________________
તા. ૧-૧૨-૫૧
* *
રાજગૃહના પાંચ પર્વત ઉપર શ્વેતામ્બર અને દિગમ્બરાએ પોતપોતાની જુદી જુદી દેરી બનાવી છે. ભાવિક ભક્તને અને જેનામાં સાંપ્રદાયિક વ્યામહ નથી તેવા લોકને વાર પૂજ્યે જ બન્ને દેરીઓના દર્શન કરતા મે જોયા. સવારના ચાર વાગતાં જ યાત્રીઓ પતા ાળુ શરૂ કરી દે છે અને શ્રધ્ધાપૂર્વક વિહાર કરે છે. રાત્રીનુ ં અધારૂ હોય તો તે માત્ર પગદંડી સિવાય કશુ જ દેખાતું નથી, સવાર થતાં પ્રથમ જે મદિર દેખાય તેને જોઇને જ ભક્તનું હૃદય ગદ્ગદ્ થઇ જાય છે, તેને એ શ્વેતાંબર છે કે દિગ ંબર એ પૂછવાની પુરસદ પણ નથી રહેતી. મહા પશ્રિમે જાણે ભગવાન મળ્યાના સ ંતોષ અનુભવી તે સહસો. મ ંદિરમાં દાખલ થઈ ભગવાનને નમી પડે છે, અને આગળની મજલ કાપવી શરૂ કરે છે.
પ્રબુદ્ધ જૈન
પણ જેના દિલમાં સાધુ અને પડિતાએ સાંપ્રદાયિક વ્યામહની જાળ વણી દીધી હોય છે તે તો મદિર જોતાંવેંત પૂછે કે કાનુ મંદિર છે અને પુછી જ પ્રથમ અભીષ્ટ મંદિરમાં પ્રવેશે છે. પાકા રંગ
લાગ્યો હાય તો તે ખાજા મદિરમાં પગ પણ મૂકતો નથી, અને રંગ જો દૃઢમૂળ નથી હોતા તો સકાયવશ થઇને ખીજા મંદિરમાં પણ જાય છે, અને દર્શન કરે છે. જ્યાં માત્ર ચરણચિહ્નો છે ત્યાં તે કશા જ ભેદ તેને દેખાતા નથી. ખેડેલી મૂર્તિમાં ધ્યાનથી જોનારને જ વે દિનો ભેદ સ્પષ્ટ થાય છે જ્યારે ઊભેલી મૂર્તિમાં તે નમ્ર એટલે દિગંબર મૂર્તિ એમ સ્પષ્ટ જણાઇ આવે છે. . ખરી રીતે પ્રાચીન કાળમાં બન્ને સંપ્રદાયની મૂર્તિઓ નગ્ન જ હતી એ વસ્તુથી ઘણા લેાકા માહિતગાર નથી. અને મૂર્તિઓમાં વસ્ત્રના ભેદ એ શ્વે દિના તીના માલીકીના ઝગડાનુ પરિણામ છે એ બહુ થોડા લાંકા જાણે છે. અને તેને પરિણામે એક જ ભગવાનની મૂર્તિના નાના રૂપોને જોઇને એકસરખી ભકિત જાગી શકતી નથી.
