________________
કિજ
માં લઈમે છે અને આ કાર્યું છે. વળવા
ન
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૧૨–૫૧ કરનાર સુશિક્ષિત અને શકિતશાળી માણસનું મોટું જુથ આપણે ઊભું સંધ તરફથી અપાતી વૈદ્યકીય રાહત નહિ કરીએ ત્યાં સુધી પ્રજાહિત માટેની આપણી બધી યોજનાઓ
- મુંબઈ તેમજ મુંબઇનાં પરાંઓમાં વસતા કોઈ પણ જૈન ભાઈ! અને વિચારણા કાર્યમાં પરિણમવાને બદલે નિષ્ફળ બનવા સંભવ .
૧. કે બહેનને દવા, ઇજેકશન કે ડાકટરી મદદની જરૂર હોય તેને મુંબઈ રહે છે. દેશની આ અતિ અગત્યની જરૂરિયાત પૂરી પાડવા કઈ પણ ક
: જૈન યુવક સંધ તરફથી મદદ આપવામાં આવશેઆ પ્રકારની જાહેરાત સમર્થ હોય તે યુનિવર્સિટી અને ઔદ્યોગિક કેળવણીની સંસ્થાઓ જ છે. - કેળવણીનું એક બીજું પણ અંગ છે જે આપણા ધ્યાન ઉપર .
અવારનવાર પ્રબુદ્ધ જૈનમાં પ્રગટ કરવામાં આવે છે તેના પરિણામે
આજ સુધી કોઈ કઈ છુટી છવાઈ વ્યકિત મદદ લેવા આવતી હતી ' જહિદથી આવતું નથી, છતાં ખૂબ અગત્યનું છે. અનિક યુગમાં અને તેને સાધારણ રીતે રૂા. ૨૫ સુધી અને. અસાધારણ સગીમાં કેળવણી પાછળ સામાજિક ઉદેશ હોવા જોઈએ. કેળવણીના વ્યાપક અને પ્રગતિશીલ ધ્યેયને ધ્યાનમાં લઇને તે વિષેના સદીઓ જૂના મિથ્યા
તેથી ૫ણું વધારે રકમની મદદ આપવામાં આવતી હતી. આને લગતું
- સંધ પાસે એક ફંડ હતું, અને તેને આ માટે ઉપયોગ કરવામાં ખ્યાલને દૂર કરવા જોઈએ. આજે આપણે સતત પરિવર્તનશીલ એવા
* આવતા હતા. યુગમાં જીવીએ છીએ. સમાજના મૂળભૂત સિધ્ધાંત પલટાતા જાય છે. અને પ્રાચીન રૂઢિગત માન્યતાઓએ તીવ્ર વિવાનું સ્વરૂપ ધારણ કર્યું
-
:
અ આ રીતે મદદ આપતાં આપતાં એક બાજુએ ઉપર જણાવેલ છે. બન્ને પક્ષાના મંતવ્યની જડ બહુ ઊંડી છે અને વિવિધ પ્રષ્ટિફડ લગભગ ખલાસ થવા આવ્યું છે અને બીજી બાજુએ આવી - બિંદુઓ વચ્ચે સમન્વય ઊભું થવાની સંભાવના ભાગ્યે જ કહી શકાય મદદ માંગનારાઓની સંખ્યા હવે વધતી ચાલી છે. આ ઉપરાંત પહેલાં તેમ છે. આમ, આપણા જીવન અને વર્તનને દોરનાર મૂળભૂત સિધ્ધાં.
રસાર માસ શિ. બે પાંચ દવાઓ કે જરૂરી ઈનજેકશને અપાવતાં રૂ. ૨૫ થી વધારે તેની એકવાકયતા ભૂતકાળમાં હતી તેવી અત્યારે નથી રહી. જ્ઞાનની ખર્ચ થતા ન હતા. હવે આટલી રકમ ભાગ્યે જ પૂરતી થાય છે. સીમાઓ વિસ્તરતી જાય છે. વિજ્ઞાનની શાખાપ્રશાખાઓ ફૂટતી જાય ?
