________________
૧૧૮
પાશા
અને ફેલાદિના ’
આ પરિસ્થતિમાં સામાન્ય જનતા પિસાતી જાય નથી. ઇસ્લામી રાજા, પાશા, શેખો, ઈમામા તથા પશ્ચિમના શાહીવાદી રાજ્યેાએ હંમેશા હાથ મિલાવ્યાં છે.
પ્રબુદ્ધ જૈન
એમાં નવાઈ મુલ્લા સાથે
જીવે છે. સામાજીક
મધ્યપૂર્વના સાડા સાત કરોડ નાગરિકા દસમી સદીમાં સૌથી વધુ ઔદ્યોગિક જિનું ચિત્ર લાક્ષણિક છે, મિના અને આર્થિક પિરામિડની ટચે રાજા, અમીર ઉમરાવા અને ચેડા શ્રીમંત વેપારી છે. પિરામિડના પાયામાં લાખો ‘લાદિના' (કંગાળ કિસાના અને કામદારો) છે. માર્ચ ૧૯૫૦ માં મધ્યપૂમાં નિમાયેલા અમેરિકન એલચીની કરી . ખાતે પરિષદ - મળેલી. · · આ પરિષદમાં ઈરાનમાં કાર્ય કરતા અમેરિકન મુત્સદી શ્રી. આર એલ. રીચા`ઝે ઇરાનના પ્રજાજનોનો કણુ પરિસ્થિતિ પર લાંખુ ભાષણ કર્યું હતું. શ્રી. રીચાર્ડઝે જણાવ્યું કે ઈરાનના આઝાઇઝાન પ્રાંતમાં સખ્યાબંધ લોકા ભૂખમરાથી મરી રહ્યા છે અને આઝરબાઈઝાનના મુખ્ય નગર તાશ્રીઝના રાજમાર્ગ પર ભૂખમરાના ભોગ બનેલા ઇરાનીના મુડદા રઝળે છે, અને આ પરિસ્થિતિ જેટલી ઈરાન માટે સાચી છે તેટલી જ , ખરાક કે બ્લેન માટે સાચી છે. ધર્મપ્રધાન રાજ્યવ્યવસ્થા
ઈસ્લામના પ્રત્યાધાતી બળાનું મધ્યપૂર્વમાં આધિપત્ય છે, સાઉદી એરેબિયામાં પૂરા અર્થમાં ધર્મપ્રધાન રાજ્યવ્યવસ્થા (Theocracy) છે. રાજ્યના વડા ઇબ્નસાઉદ ધાર્મિ`ક ગુરૂ પણ છે. કુરાન અને મશીનગનના સામર્થ્ય પાશા અને મુલ્લાઓ આરબ પ્રજાનું શોષણ કરે છે. બાહ્ય અર્થમાં મધ્યપૂર્વ માં લોકશાહી છે. લેાકશાહીની સંસ્થા છે પણ લોકશાહીના આત્મા ઇજીપ્શીયન મનીની માક નિશ્ચેતન છે. વાણીસ્વાતંત્ર્ય, સભા સ્વાતંત્ર્ય, સ્ત્રી–પુસ્જ સમાનતા, સાર્વજનિક શિક્ષણ કે સરકારી સમાજોપયોગી પ્રવૃત્તિ આ વિસ્તારમાં નહિવત છે. સત્તા શ્રીમંત વેપારીઓ પાસે છે, જે ખરા અર્થમાં પશ્ચિમના વ્યાપારી શાહીવાદના કુશળ આડતિયા અને લલા છે. ખાજા મોટા વ જમીનદારાના છે. આ વર્ગનું મક્કા પારીસ છે. પારીસની છેલ્લામાં છેલ્લી સુખસગવડો માણુવી એ ઈરાન, ઈજીપ્ત કે ટીના જમીનદારના જીવનની ઇતિશ્રી છે. અમેરિકન કારા, પારીસના સૌંદર્યવર્ધક સાધના અને ભૂખ્યા આમાની લાશો, મધ્યપૂર્વનું સામાજિક જીવન સચ્ચાઈથી વ્યક્ત કરે છે.