(બ)
૧૯
રાજગૃહમાં વે. દિ. બન્નેની જુદી જુદી ધર્મશાળાઓ છે. છેલ્લા લડાઈના પૈસાએ કેટલાક શેઠીઆએનુ ધ્યાન રાજગૃહીએ ખેંચ્યું. અને ત્યાંના ગરમપાણીના ઝરા તથા પ્રાકૃતિક સૌના આકષ ણુને લઇને અને સાથે જ તીથ ભકિત કર્યાના સ ંતેષને લીધે તેમણે રાજ ગૃહીમાં બંગલા બંધાવ્યા છે અને બંધાવવા માટે પ્લેટ લઇ રાખ્યા છે. રાજગૃહીને એક જૈનનગરીનું રૂપ આપવાની ધારણા હતી, પરંતુ લડાઇના ઉત્સાહ લડાઈ સાથે જ ગયો, અને આજે રાજગૃહમાં તીથ યાત્રા માટે આવનાર યાત્રાળુઓ સિવાય સ્થાયી નિવાસ કરનારા ગણ્યાં : ગાંઠયા જ જૈના છે. ભગવાન મહાવીરના સમયમાં શ્રમણુ સંસ્કૃતિનું એ મુખ્ય કેંદ્ર હતું. આજે ત્યાંના પહાડામાં છ શાણુ ની નાની દેરીએ . એ સંસ્કૃતિના ''સાવશેષોતી પતાકા, ઉડાવી રહી છે. છેલ્લા વર્ષોમાં નવા નવા તીર્થોં અને મંદિરના નિર્માણની પરંપરા ચાલી છે. પણ આ જૂના તીર્થોના ઉદ્ધાર વિષે ઉપેક્ષા જ સેવાઇ રહી છે. જેટલું ધ્યાન આલીશાન ધર્મશાળામાં યાત્રીઓની સુખસગવડ માટે અપણુ તેટલું જ ધ્યાન જે નિમિતે એ યાત્રીએ રાજગૃહ જેવા સ્થળામાં આવે છે તે મદિરા અને દેરીઓ પ્રત્યે અપાયું નથી. પચાસ યાત્રીઓ ભેગા થને શાંતિથી કલાક બે કલાક એકત્ર થઇને મેસી શકે અને 'ધર્મધ્યાન કરી શકે એવા એક દેરીમાં પર્વત ઉપર સગવડ નથી. માત્ર ચરણુચિહ્ન કે મૂર્તિ ઉપર આવરણ છે. પણ યાત્રી માટેની કશી જ સગવડ પ તા ઉપર કરવામાં આવી નથી. આમાં કારણ પર્વત ઉપર્ જગ્યાના અભાવ છે એ નથી પણ આપણી દૃષ્ટિની વિકૃતિ છે.
છે.
.
રાજગૃહના મેનેજર શ્રી કહૈયાલાલજી શ્રીશ્રીપાલની વ્યવસ્થા શકિત અને સજ્જતા પ્રશસનીય છે. તેમને પર્વ તા ઉપરની દેરીએના ઉધ્ધાર અને નવનિર્માણમાં જો સહાયતા મળે તે એ તીને આદર્શ તીથ બનાવી શકે તેવા છે..
રાજગૃહના વિપુલાચલ પર્વત ઉપર પહોંચતા જ અમારાં એક સહયાત્રી બહેને પૂજારીને પૂછ્યું કે આ કાનું' મંદિર ? ઉત્તરમાં ‘દિગ’બર’ સાંભળીને અંદર જઈને દર્શન કરીને તે બહાર બેઠા. મંદિર રના એ ભેદ વિષે અમારી ચર્ચા ચાલતી હતી. એટલામાં શ્વેતાંબર મંદિરના બ્રાહ્મણુ પૂજારીએ એક સુંદર વાત કહી. એણે કહ્યુ કે ઇશ્વર તા એક જ છે. પણ તેમણે પોતાની આ બે માયા રચી છે. આ સાંભળીને મને હિન્દુધર્મના સમન્વયના સંસ્કાર કેટલા ઊંડા છે તેની ખાત્રી થઇ અને આપણા અનેકાંતના સંસ્કાર આપણામાં કેટલા શિથિલ છે તેનું દુ:ખ પણ થયું. આ સાંભળી પેલી બહેન તો ઝટપટ ઉદ્દી અને શ્વેતાંબર મદિરમા પણ જઈ ને કરી લીધા.
નાલંદામાં તા. ૨૦-૧૧-૫૬ ના રાજ...રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુના હસ્તે નવનાલંદા વિહારનું ખાતમુદ્દત થવાનુ છે એ ખખરે શ્રી કાશ્યપએ આપ્યા, ત્યારે જણાયું કે એક ભિક્ષુમાં જો મિશનરી' ધગશ હોય તેા ત એકલે હાથે પણ કેટલું કરી શકે છે. શ્રી ભિક્ષુ કાશ્યપજી. બનારસ યુનિવર્સિટીમાં પાલીના અધ્યાપક હતા. તેમને મનમાં થયું કે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના નવે રૂપે ઉદ્દાર કરવા જોએ, અને તે એ કામની પાછળ લાગી પડયા. એ વના તેમના પ્રયાસે આર્જે બિહાર સરકારે નાલંદામાં બૌદ્ધધર્મ અને સંસ્કૃતિના અધ્યયન-સંશોધન માટે એક સંસ્થાની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે અને રાષ્ટ્રપતિ તેના મકાનની શિલારેપણવિધિ કરવા આવી રહ્યા છે. બિહાર ` એ જૈનસસ્કૃતિનુ પણ પ્રધાન કેન્દ્ર હતું અને બિહારમાં વસતા તથા અન્યત્ર વસતા જૈનાનુ કવ્યુ છે કે તે પણ બિહાર સરકારને ભારપૂર્વક
.