હતી , ‘વળી ક્ષય જેવી લાંબી મુદતની બીમારી વધારે મેટી આર્થિક, મદદની છે અને જો આ હકીક્તને ધ્યાનમાં લઈએ તો સમજાય છે કે કેળ
ય હ અપેક્ષા રાખે છે. કેટલાંક ઇજેકશને પણ બહુ મોંઘા આવે છે. દર્દી વણી એ સતત વિકાસની પ્રક્રિયા બનતી રહી છે અને સાથે કાલાનુસાર
હોસ્પીટલમાં હોય તે તેની બીજી પણ ઘણી જરૂરિયાત ઊભી થાય આપણી વિચારણાને સુધારવાનું પણ અત્યંત આવશ્યક બન્યું છે. છે.
છે. આવી વિવિધ પ્રકારની માંગણીઓ અને જરૂરિયાતને પહોંચી દેશના યૌવનને જીવનને માટે એગ્ય બનાવવું એ કેળવણીને ધર્મ છે. વળવા માટે સારા ફંડની જરૂર રહે છે. પરંતુ આ સતત પરિવર્તનશીલ પરિસ્થિતિમાં યુવાનની કેળવણીના અહિં એ જણાવવું જરૂરી છે કે આવી વૈદ્યકીય મદદ આપતાં આધાર જીવનના કોઈ સ્થિર થઈ ગયેલા સિદ્ધાંત પર રાખી શકાય પહેલાં તે સંબંધમાં પૂરી ખાત્રી કરવામાં આવે છે. જવાબદાર , તેમ છે નહિ. વિશ્વના પલટાતા પ્રવાહોની સાથે મેળ મેળવવા કેળવણીએ ડોકટરના પત્ર સિવાય ઈજેકશને કે દવા આપવામાં આવતાં નથી. પ્રગતિશીલ બનવું જોઈએ. અદ્યતન સમાજની આશાઓ અને જરૂરિ
બીજી બાજુએ એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે જે વર્ગને યાત પર તેણે લક્ષ આપવું જોઈએ અને બાકીની દુનિયાના ચેગઠાને કે લક્ષમાં રાખીને પોતાના વિશિષ્ટ પ્રશ્નોનું તેણે યોગ્ય અવગાહન કરવું
આ પ્રકારની રાહત પહોંચાડવાની છે તે વર્ગ આર્થિક દૃષ્ટિએ ઘસાતો જોઈએ. જીવનના જે મૂલ્ય આધુનિક પ્રગતિશીલ જગતને અનુરૂપ
જાય છે અને તે વર્ગમાંના કેઈને ત્યાં માંદગી આવે છે ત્યારે જાણે હોય તેને અપનાવવા જોઈએ અને વિદ્યાથીઓમાં તેમને પ્રચાર કરો કે એક અસાધારણ આફત આવી હોય એમ તે મુંઝાય છે અને તે જોઇએ. આધુનિક જીવન પરની વિજ્ઞાનની સત્તાને સ્વીકારવી જોઈએ, આફતને આર્થિક સામને તેને અકળાવી નાંખે છે. આ વખતે તેને કારણકે જીવનના ઘણા પ્રશ્નોને ઉકેલવામાં વિજ્ઞાન કિંમતી ભદ્દેદ કરે આપણે જે કાંઈ મદદ કરી શકીએ તે મેટા આશીર્વાદરૂપ નીવડે છે. છે. સાથે સાથે વિજ્ઞાન કોઈ દુષ્ટ-હલકી કોટિના-
સાનું સાધન ન ઉપરની હકીકતે લક્ષમાં લઈને જેનાથી જે કાંઈ બને તે રકમ બને પણ સામાજિક કોયનું જ સાધન બને એ બાબતની સંભાળ રાખવી જોઈએ. વિજ્ઞાનનું સાચું કાર્ય આ જ છે, પણ કમનસીબે બધા જ