આર્મ રાજ્યોના ઉદય
મધ્યપૂર્વના નાના નાના રાજ્યનું સર્જન પહેલા વિશ્વયુધ્ધના અતે થયું. સાત લાખ ચેરસ માઇલના વિસ્તારમાં ફેલાયેલા ટીના ઓટામાન સામ્રાજ્યના ૧૯૧૬ સુધી પેલેસ્ટાઇન, સીરીયા, ઇરાક, ટ્રાંસજોડન અને એરેબિયા પ્રાંતા હતા: ટી જર્મની સાથે ભળ્યુ હતુ અને જંનીના પરાજય સાથે એટેમાન સામ્રાજ્યના અસ્ત થયો. ૧૯૨૦નાં ઓગસ્ટની દસમી તારીખે “સેત્ર—સધિ' મિત્રરાન્ત્યાએ ટી `સાથે કરી, અને આ સધિના પરિણામે ટીના પોતાના પ્રદેશ સિવાયના સ' સામ્રાજ્યનું વિસર્જન કરવામાં આવ્યું. આ વિસર્જનના પરિણામે સીરી, લેખેનાન, પેલેસ્ટાઇન, ટ્રાંસજોડન અને ઈરાકના રાજ્યોના જન્મ થયો. ખરી રીતે, આ ભાગલા ફ્રેંચ અને બ્રિટિશ હિતાની રિફાઈનું સમાધાન કરવા માટે કરવામાં આવ્યા હતા. સીરી અને લેખેનેાન ક્રાંસની હકુમત નીચે આવ્યાં જ્યારે ઈસ, ઇરાક, પેલેસ્ટાઇન અને ટ્રાંસજોર્ડન બ્રિટનના ખંડિયા રાજ્યો થયા. આમ એક જ ભાષા, ધર્મ અને સંસ્કૃતિની અસર નીચે જીવતી આરખપ્રજા ખાબા જેવડા રાજ્યામાં વહેંચાઈ ગઈ
ઈજીપ્તનું મુક્તિયુધ્ધ
આરબ પ્રજાની મુકિત લડતની આગેવાની ઇજીપ્ત લીધી, જીજી– સના રાષ્ટ્રપિતા જંગલુલ પાશાએ નવેમ્બર ૧૯૧૮ માં ઇજીપ્તની મુતિ લડત શરૂ કરી. બ્રિટને સત્વર ઝગલુલ પાશા અને તેમના સાથીઓને
તા. ૧-૧૨-૫૧
માલ્ટાના ટાપુ પર દેશનિકાલ કર્યાં. પણ લાલડત ન થંભી, ઇજીપ્તની પ્રજાની અણનમ લડત અને આગેવાનાની બાંધોડની નીતિના પરિણામે ઈંગ્લેડે ફેબ્રુઆરી ૨૬. ૧૯૨૨ ના દિને ઇજીપ્તની આઝાદી માન્ય કરી, બ્રિટનને જીિપ્તમાં લશ્કરી મંથા રાખવાની છૂટ મળી. સુદાન બ્રિટનના આધિપત્ય નીચે રહ્યું. સુએઝની નહેર પર બ્રિટને કાયમી લશ્કરી થાણું નાંખ્યું.
ફરીવાર ૧૯૩૪ માં અસમાન સંધિ કરાર રદ કરવા છપ્તે હિલચાલ શરૂ કરી. ૧૯૩૬ ના ઑગષ્ટ માસમાં ઈજીપ્ત અને બ્રિટને નવા સંધિકરાર કર્યો. આ કરારમાં સુએઝ વિસ્તારમાં બ્રિટિશ ળને ૧૦૦૦૦ સૈનિકા પૂરતુ પરિમિત કરવામાં આવ્યું. આ દરમિયાન, મધ્યપૂર્વમાં મુક્તિ લડત હૈકાથી કેરો સુધી વિસ્તરી હતી. સિરિયા, લેખેનાાન, ઇરાક અને પેલેસ્ટાઇનમાં ક્રાંતિના બળા એકઠા થતા જતા હતા. આરબ ઉમરાવે અને આગેવાનો આરબ જગતની એકતા માટે પ્રયત્ના કરતા હતા પણ શાહીવાદી રાજ્યોની હાજરીને કારણે આરબ– એકતા બીજા વિશ્વયુધ્ધ સુધી માત્ર સ્વપ્ન જ રહી.
આમ બીજા વિશ્વયુધ્ધની શરૂઆત સુધી મધ્યપૂર્વના શાહીવાદી રાજ્યો જવાળામુખીના શાંત શિખર પર નિરાંતે બેઠા હતા; નીચે અસ તાષ અને કંગાલિયતના લાવા ખદબદતા હતા.