છતાં
અમારી ટાળીમાં મારાં વૃધ્ધ માતુશ્રીએ ૬૫ વર્ષના હોવા પગે ચાલીને પાંચે પતાની અઢાર માલિની યાત્રા એક જ દિવસમાં કરી, તેમના દર્શન કરવાનો ઉત્સાહ જોઇ ભક્તિના અતિરક શું શું
કાર્ય
કરાવી શકે છે તેનું પ્રથમ સાક્ષાત દર્શન થયું. પહાડી રસ્તા, વળી વ્યવસ્થિત પગદંડી પણ નહીં, માત્ર આડીઅવળી શીલા પડેલી તે ઉપર થઇને માર્ગ કાપવાના, ચારેકાર જંગલ કયારે પણ એવા નિર્જન સ્થાનમાં ચાલવાના અભ્યાસ નહી. સવારના ચાર વાગ્યાના નીકળેલ તેમાં માત્ર એક લાડૂ અને થોડી સેવ ખાધેલ અને સાંજના
જણાવે કે જૈન સંસ્કૃતિના અધ્યયન-સ ંશોધનને આગળ ધપાવવાનુ પશુ બિહાર સરકારે ઍટલા જ ઉત્સાહથી `કરવું જોઇએ. નાલંદાથી અમારા સંધ પાવાપુરી આવ્યો. પાવાપુરી એ ભગવા નની નિર્વાણુંભૂમિ ગણાય છે. પણ વિદ્વાનાએ શાસ્ત્રોના આધારે નાલંદા પાસેની પાવાપુરી નિર્વાણભૂમિ છે એમાં હવે શકા ઉપસ્થિત કરી છે. ડા. રાજલિ પાંડેયે પાવાપુરી વિષેના અનેક મતભેદોનો નિર્દેશ કરીને
e
છેક ચાર વાગ્યા સુધી એકાગ્ર થઇને ચાલવાનું, જરા ચૂક્યા તા ઊડીએમ સિદ્ધ કર્યું છે કે નિર્વાણભૂમિ પાવા કુશિનગર પાસે હોવી જોઇએ. ઊંડી ખીણામાં ધકેલાઈ જવાના ડર સાથે સંતર્ક થઈને ચાલવાનું એ બધી મુશ્કેલીઓ છતાં તેમણે એ વિકટ યાત્રા પૂર્ણ ઉત્સાહથી પૂરી કરી. અને છેવટે વૈભારગિર નીચેના ગરમ પાણીના ઝરણામાં નાહીને થાક ઊતાર્યાં. જ્યારે રાત પડી ત્યારે જ તેમણે ધીરે ધીરે વાટની મુશ્કેલીઓ યાદ કરવા માંડી, મુસાફરી વખતે તે એક ટ્રકથી ખીજી અને બીજી થી ત્રીજી અને છેવટે પાંચની પહેાંચવાના માત્ર એક જ ખ્યાલ હતા અને ભકિતના અતિરેક જ તેમને ખેંચી રહ્યો હતો, પણ એ બધુ પતી ગયા પછી જ તેમને ખ્યાલ આવ્યો કે આજે કેટલુ મહાભારત કામ થઈ ગયું છે..
ત્યાં જૈન મૂર્તિના ટૂકડા અને વિહારોના ભગ્નાવશેષો પણ વિપુલ માત્રામાં મળી આવે છે. તેમનું માનવું છે કે એ સ્થાન તે કુશિનગરથી માઈલને અતરે જિલનગર પાસે દોઢ માઈલના વિસ્તારમાં જે ભગ્નાવશેષો પડયા છે તે જ પાવાપુરીના હોવા જોઇએ. અને એ સ્થાને જો ખાદકામ કરવામાં આવે તે અવશ્ય કાઇ ને કાંઈ પ્રબલ પ્રમાણ પણ મળી આવે. જૈન સંસ્કૃતિ સંશોધન મંડળના સહકારથી બનારસ યુનિવર્સિટી એ સ્થાનનું ખેદકામ હાથ ધરવાની યોજના બનાવી રહી છે.
•
પાવાપુરીના જલમંદિરને જોઇને પ્રથમ તા આંખા તૃપ્ત થાય છે. જલમંદિરની આસપાસ કમલતુ સરાવ છે. અને તેને કિનારે બે બાજુએ