SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તા: ૧૫–૧૨–૫૧ પ્રબુદ્ધ જૈન પ્રવાસ વર્ણન જયપુર – અલ્વર –દિલ્હી (તા. ૧૫-૧૧-૫૧ ના અંકમાં આ લેખનો ત્રીજો હતા છપાયા હતા. અહી ચોથા વકતા આપવામાં આવ્યો છે. ‘લોકવાણી’ પત્ર શ્રી, સિધ્ધરાજજી ઢઠ્ઠા તથા તેમના મિત્રો, જવાહર અલ્વર લાલજી વિ. ચલાવે છે. એ બધાં અમને લાકવાણી કાર્યાલયમાં લઇ ગયા. તેમણે જ્યારે અને જે સહકાર જોઇયે તે આપવા કહયું'. રાતના એએક વાગ્યે અલ્વર પહાચ્યા. પૂજ્ય ગણેશીલાલજી મહારાજ જ્યાં હતાં તે સ્થાનકની અગાશી પર સુતા. સવારે એમનાં દન કર્યાં. અને જે હેતુથી ભારત જૈન મહામડળે આ પ્રવાસ ખેડયા હતા " અહિ એક જૈન નવયુવક મ`ડળ ચાલે છે. એ મડળ તરફથી એક જાહેર સભા થઇ. શ્રી વિષભદાસજી, શ્રી રાજમલજી, શ્રી સુગન દજી લુણાવત અને મારાં ભાષણ થયાં. જયપુરમાં મારો ધણા દાસ્તા હતા. એટલે મારી. ઓળખ એમણે સભાને કરાવી અને મારા સાથીઓની ઓળખ કરાવવાની જવાબદારી મારા પર નાખી. આ મ`ડળમાં રાજસ્થાનનાં ભાઇબહેનેા ઉપરાંત મુખ્યત્વે શરણાથી પંજાબી, ભાઇ હેતાનુ ઘણુ પ્રમાણ છે. સભામાં ખૂબ જોષીલાં ભાઈચારાના પંજાખી શૈલીનાં ગીતા ગવાયાં, જેમાંનું એક નીચેનુ તે હજી મારા કાનમાં તે સાંપ્રદાયીક સંમભાવ અને જૈતાની એકતા વિષે વાત કરી. હસતા હસતા મહારાજજીએ ધડીઆળના લાલકની માફક હાથ પૂરી જમણી બાજુથી પૂરી ડાબી બાજી સુધી ચાર પાંચ વખત હલાવ્યા કર્યાં અને એ ' સંજ્ઞાથી અમને સમજાવ્યું કે એ કાઇ કાળે બનવાનું નથી. અમને ખબર પડી, મહારાજજીને મૌન હતુ. શ્રી ગુજે છે. વ્યાખ્યાનમાં મહારાજએ શેઠ રાજમલજી, શ્રી કેશરીમજી અને રિષભદાસજીની એળખ આપી, અને એમને ખેલવા કહ્યુ. શ્રી ષિબદાસજી અને શેઠ રાજમલજીનાં વ્યાખ્યાન થયાં. મહારાજજીએ પણ વ્યાખ્યાન આપ્યું પરંતુ મંડળની ભાવનાને પુષ્ટી આપતું કાંઈ ન કહ્યું, વ્યાખ્યાનમાં જૈનેતરાની સારી હાજરી હતી અને મહારાજશ્રીના પ્રભાવે, જૈનેતરાએ પણ પર્વ દરમ્યાન સારી તપશ્ચર્યા કરી હતી. વ્યાખ્યાન પછી, જમી પરવારીને મહારાજશ્રી પાંસે ગયા. એમણે “હે પણ મને આ સતતી ભાષા સુમના નહિ અને ત. ૬ કેમ નથી કે સમજી ગયુ, અને કહ્યું, “ ની મેટર છે, અને શ્રી. રિષભદાસભાઇ મૂર્તિપૂજક જૈન સંપ્રદાયના છે.' મહારાજએ કહ્યું. 'રિષભદાસને તો હું સ્થાનકવાસી' ગણુ .. વળી ખુલાસો કે તારાચદભાઈ મૂર્તિપૂજક સપ્રદાયના છે.' મહારાજશ્રીએ કહ્યું, 'તમારે આવા એકતા પ્રવાસ ખેડવા હોય તે તમામ સંપ્રદાયના માણસને સાથે લેવા જોઈએ. તેજ અસર થાય,' અમારે માટે. આ નવી વાત હતી. અમને આશ્ચર્ય થયું. મહારાજશ્રી આગળ કહેતા હતા ‘તમે તેરાપથી સમાજની વાત જતી કરી તોજ આ એકતા થઇ શકશે,’ એમણે તેરાપથી સમાજની એ દિકરીઓ અલ્વર પરણેલી હતી તેથી અલ્વરના કુટુ એમાં કેટલી કડવાશ ઉદ્દભવી હતી તેનાં દૃષ્ટાંત આપ્યાં, એ દૃષ્ટાંતામાં મને મહારાજશ્રી ની ભૂલ લાગી. આવનાર બહેનને મારીને મુસલમાન કરવા જેવી એમના કુંટુખીજનાની વૃત્તિ આ કડવાશના કારણરૂપ-લાગી. ‘ગમે તેમ’પણ,’ મહારાજશ્રીએ હસતાં હંસતાં 'લાલકની અદાથી હાથ હલાવી ને કહ્યું, આ એકતા કાઈ કાળે થવાની નથી.' મારાથી રહેવાયું નહિ અને મેં કહ્યુ' મહારાજજી, આ થઈને જ રહેવાનું છે. એકતા થશે, આપ ના કહેશે તે પણ. આપે સમય સમજી લેવા જોઇશે.’ મહારાજશ્રીએ એક બીજી વાત કહી, ‘આવા સારા કામને માટે, તમે આમ ઉડતી મુસાફી કરી પરિણામ કેમ લાવી શકશેા? તમારે અલ્વર જેવા માટે એ ગણ સિ ત રાખવાજ જોઇએ.' મ્હારાજશ્રીનુ આ માદર્શન અમને યોગ્ય લાગ્યું, પરંતુ દિલ્હી તા ઠરાવેલા સમયે પહોંચવુ જ હતું એટલે અમે વંદન કરી નિચે ઉતયાં. ત્યાં જુવાન અમને ઘેરી વળ્યા, મહારાજશ્રીને મેં આપેલા જવાથી અને અમારી વાતચીતથી એમને આકર્ષણ થયુ હતુ. અધાક કલાક એમની જોડે પ્રેમભરી વાત થઇ. ચેોડાક પ્રથમ હરાળના આપણા દંભી અને હેતુવાળા આગવાના સિવાય, સમાજમાં સૌને એકતાની વાતે પસંદ હતી. મ અમને અમારા • વીરેશને જૈન ધમ પે હુસ હુંસ કે જા' નિસાર કી, દુનિયાંએ એખબર ફિર જૌહર દિખા હશિયાર કી, વીર પ્રભુ મહાવિર તે ઉજડી દુનિયા જૈન કી, અપને લહુસે સીંચકરી -જુલા પુલા ગુલજાર કી. સવાલ–જૈની ખન કર લડના સીખા યહ તે બતાએ ક્રેસે ? જવાબ–ફિરકા પરસ્તા મેં હું મરતે મને કહ્યા કે ઐસે. સવાલ -મહાવીરને, વાણી બરસા કરય ધર્મ ખંઢાયા ક્રેસે ? જવાબ—અહિ સાકી જટકો દિખાકર મેને કહા કે અસે. સવાલ જીન ધર્મ કે ટુકડે કયેકર હુએ હૈં યે તે ખતાઓ કૈસે ? જવાબ–હિ દુસ્થાન કે ટુકડે હુએ હૈ મૈને કહ્યું કે ઐસે. દા. જન્મ કિરકે બંદી છુટકી જડ કી કાઢ મિટાયેગે, તબ વિશ્વ પ્રેમી વીકે બાલક હૈ હમ કહેલાયે’ગે જમ્મુ સંગઠ્ઠન સુત્રમે સારે હું હમ મધ જાયેંગે, તબ વીરકે ઉપદેશ કા ધર ધર મેં જાકે સુનાયેંગે. સવાલ –શ્વેતાંબર ઔર દિગ’ખર તેરાપંથ સ્થાનકમાંગી ઐસે ? જવાબ—ગૃહ હૈ સબ કા ભાગ કે ગુલશન મૅને કહાં કે ઐસે. સવાલ–મુકિત કી. મજીલ એક હી હૈ પીર લડતે હૈં યહ ક્રૂસે જવાબ—આપસકે મતભેદાં. મે સ કર ગ્રાન વટાણ--ઐસે. સવાખ્જૈની લિખના જુમ હૈ, લેકિન યહ તે બતાએ ક્રેસે ? જવાબ-આપસમેતા નહિ હૈં મૈંને કહા કે ઐસે હા મૈંને જખ જૈની આપસ મેં તુમ પ્રેમ બઢાગે, દુનિયાંકા જૈન ધર્મીકા જૌહર દિખાએગે. ૧૪૧ જબ અહિંસા કે ઝંડે કી છાયા મેં આવેા ગે, તમ છનવાણી કી. સુધા પાન કર કે સુખ પાવા ગે. સવાલઃ—નવયુવક મંડળ અર્જ કરે હૈ શાન બઢેગી સેમ્પ જવાબ : આપસ મેં અબ લડના છેડા શાન બઢેગી ઍસે, સભામાં વિવેક પૂરતું એક સજ્જનને અમે ખેલવા કહયું. એ ખેલ્યા, જાણે પંજાબ મેલ, મારી મુયે ન અમે સાંભળી કે સમજી મામાં તરફના હતા. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજાનસના પ્રચાર અવસ્થા, પંજાબના રાજપુર, ગુરગાંવ થઈ દિલ્હી. આવ્યા, * વિભાગીય વડા છે. અહિ, જયપુરમાં બધા ફિરકાઓનાં સાથેીરાજપુરમાં એક લશ્કરી શિખ અમલદારે અમને કહ્યુ, ‘તમે આ રસ્તે પર્યુષણ થાય એવી આ નવયુવક મ`ડળની તૈયારીઓને આ નાહટાએ ક્યાંથી આવ્યા? અહિં તે રાજ લુટ અને ખુન થાય છે. વાતવાતમાં એના સ`પ્રદાયવાદને કારણે વિખી નાખી એમ અમને યુવકોએ કહયુ લોક ઉશ્કેરાઇ જાય અને ખુને કરવાં એ તે અહિં સહજ છે.' પંજાબ અને અમે આવા માણસને ખેલવા કહ્યું તે ઠીક ન કર્યું" તેવા મીઠા પકાની ઠંડી હવા અને આ વાતે અમને જરા ઝનઝનાટી કરાવી. ચારે બાજુ પણ અમને આપ્યા. ખૂબ પ્રેમપુર્વક આ નવજવાન મિત્રોએ અમને --પુજાબના ખેતરના માથેડા ઉંચા પાક, અને મધ જેવી કાઈ વિદાય આપી, રાતના નવે અમે જયપુર છોડી, અલ્વરની વાટ પકડી. પુલની માફી સૌરભ માણતાં અમે દિલ્હી રાતનો દર વાગ્યે વ્હેચ્યા. - શું એ અહીં
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy