ્રસ્ટને કાઈ પણ પ્રકારનુ' નુકસાન થયું હોય તે તેની તપાસ કરી જવાબદાર ટ્રસ્ટીને તેનાં નાણાં ભરપાઇ કરી અપવા જણાવવું, ચેરિટી એન્ડાવમેન્ટસના ટ્રેઝરર તરીકે રહેવુ, પબ્લિક ટ્રસ્ટના ટ્રસ્ટી થવું, દાવા કરવા, દાવા કરવા માટે મારી યા નામ જારી જણાવવી, ટ્રસ્ટનાં નાણાંના યોગ્ય ઉપયોગ કરવા, ‘સાઇપ્રસ'ના નિયમને અનુસરવા અને તેને માટે કાતે દોરવણી માટે અરજી કરવા, એસેસરાની યાદી જાહેર કરવા વગેરે વગેરે કા જણાવવામાં આવેલાં છે.
સાઇપ્રેસ( Cypres)નેા સિદ્ધાંત
જાહેર ટ્રસ્ટાના કાયદામાં આ એક મહત્ત્વના અંતે મૂળભૂત ફેરફાર કરવામાં આવ્યેા છે. કાઇ પણ વખતે કલમ-૫૫ નીચે ચેરિટી કમિશ્નર એમ મત ધરાવે કે,
૧. પબ્લિક ટ્રસ્ટ જે રીતથી સ્થાપવામાં આવેલું તેને પ્રાથમિક હેતુ નકામા થયેા છે,
૨. પબ્લિક ટ્રસ્ટની આવક અથવા તેને વધારો વપરાયે
નથી અથવા વાપરી શકાય તેમ નથી; અને
૩. પબ્લિક ટ્રસ્ટ કરનારની ઇચ્છાએ સ'પૂણુ' રીતે કે થોડાક ભાગે જાહેર જનતાના હિતમાં અનુસરાય તેમ નથી; અથવા તેના આવક યા તે તે આવકને થોડેક ભાગ ખીન્ત સખાવતી કે ધામિ ક ઉદ્દેશમાં વાપરી શકાય તેમ છે—તે ચેરિટી કમિશ્નર નોટિસથી ટ્રસ્ટીઓને કાટને અરજી કરવા જણાવશે. આ માટે કાટ' સધળી તપાસ કરશે અને લાગતાવળગતાને સાંભળ્યા બાદ ચેગ્ય હુકમ કરશે, તે માટે જાહેર હિત અને ટ્રસ્ટ કરનાર વ્યકિતની ઇચ્છાઓનુ ધ્યાન અપાશે. કાટને ઠીક લાગતાં બીજા ટ્રસ્ટના સખાવત્તી અને ધાર્મિ ક હેતુઓ માટે તે ટ્રસ્ટનાં નાણાં વાપરવા જણાવશે.
( અનુસધાન પૃ ૧૫૬ )