________________
,
છે
૧૪૦.
Fન'
તા. ૧૫-૧૨–૫૧ કરવો જોઈએ. વિદ્યાર્થીના માનસને ઘડવું, તેમના ચારિત્ર્યને વિકસાવવું સાચા શિક્ષકે સમકાલીન ચર્ચાસ્પદ પ્રશ્નો પર બેધ્યાન રહેવું ન જોઈએ. અને તેમનામાં લોકશાહીની ભાવના જગાવી એ એક સાચા શિક્ષકને આવી બેધ્યાનપણાની વૃત્તિ એને માટે એગ્ય નથી જ, પણ એના કરતાં ધર્મ છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વિચારે અને મંતવ્યનો પરસ્પર વધારે અયોગ્ય તે પિતાના ઉપરીએથી ડરીને પિતાના મંતવ્ય રજૂ ટથી વિનિમય થવો જોઈએ અને શિક્ષકે પિતાના વિચારે વિદ્યાર્થીનાં કરી ન શકે એવી તેની આજની પરિસ્થિતિ છે. પણ સાથે સાથે એ પણ
મન પર નહિ લાદતાં, ચર્ચાસ્પદ વિષયને લગતી જુદી જુદી બાજુઓ ધ્યાનમાં રાખવાનું છે કે એની પિતાની માન્યતાઓ ગમે તે હોય પણ તે છે. તેમને સમજાવવી જોઈએ. શિસ્તનું બળજબરીથી પાલન કરાવવા કરતાં કેવંળ એક પ્રચારક કે ઉપદેશક બની બેસે તે તે ચલાવી ન જ શકાય.
માનવસ્વભાવમાં ' અંતરગત રહેલી શિસ્ત પ્રત્યે દોરી જનારી , એણે કોઈ પણ પ્રશ્નની ચર્ચા નિષ્પક્ષપણે તેમજ સમગ્ર રીતે કરવી ઘટે સ્વનિયંત્રિત શકિતને જ તેણે સંપૂર્ણ પ્રોત્સાહન આપવું જોઈએ. છે, એટલું જ નહિ પણ પિતાના વિદ્યાર્થી સમક્ષ એ પ્રશ્નની બધી જ શિક્ષકે પિતાના વિદ્યાર્થી માટે એવા આદર્શ પ્રતીક બનવું જોઈએ કે બાજુ રજુ કરવા એ બંધાયેલો છે. જ્યારે શિક્ષકનાં આ કાર્યને વિચાર તેઓ સ્વાભાવિક રીતે જ તેનું અનુકરણ કરવા પ્રેરાય. વિદ્યાર્થીઓનાં કરીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે શિક્ષકે રાજકારણમાં ભાગ લેવો જીવનને ઘડવામાં શિક્ષક પણે મેટો ભાગ ભજવે છે અને આપણામાંના જોઈએ કે નહિ. યુનિવર્સિટના શિક્ષકો તેમજ તેની સહાય મેળવતી જેઓ ખરેખર ઉચ્ચ કોટિના સશુરૂને ચરણે બેસવા ભાગ્યશાળી થયા શાળાઓ અને કોલેજોના શિક્ષકેને, રાજકારણમાં ભાગ લેવાની છે તેઓ હજી પણ ઊંડી કૃતજ્ઞતાપૂર્વક તેમને યાદ કરે છે. જે સ્વતંત્રતા આપવામાં આવે છે. પણ સરકાર હસ્તક ચાલતી શાળાઓના શિક્ષક માત્ર જ્ઞાનનું જ વિતરણ કરે છે અને પિતાના વિધાર્થીઓના શિક્ષકને એ સ્વાતંત્ર્ય મળતું નથી. આ ભેદભાવનું કારણ હું સમજી
પારિત્ર્યને અને વિચારોને ઘડી નથી શકતા એ સાચો શિક્ષક નથી. શકતો નથી. હું માનું છું કે સરકારી નોકરની વર્તણુંકને લગતા 'સાચું શિક્ષક પિતાના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેમ અને માન અને પ્રાપ્ત કાયદાઓ (Government Servant Conduct Rules)માં