- મેકલીને આ અમારી વૈદ્યકીય રાહત પ્રવૃત્તિને ચાલુ રાખવામાં મદદરૂપ વૈજ્ઞાનિકોને સામાજિક જવાબદારીનું તીવ્ર ભાન હોતું નથી, એટલું જ
થવા વિનંતિ છે. અમારી વૈધકીય રાહત સમિતિ નીચેના સભ્યોની - નહિ પણ તેઓની શ કયા હેતુ માટે વપરાય છે એની તપાસ પણ બનેલી છે. - - કર્યા વિના સત્તાધીશેના હાથમાં તેઓ પોતાની શેધ ધરી દે છે. જ્ઞાન શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા
એ સાધારણ રીતે કલ્યાણકારી શક્તિ છે પણ જે તે શાંતિ અને , જસુમતીબહેન મનુભાઈ કાપડિયા
સામાજિક કોય માટે ન વપરાતાં વિગ્રહ અને વિનાશને માટે જ વપરાય છે. રમણિકલાલ મણિલાલ શાહ " ' તે એ જ જ્ઞાન જોખમી-ભયાનક શકિત બની જાય છે.
-
, રતીલાલ ચીમનલાલ કેકારી-મંત્રી મૂળ અંગ્રેજી: આચાર્ય નરેન્દ્રદેવ
, અનુવાદક: કુ. તારાબહેન શાહ આ સમિતિમાંના કોઈ પણ સભ્યને મળવાથી જેને જરૂર હોય ન શીવણે નહિ પણ ગૃહવિજ્ઞાન - તેને વૈદ્યકીય રાહત મળી શકે છે. આ પ્રવૃત્તિને આર્થિક સીંચન - પ્રબુધ્ધ જૈનના તા. ૧-૧૧-૫૧ ના અંકમાં પ્રગટ થયેલી શ્રી કરવા ઈચ્છનારે શ્રી મુંબઈ જૈન યુવક સંધ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ અને માંગરોળ જૈન સભા હીરક મહોત્સવ” ઉપરની નોંધના મુંબઇ, ૩. એ સરનામે નાણાં મોકલી આપવા વિનંતિ છે. અન્ત ભાગમાં શીવણને પાયાના ઉદ્યોગ તરીકે સ્વીકારીને એ ઉપર
મંત્રીઓ, મુંબઈ જેન યુવક સંઘ અભ્યાસક્રમની યોજના કરવાની સૂચના કરવામાં આવી હતી. આ ' વિષયના એક જાણકાર મિત્ર સાથે ચર્ચા કરતાં મને માલુમ પડે છે કે : ' 1. પ્રવાસ વર્ણન પાયાના ઉદ્યોગ તરીકે સ્વીકારવા માટે શીવણુ પ્રમાણમાં બહુ. નાને
- શ્રી. તારાચંદભાઈ પ્રવાસમાં હોઈ આ વખતે કંઈ લખી શકયા ઉઘોગ છે. આને બદલે ગૃહવિજ્ઞાનને પાયાના ઉદ્યોગ તરીકે સ્વીકારવામાં આવે અને શીવણને તેમાં સમાવેશ કરવામાં આવે તે વધારે યોગ્ય છે. તેવા એ શીવણને તેમાં સમાવેશ કરવામાં આવે તે વધારે છે કે નથી એટલે બાકીને હપ્તો આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે.
તંત્રી • શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી ટ્રસ્ટ, મુંબઇ, ૩, ,
આ મુદ્રણસ્થાન શ્રી મહાવીર પ્રીન્ટીંગ વર્કસ, ૪૫-૪૭, ધનંજી સ્ટ્રીટ, મુંબઈ ૩, '
- અપૂર્ણ
- "
પરમાનંદ.