________________
INE
M. ,
*
- ૧૩૦,
તા. ૧-૧૨–૫૧ વિશાળ જૈન મંદિર અને ધર્મશાળાઓ છે એટલે દૃશ્ય બહુ જ સુંદર દિગબર સંપ્રદાયના પિતપોતાના વિશાળ મંદિર અને ધર્મશાળાઓ છે. • છે. પાવાપુરીના જલમંદિરમાં એકાંત શાંતિને અનર્ભવ થાય એવું એ અને શ્વેતામ્બરના પણ છે. શિખરજીના મહત્ત્વનાં કારણે દાન દેવામાં રમણીય અને નિર્જન સ્થાન છે. દીવાળીના દિવસોમાં ત્યાં આ કા
લેક પાછી પાની કરતા નથી, એટલે ત્રણે મંદિર આરસપહાણ અને
ટાઈલ્સના ઉપયોગમાં પરસ્પર હડ કરે છે. ધર્મશાળાની વ્યવસ્થા પણ t" " વખતે લગભગ પાંચ હજારથી વધારે ભીડ હતી. ત્યાંની • બધી , સારી કહેવાય. અત્યાર સુધી' દિગબરમૂર્તિ ' જ્યાં પણ જોવામાં આવી . ધર્મશાળાઓમાં જ્યારે અમે પહોંચ્યા ત્યારે તસુમાત્ર પણ જગ્યા મળી છે ત્યાં ઊભેલી મૂર્તિમાં તે પુરૂષચિહન સ્પષ્ટરૂપે દેખાય છે. અને મુશ્કેલ હતી. સદભાગ્યે રાજગૃહનાં સહયાત્રી 'અમારી પહેલા આવીને તેમાં અસ્વાભાવિક કશું જ લાગતું નથી. પણ મારા મિત્રે અહિંના
: તે એક નાની કોટડીમાં ઊતર્યા હતા. તેમણે અમને પ્રેમથી સ્થાન આપ્યું,
તેરાપંથી મંદિરમાં મૂલનાયકની બેઠેલ મૂર્તિમાં પણું સ્પષ્ટરૂપે દેખાય
3 એ રીતે પુરૂષચિહન તરફ જ્યારે મારું ધ્યાન ખેંચ્યું ત્યારે જણાવ્યું " એ ભાઈનું નામ શ્રી શિવરાજમલજી છે તે કસ્ટમ ઓફીસર," પણ કે આધુનિક કદર દિગંબર પંડિતે ઔચિત્યને ભંગ કરીને પણ કેવી કરી તેમનામાં ઓફીસરની તુમાખી ન મળે. અમે બધાએ પછી તે શિખરજીની રીતે નગ્નતાને આગળ કરવા મથી રહ્યા છે. ' યાત્રા પણ સાથે જ કરી, પતિ-પત્ની આધેડ ગણાય પણું સંતાન પાલીતાણાને ડુંગર તે લગભગ ધોવાઈને સાફ જ થઈ ગયું છે.
નથી. મને તે એમ હતું કે સંતાનપ્રાપ્તિ અર્થે યાત્રાએ નિકળ્યા હશે. ગિરનારે પર્વત, હવે કાળબળે અધિકાશે ધેવાઈ ગયું છે અને કાળમીંઢ પણ જ્યારે અમે જુદા પડ્યા ત્યારે બૈરાઓની પરસ્પરની વાતચીતને 'પત્થર વિશેષરૂપે નજરે ચડે છે. યાત્રાના રસ્તે પ્રથમ ટૂંક સુધી ધન- આધારે જાણ્યું કે તેમણે તે આ યાત્રામાં સજોડે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જંગલ ન કહી શકાય. જેમ જેમ ઉપર 'જઈએ તેમ તેમ પવનના લીધી છે. ત્યારે મને મારી મિયા ધારણ વિષે પશ્ચાત્તાપ થયો અને સુસવાટા વધતા જાય છે. રાજગૃહના પર્વત ગિરનારથી વધારે ગહન
અલ્પ પરિચય છતાં મિત્ર બની ગયેલ એ ભાઈ વિષે મારે આદર જંગલવાળા છે, પણ. હવાનું નામ નહીં. પરંતુ શિખરજીની છટા તે - બહુ જ વધી ગયે.
એ સૌથી નિરાળી છે. મારા પગદંડી સિવાય ભાગ્યે જ કશું સૂકું કે આપણે યાત્રા કરવા તે નીકળીએ છીએ ધર્મ કમાવા, પણ બધા ધોવાઈ ગયેલ નજરે પડે છે. પગદંડીથી આસપાસ પગ મૂકવાથી જ પાસે એ કમાણી જેનું ભાથું હોતું નથી એને અનુભવ પાવાપુરીમાં કયાં નાકયાં જઈ પડીએ એને અંદાજ જ ન આવી શકે. એવું ગહન
થયો. જે માણસને પિતાના ઘરે કશી જ ઉણપ નથી અને જે પિતે જંગલ તે પર્વત ઉપર છે. એમાં પણ ગિરનાર જેવા પવનના સૂસવા- પણ પચાસ સે માણસને પિતાને ઘરે આવ્યા હોય તે આદરથી ટાને અનુભવ થતો નથી. પરમશાંતિના સ્થાને–એકાકી શાંતિના સ્થાને
સત્કારી શકે છે. એ માણસ પણ જ્યારે સમૂહમાં ભળે છે. ત્યારે આ પર્વત ઉપર છે. તેની અધિકાંશ ટ્રકો એકાદ નાની દેરી સિવાય સામૂહિક મનોવૃત્તિને શિકાર બની જાય છે અને વૈયકિતક શિષ્ટતાની કલાને અવકાશ જ ન આપે એવી તે સાંકડી છે. મર્યાદા સાચવી શકતો નથી. પાવાપુરી જેટલે દૂર એવનાર માણસ જતાં આવતાં અને પર્વત ઉપરના પરિભ્રમણના મળીને અઢાર કાંઈ કંગાલ નથી હોતો, છતાં જ્યારે મેં ચા-નાસ્તા વખતે ગુર્જરાતી, માછલ થાય છે. તેમાં કુંથુનાથની ટૂંકમાં ધર્મશાળા વગેરેની સગવડ ભાઈઓ અને મારવાડી ભાઈઓની પડાપડી જઈ ત્યારે લાગ્યું કે આ કરી છે. બધી દેરીઓમાં ચરણચિહન જ છે, મૂર્તિ ક્યાંઈ નથી. એટલે કંગાલ ધનિક છે. પાવાપુરીના આ મેળામાં છેવટના દિવસે કંગાલભેજન . ખરી રીતે શ્વેતામ્બર–દિગમ્બરને લડવાપણું ન હોવું જોઈએ. છતાં
કરાવવામાં આવે છે તેથી કંગાલેની સારી સંખ્યા ભેગી થાય છે. માલીકીહકને ઝગડે તે પ જ હતા. પરિણામે પર્વત ઉપરની 'જલમંદિર તરફ જતા આખે રસ્તે એ કંગાલોની કતાર વ્યવસ્થિતરૂપે લગભગ બધી દેરીઓ દુરવસ્થામાં છે. ભગવાન પાર્શ્વનાથની ટૂંકનું ગોઠવાઈ ગઈ હતી. અને ભીખ માગવામાં પડાપડી મેંજોઈ નહીં. મંદિર મેટું અને સુંદર છે. એકલી અટુલી ઊંચી ટેકરી ઉપર આવેલ પણ આ ધનિકની ચા-નાસ્તાની પડાપડી ત્યારે જોઈ ત્યારે એ કંગા છે અને સાધકને માટે એકાંત ધ્યાન માટે ઉપયુકત સ્થાન બની શકે લોને બદલે આ ધનિકોમાં જ કંગાલવૃત્તિના દર્શન થયા. સ્વયંસેવકે એવું છે. પણું ઉપાસકોની બેદરકારીને કારણે રંગરેગાન કે મરામત વ્યવસ્થિત ગોઠવાઈને સૌને બેસી જવા વિનંતી કરતા પણ તેમનું કે વર્ષોથી થઈ નથી. એટલે તે શ્રીહીન બની ગયું છે. મધુવનમાં લાખના સાંભળતું નહીં અને સૌ એ જ કાશિષ કરતા કે ચાના રંગાડા પાસે ખર્ચે સુંદર મંદિર બંધાવનારે શ્રી પાર્શ્વનાથ ટૂંકના મંદિરને તે જઈને જ ચા મેળવી લેવી. આપણી ધીરજ, આપણી શિષ્ટતાં અને જીર્ણોદ્ધાર કરાવવા જ જોઈએ. જૈન જ નહીં પણ અનેક અજૈને પણ આપણી તપસ્યાવૃત્તિ જો સમૂહમાં ન સચવાઈ શકાતી હોય તો એ એ ટૂંકની યાત્રા કરે છે તે ત્યાં દીવાલો ઉપર કરેલા નામના ચિત્રામણો ધીરજ, એ શિષ્ટતા અને એ તપસ્યા દેખાવ પૂરતાં છે, અંદરથી ઊગ્યાં ઉપરથી જણાયું. અત્યંત પરિશ્રમપૂર્વક યાત્રી એ ટૂંક ઉપર આવે નથી એમ જ સમજવું જોઈએ.
'
ત્યારે તેને એ મંદિરની ભવ્યતા અને રમણીયતાનું આકર્ષણ મળે તે . કેટલાક ભાઈ બહેનોએ દીવાળીની આખી રાત જાગરણ કર્યું. તે મનમાં પ્રસન્ન થઈ જાય. પણ તેને બદલે જીર્ણશીર્ણ અવસ્થામાં
અને સ્વાધ્યાય કર્યો અને સાંભળવા પ્રમાણે કેટલાક ભાઈઓએ જુગાર મંદિરના દર્શન થાય તે ભક્તિને અતિરેક જ ન હોય તો યાત્રી Eી રમીને રાત પૂરી કરી. જે જુગારવાળી વાત સાચી હોય તે તેમને નિરાશ જ થાય. માટે આ જૂની કહેવત યાદ આપવી ઉચિત માનું છું:- '
શિખરજીની બધી ટૂંકમાં ચરણચિહન જ છે. અને તે . દિ. અન્ય ક્ષેત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે વિનતિ
ને એકસરખા જ માન્ય છે. વળી તેની પૂજામાં પણ આંગી વગેરે तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥ આભૂષણોનો પ્રશ્ન નથી એટલે શિખરજીની દેરીઓને જીર્ણોદ્ધાર બને * પાવાપુરીના જલમંદિરમાં ભગવાનના નિર્વાણુ સમયે લાડુ ચડાવ- સંપ્રદાયના ભક્ત મળી કરે તે એક્તાના પ્રતીકરૂપે એ તીર્થ દીપી વામાં આવે છે. એ પ્રથા કોણે કયારે શરૂ કરી હશે તે જાણવામાં ' નીકળે એમ છે અને અજૈનેને પણ આકર્ષક બની શકે તેમ છે,
રાજગૃહમાં તો પ્રત્યેક પર્વતમાં યાત્રીઓ માટે પીવાના પાણીની છે એ મેં જોયું. લાડુ ચડાવવાની પણ બેલી બેલવામાં આવે છે. એ બેલાઈ ગયા પછી જે પડાપડી થઈ એથી આખા વાતાવરણમાં જે
સગવડ કરવામાં આવી છે. પરંતુ શિખરજી ઉપરની ૨૬ કરતા વધારે પાછલી રાતની શાંતિ હતી અને અંતર્મુખતા લેકમાં દેખાતી હતી તે
ટૂંકમાં માત્ર બેએક સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા છે એ જરા લુપ્ત થઈ ગઈ અને પાછી લેકિની બહિત્તિ તેના નગ્નરૂપમાં પ્રકટ
ખટકે તેવું છે. લગભગ બાર કલાક સતત ચાલનારને જગ્યાએ જગ્યાએ
વિસામાની અને પાણી વગેરેની થંડી સગવડ મળે તે યાત્રીઓની થઈ. હવે તે રેલવે કે. પેસ્ટઓફિસની બારીએ કયૂ કરવાનું સરકારે
ને પ્રસન્નતા બરાબર ટકી શકે, અન્યથા જરા વસમું પડી જાય તેવું છે. , , શીખવ્યું છે અને એવી કયૂ આપણે આવા ધર્મસ્થાનમાં આવે -પ્રસંગે .
સામાન્ય રીતે શિખરજીની યાત્રા લેકે ગમે તેમ કરીને એક જ દિવસમાં સ્વતઃ કરતા શીખવું જોઈએ. એમાં જ આપણી શોભા છે.. .
પૂરી કરવા પ્રયત્ન કરે છે. તે એટલા માટે કે પહાડ ઉપર કયાંય * પાવાપુરીથી અમે બધા શિખરજી ગયા. શિખરજીની તળેટીમાં રાતવાસાની પૂરતી સગવડ કરવામાં આવી નથી. જે એવી સગવડ મધુવનમાં ભવ્ય જિનાલયે અને ધર્મશાળાઓ છે. સાંપ્રદાયિકતાંની હોડ કરવામાં આવે તે યાત્રાળુઓ યાત્રાને સમય* સરલતાથી લંબાવી શકે . જેવી હોય તે અહિં દેખાય છે. તેરાપથી અને બીસપથી એ બને અને યાત્રાને આનંદ પણ માણી શકે. દલસુખ માલવણિયા
"