કરે છે અને તેથી શિસ્તનું પાલન કરાવવું એવા શિક્ષક માટે તદન રહેલા આ બાબતને લગતા પ્રતિબધે રદ થવા જોઈએ. આ - સરળ બની જાય છે. વિદ્યાર્થીની વર્તમાન પેઢી માટે આ સાચું નથી બાબતમાં સરકારી શાળાના શિક્ષક અને યુનિવર્સિટિની સહાય મેળવતી - એમ માનવું ભૂલભરેલું છે. સાથે એ પણ શોચનીય છે કે અત્યારના શાળાના શિક્ષકો વચ્ચે શા માટે ભેદ રાખવામાં આવે છે. તેને માટે
જથ્થાબંધ ઉત્પાદનના યુગમાં મોટા ભાગના શિક્ષકે સાચા શિક્ષકની કઈ વજુદવાળું કરણ કલ્પનામાં આવતું નથી. સરકારની પહેલેથી : જે કોટિ આપણે વર્ણવી રહ્યા છીએ તે કટિને પહોંચેલાં નથી હોતા. રજા મેળવ્યા વિના કેઈ પણ શિક્ષક છાપા માટે ન લખી શકે એ કમનસીબે અદ્યતને રાજદ્વારી પુરૂષ તેમજ શિક્ષકે આજની કાયદો શા માટે હોવા જોઈએ ? જરૂરિયાતને પહોંચીવળે તેવા માલુમ પડ્યું નથી. પિતાની ફરજો પિતાના જ દેશમાં સામાજિક કે રાજકીય ચળવળમાં ભાગ
અને જવાબદારીને સાચી રીતે સમજવામાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ લેવા માટે કઈ પણ શિક્ષક પર પ્રતિબંધ હોવો જોઈએ નહિ. હું ' નીવડયાં છે. એ પણ એટલું જ સાચું છે કે પિતાનામાં રહેલું ઉત્તમત્તમ જાણું છું કે જે બાબતની હું હિમાયત કરું છું તેને અમલ કરવામાં સવ સમાજને આપવા માટે શિક્ષકને કઈ ઉરોજન મળતું નથી. અનેક જોખમ રહેલાં છે. હું જાણું છું કે કેટલાક શિક્ષકે આ
કેટલાક તે આ શિક્ષણના વ્યવસાય માટે જ તદ્દન નાલાયક હોય છે, હકને દુરૂપયોગ કરશે અને શિક્ષણને માટે સ્વીકારેલા ઉચ્ચ ધરણને :' અને મોટા ભાગના શિક્ષક દુ:ખદ સ્થિતિમાં નિરુપાયે આ ધંધામાં વફાદાર નિવડવામાં પણ નિષ્ફળ જશે. તે પોતાના વિદ્યાર્થીઓ પાસે છે . જેડાયા હોય છે, ત્યારે તે વર્ગમાં એક એવો ના ભાગ પણ છે કે જે પિતાની અંગત માન્યતાઓને સ્વીકાર કરાવવાનો પ્રયત્ન કરે એ
: પિતાના ધંધાને વફાદાર રહે છે અને પિતાની મુશ્કેલીઓ સહન કરીને પણ સંભવ છે. પણ આ હકને દુરૂપયોગ થશે એવા ભયથી તેને - પણ સ્વાર્પણની ભાવનાથી જીવન વીતાવતા હોય છે. જેવી રીતે અન્ય કોઈ મળવી જોઈતી સ્વતંત્રતાથી તેને વંચિત રાખી શકાય નહિ. - ક્ષેત્રમાં રોકાયેલા સાધારણ સ્થિતિના માનવીનાં જીવનમાં તરેહ તરેહની , ' આવા કેઈ ખલનના કીસ્સામાં તેનું પુનરાવર્તન ન થાય તે
સુખસગવડો અને સંપત્તિનો પ્રવાહ વહેતે થવાને અવકાશ હોય છે માટે તેની સામે યોગ્ય પગલાં ભલે લેવાય, પણું આવા કેઈ સ્કૂલનને તેવા અવકાશની શિક્ષકના જીવનમાં સામાન્યતઃ કોઈ શક્યતા જ નથી આગળ ધરીને તેનું શૈક્ષણિક સ્વાતંત્ર્ય છીનવી ન જ લેવાય. અને હતી. તે પિતાને સ્થિર અને સહીસલામત ગણે એવા તેના જીવનના આ સ્વાતંત્ર્યનો અધિકાર માત્ર યુનિવર્સિટિના શિક્ષકોને જ નહિ પણ સંગે હોતા નથી. તેમની આવક ઓછી હોય છે, મહેનતને બદલે સૌથી નીચા દરજજાના, શિક્ષકને પણ મળવો જોઈએ. પૂરતો મળતું નથી, તેમજ સમાજમાં તેને માનભર્યું સ્થાન પણ હતું એ પણ એક નેંધપાત્ર હકકીત છે કે શિક્ષક અને તેના ઉપનથી. કામ માટેની સરતો પણ સંતોષકારક નથી હોતી, તેની સંસ્થામાં ઘણું રીઓ વચ્ચેનો સંબંધ હંમેશા મૈત્રીભર્યો હોતો નથી. તે બન્ને વિખત સાધનસમૃદ્ધ વાચનાલય પણ નથી હોતું તેમજ મકાનની પૂરી વચ્ચેનો સંબંધ હાર્દિકે હોય એ બહુ જરૂરનું છે. શિક્ષકે કરેલાં સગવડ કે સાધનસામગ્રીની પુરતી પૂરવણું નથી હોતી, એના વર્ગોમાં સૂચને કે ટીકાઓને ખાતાના ઉપરીઓએ ન અવગણતા સર્ભાવપૂર્વક ભણતા વિધાર્થીઓની સંખ્યા પણ જોઈએ તે કરતાં વધારે હોય છે, તેથી આવકારવા જોઈએ. સમગ્રપણે સંસ્થાના હિતની દષ્ટિએ પણ તે બન્ને વિદ્યાર્થીને વ્યકિતગત સંપર્કમાં આવવાનું પણ તેને માટે અશક્ય વચ્ચે સહકારની ભાવના હોવી જોઈએ. નહીંતર એના અભાવે
બની જાય છે. કામ કરવાના કલાક પણ હોવા જોઈએ તે કરતાં ઘણું ઉપરીઓને હાર્દિક સહકાર નહિ મળે પણ મનવિનાને ઉપર ઉપર : વધારે હોય છે, તેથી અભ્યાસ માટે છે. સંશોધન માટે એને પૂરતી સાથ મળશે 4 ;" " . . . ; ; , છે. - અનુકૂળતા કે અવકાશ મળતા નથી. દરેક શિક્ષક પોતાના વ્યવસાયને સહાય મેળવતી અને ખાનગી સંસ્થાઓમાં શિક્ષકની સ્થિતિ
' વફાદાર રહે અને પિતાનું કાર્ય એકનિષ્ઠાથી કરે એવી પરિસ્થિતિ ઉત્પન્ન આથી પણ વધુ ખરાબ છે. નોકરીની સ્થિરતા માટે એને હંમેશા '' કરવી હોય તો આ બધી ઉણપ દૂર કરવી જ પડશે.
ચિંતા રહ્યા કરે છે અને ઘણીવાર નિમણૂંક કરવાની બાબતમાં પણ
સંસ્થાના વ્યવસ્થાપકે નાતજાતના ભેદભાવની અસર તળે કામ કરતા હું પહેલાં જ કહી ગયો છું કે વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સામાજિક
હોય છે. પગારનું ધારણ ઘણું નીચું હોય છે અને નેકરીની શરત * આદર્શો જગાડવા એ શિક્ષકને ધર્મ છે. શિક્ષક જે પિતે ઉપયોગી
પણ સંતોષકારક નથી હોતી. આ કારણને લઈને તેને શિક્ષકે આવી થવા માગતા હોય તે તે જે વિચારો ધરાવતા હોય તેને તેણે વફાદાર રહેવું સંસ્થાઓ સરકાર હસ્તક રાખવાની માગણી કરતા હોય છે. અને જ્યારે
જોઈએ. પરંતુ આ તે જ શક્ય બને જે તે શિક્ષણની બાબતમાં સ્વતંત્ર શિક્ષક મંડળ સ્વરૂપે સંગઠિત થાય છે ત્યારે ટ્રેડ યુનિયનના નામે તેમને ન હોય, આ સ્વાતંત્ર્ય એ શિક્ષકનું અમૂલ્ય ધન છે અને કોઈ પણ ધૂતકારી કાઢવામાં આવે છે. જ સંજોગોમાં તેને ભેગ અપાવો ન જોઈએ. શિક્ષણને લગતા દરેક વિષય પર અપૂર્ણ છે. મૂળ અંગ્રેજી: આચાર્ય નરેન્દ્રદેવ - ' "પિતાની વિચારણ રજુ કરવા માટે એ સંપૂર્ણ સ્વતંત્ર હોવો જોઈએ. :--
અનુવાદક: કુ. તારાબહેન શાહ
શકી કરાવતા હોય તેને તો તે પિચેગી હોય છે. ગાયો નાતાલના નિમણૂક કરવાના એને હમણા