પૂર્ણ
વાડીલાલ ડગલી બિહારના તીર્થીની યાત્રાએ
-
ભગવાન નેમિનાથ સિવાયના બધા તીર્થંકરોની વિહારભૂમિ યૂ. પી. અને બિહાર પ્રદેશ છે. એટલે એ પ્રદેશમાં જૈનોના પવિત્ર પ્રાચીન તીર્થો હાય તે સ્વાભાવિક છે. પરંતુ સમયની બલિહારી છે કે એ પ્રદેશમાં પ્રાચીન કાળનુ એક પણ મંદિર સુરક્ષિત નથી. એટલું જ નહીં પણ પટના, નાલંદા, મથુરા, અલાહાબાદ અને લખનૌના મ્યૂઝિયમ છે. જૈન મુનિએ પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વિહાર શરૂ કર્યો સિવાયના મંદિરમાં પ્રાચીન જૈન મૂર્તિ પણ ભાગ્યે જ ઉપલબ્ધ થાય અને એ પ્રદેશમાં તેમને વધારે અનુકૂળતા મળવાથી ઉત્તર-પૂર્વ ભારજૈન ધર્મોના સથા લોપ થઈ ગયા. હિન્દુધર્મના પણ પ્રાચીન મંદરા તમાં વિહાર બંધ પાડ્યો, એટલે જૈનધર્મના ઉદભવસ્થાનમાંથી ધીરે ધીરે મુસલમાની આક્રમણેાને કારણે ઉત્તર હિન્દુસ્તાનમાં ટકી શકયા નથી, તે પછી જ્યાં એક પણ જૈન ન હોય ત્યાં જૈન મંદિરો તો શી રીતે ટકી શકે ? આટલુ સામાન્ય જ્ઞાન લઈને મેં બિહારના પ્રસિધ્ધ તીર્થોની યાત્રા શરૂ કરી અને શોધવા પ્રયત્ન કર્યો કે કાષ્ઠ પ્રાચીન મંદિરના અવશેષો મળી આવે છે કે નહી ? રાજગૃહના પાંચે પવતા, પાવાપુરી, નાલંદા અને શિખરજીની કા—એ બધા સ્થળોએ ગયા પણ પાંચમા પર્વતને નામે ઓળખાતા વૈભારગિર ઉપર ભગ્નાવસ્થામાં એક જૈન ઉપાશ્રય યા મંદિર સિવાય કશું જ પ્રાચીન કહી શકાય એવુ ઉપલબ્ધ થયું નહી. રાજગૃહના પર્વત ઉપર જ્યાં જ્યાં ચરણચિહ્ન કે મૂર્તિ છે તે બધી છેલ્લા પાંચસો વર્ષથી ખૂની નથી." જે ત્રણચાર મૂર્તિ કાળા પત્થરની કલાયુકત મળે છે તે સંભવ છે કે ઉકત ભગ્નાવશિષ્ટ
મદિરમાંથી જ લાવીને મૂકવામાં આવી હશે. અને એને સમય પણ એક હજાર વર્ષ થી વધારે જૂનો તો ન કહી શકાય. શિખરજી ઉપરના ત્રણસો વર્ષથી જૂનું જણાયું નહીં. આ દૃષ્ટિએ વિચાર કરતા દક્ષિણ બધા શિખરામાં ચરણચિહ્નો જ છે. અને એમાંનું એક પણ ચિહ્ન અને પશ્ચિમ ભારતના તિ સ્થાનોમાં ઉપલબ્ધ મંદિશ અને મૂર્તિએ પ્રાચીન છે અને સુરક્ષિત છે એ કહેવુ જોઈએ, છતાં પણ જૈનધર્મના ઇતિહાસની દૃષ્ટિએ રાજગૃહ, નાલંદા, પાવાપુરી, શિખરજી વગેરે તીર્થક્ષેત્રા તી દૃષ્ટિએ વધારે મહત્ત્વનાં છે. કારણૢકે અધિકાંશ તીર્થં કરોનાં કલ્યાણકા એ ભૂમિમાં થયાં છે. એટલે ફરી જ્યારે જૈનાનુ ધ્યાન એ તી ભૂમિ તરક શાંતિના સમયમાં ગયું ત્યારે છેલ્લા પાંચસો વર્ષોમાં એ તીર્થભૂમિમાં નવાં નવાં મંદિર સ્થાપવામાં આવ્યાં અને તી યાત્રા શરૂ થઇ.