SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૧૩ એક : ૧૬ ] શ્રી મુબઇ જૈન યુવક સંઘનુ:પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી : પરમાનદ કુંવરજી કાપડિયા તુ ખઇ ૧૫ ડીસેમ્બર ૧૯૫૧ શનીવાર મધ્યપૂર્વમાં મુક્તિ આંદોલન (ગતાંકથી ચાલુ) પહેલા વિશ્વયુધ્ધે આરબ પ્રજાને શું આટામન સામ્રાજયમાંથી મુકિત અપાવી, જયારે ખીજા વિશ્વયુદ્ધે યુરોપિયન સામ્રાજયના પાયા હલમલાવી નાખ્યાં, જાકાત થી જેરૂસલેમ સુધી વિસ્તરેલા બ્રિટીશ, ડચ અને ફ્રેંચ સામ્રાજયાની દુર્રયતાની ( Invincibility ).પોકળતા પ્રથમ વાર સ્પષ્ટ થઇ. મધ્યપૂર્વ માં યુરાપના રાજકારણના પ્રત્યાધાત પડતા હતા. ૧૯૪૦માં ાંસના જમનીએ વિજળીક ગતિએ પરાજય કર્યાં. અને ફ્રેંચ સામ્રાજયવાદીઓએ ત્વરિત ગતિથી નાની-કઢી પહેરી લીધી. અને મધ્યપૂનના પરતત્ર રાજયાએ કોઇ શુનની રાહ જોયા સિવાય મુક્તિ લડત વેગપૂર્વક આર’ભી દીધી, ૨૦. ન. મી. ૪૨૬૬૦ છે. ઇજીપ્ત અને ઈરાનની લડતના પડધાં પશ્ચિમ એશિયા અને ઉત્ત આફ્રિકામાં પડયા છે. સિરિયા અને લેમેને નમાંથી પરદેશી લશ્કરે એ વિદાય લીધી. અને ૧૯૪૬માં જ ટ્રાંસોને સ્વતંત્ર રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યું. ૧૯૪૮માં પેલેસ્ટાઇનના ભાગલા પડયા અને યહુદી -રાજય ઇઝરાઈલના જન્મ થયેા. ઇરાન અને ઇજીપ્તને સલામતિસમિતિ સમક્ષ પરદેશી લશ્કરા દૂર કરવા ફરિયાદ કરવી પડી. ૧૯૫૧માં ઈજીપ્ત, ઈરાક અને ટ્રાંસજોડનમાં બ્રિટિશ લશ્કરીદળા હતા, પણે આ લશ્કરી મથા સંધિ-કરારોના પરિણામે રાખવામાં આવ્યા હતા. ૧૯૫૧ની મધ્યપૂર્વની અશાંતિ એ આવા અસમાન રાજકીય અને આર્થિક સધિ-કરાર રદ: કરવા માટેની છે. આરખાની નિંબળતાને કારણે પશ્ચિમના રાજયાને જે અચેાગ્ય છૂટછાટા મધ્યપૂર્વમાં મંળી છે તે છૂટચ્છાટા હવે નહિ મળી શકે એમ પ્રથમ ખરાને અને હમણાં ઇચ્છતે સ્પષ્ટ કરી દીધુ ઇરાનના તેલના પ્રશ ઇરાન દુનિયાના તેલના ઉત્પાદનના ૫% જેટલું દર વર્ષે તેલનુ ઉત્પાદન કરે છે. દર વર્ષે ૩ કરોડ મીટરીક ટન તેલનું ઉત્પાદન કરતા ઇરાનમાં જગતનુ મેટામાં માઢુ તેલ શુધ્ધિ કરવાનું મામાદાન ખાતે કારખાનુ છે. આમ છતાં લગભગ સવા છ લાખ ચોરસમાઇલના વિસ્તારમાં વસતી ધરાનની એક કરોડ અને એસી લાખની પ્રજા કગાલિયતનું જીવન જીવે છે.. શરૂઆત સિરિયાએ કરી. ૧૯૪૪ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે સીરિયન પ્રજાસત્તાકની સ્થાપના થઈ અને સિરિયાની પ્રજાએ ાંસની નાઝીવાદી વિશી સરકારને કોઇ પણ રીતે સ્વીકારવાની ના પાડી. આ ઐતિહાસિક ભૂમિકા ઇ. સ. ૧૯૦૮માં દક્ષિણ ઈશનના મસ્જીદ એ સુલેમાનની દુર કરવા બ્રિટનને તક મળી, અમેરિકાને નવા વિસ્તારમાં પ્રવેશવાની તક મળી, આમ સાથી રાજયાએ સિરિયો તથા લેખેતાનને ફ્રેન્ચ *સરીમાંથી મુકત· થવા સંહાય કરીઃ વસ્તુ સાથી રાજયાને અનુકુળ હતી, પશ્ચિમ એશિયામાંથી ફ્રેંચ · પ્રભુત્વભૂમિનુ સશોધન કરતાં એટલુ બધુ તેલ મળી આવ્યુ કે ઈંગ્લેંડના ઉદ્યોગપતિઓને ઇ. સ. ૧૯૦૯ માં એગ્લા પર્શિયન ઑઈલ કાં, શરૂ કરવાનું સાહસ યોગ્ય લાગ્યું. આ કંપનીના પ૬% શેર બ્રિટનની પરદેશકચેરી પાસે છે.જ્યારે ૨૨% શેર બર્મી ઓઈલ ક પતીને હસ્તક છે. ઇરાનનાં તેલને આ રીતે વેપાર કરવાના પટ્ટો કંપનીને ઈ. સ. ૧૯૯૩ સુધી આપવામાં આવ્યા હતા. કંપનીએ પોતાનુ કામ વિસ્તારવા માંડયુ અને આબાદાનમાં દર વર્ષે અઢી કરોડ ટન તેલ શુદ્ધ કરે એવું માટે કારખાનું સ્થાપ્યું. ઈરાનના શાહ રીઝાશાહ પહેલવીએ ઇ; સ. ૧૯૩૩ માં સાથી રાજયએ મધ્યપૂર્વ ની લશ્કરી અગત્યતા સમજી, ઇરાન અને ઈજીપ્તમાં સત્તા જમાવી દીધી: ઉત્તર ઇરાન રશિયાએ કબજે કર્યુ અને દક્ષિણ ઈરાન ગ્રેટોનની લશકરી સતા નીચે. આવ્યુ. ઇજીપ્તમાં તે સમયના પ્રધાનમ ળને વીખેરી નાંખી બ્રિટને મશિનગમાના જોરે નાસ પાશાને સતા પર બેસાડયા.. કંપનીના પટ્ટો રદ કર્યો, પણ એ સરમુખત્યારને બ્રિટને થોડી વ્યકિતગત વિધિની વિમિત્રતા છે કે જે નહાસ પાશા ૧૯૪૧માં બ્રિટનની મદદથી સત્તા પર આવ્યા એ જ નહાસ પાશા ૧૯૫૧માં બ્રિટન વિરે ધી જેહાદના આગેવાન બન્યા. લાલચ આપી માંડવાળ કરી લીધી. ૧૯૫૦ના જુન માસમાં ઈરાનના વડા પ્રધાન જનરલ અલી રઝમારાએ બ્રિટન સાથે ન્યાયી કરાર કરવા માંગણી કરી, પણ રઝમારા અમેરિકન હિતાનો આતિયા હતા. આયી અમેરિકાની મરજી વિરૂધ્ધ આગળ જવાની હિંમત કરવાની તેનામાં શક્તિ ન હતી; તેણે ઇરાનમાં લશ્કરી રાજ્ય સ્થાપ્યું. સવ જમની અને જપાનના પરાજય બાદ આરબ રાજયએ સાથી સ્વતન્ત્રતા મેળવવા હામ ભીડી, બ્રિટનની મદદથી સિરિયા અને લેખનાન પરદેશી લશ્કરીની ગુલામીમાંથી મુક્ત થયા; ૧૯૪૬ના આગલ માસમાં પ્રકારનું વાણી–સભાવાત ત્ર્ય' રદ કરવામાં આવ્યું. આખરે ૧૯૫૧ના માર્ચની ૭મી તારીખે શ્રીદાયની-ઇસ્લામ (ઇસ્લામને શહાદત) ના એક સભ્યે જનરલ રજીમારાનું ખૂન કર્યું અને બરાબર એક અયાયિા બાદ ૧૯૫૧ની માર્ચની ૧૫ મી તારીખે ઇરાનની પાર્લામેન્ટ ભેજલીસે’ સર્વાનુમતે ઇરાનના તેટલું રાષ્ટ્રીયકરણ કર્યું. એ ઐતહાસિક દિન મજલીસમાં ભાણું કરતા ઈરાનના એક આગેવાન ડ. હુસેન મક્કીએ જણાવ્યું કે “આપણા રાષ્ટ્રના બંધારણીય ઇતિહાસમાં આ સૌથી ‘ઉજજવૅળ દિન છે કેમકે છેલ્લા પચાસ વર્ષ થી એ'ગ્ઝ ઈરાનીયન ઓઇલ કપનીની જે 'સાંકળમાં ઈરાન ખંદીવાન બન્યું હતું તે સાંકળને ઇરાનની પ્રજાના સપૂર્ણ ટેકાથી ઇરાનની મજલિસે હ ંમેશ માટે તેડી નાંખી છે.” - શા માટે કરોડો પૌંડની બેઠી આવક ઇરાનની સરકારે જવા દીધી ? શા માટે બ્રિટન સાથેના સધિ કરારોને ઈરાનની સરકારે માત્ર કાગળના
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy