________________
- પ્રમુદ્ધ જૈન
૧૨૬
ક્રાઇક બાજુ સમજે એટલું પૂરતું નથી, બીજાઓને પણ એ સફળતા પૂર્વક સમજાવવી જોઇએ.
તા. ૧-૧૨ પા
.
સાધારણ કાટિના લોકનેતાને, ખાસ કરીને લેાકરશાસિત સમાજમાં હંમેશાં પોતાની આસપાસના સમૈગોને અનુકુળ થતા રહેવુ પડે છે. અને પેાતાને જે વધારે હળવું અનિષ્ટ લાગે તે પસંદ કરવું પડે છે. - કંઇને કંઈ ખાંધછેાડ કર્યાં સિવાય ચાલતું જ નથી. પણ આમ કરતે કરતે એવા પ્રસગો ઉભા થાય છે કે જ્યારે આ પ્રકારની બાંધછોડ પાયાના આદર્શ અને ધ્યેયને જોખમમાં લાવી મૂકે છે. આવે વખતે શું કરવું યોગ્ય છે તેના, મને લાગે છે કે, કાઇ સ્પષ્ટ જવાબ આપી શકાય તેમ નથી અને દરેક વ્યકિત અને દરેક પેઢીએ આવા પ્રસ ંગે પોતપોતાના ઉકેલ શોધી કાઢવાના રહે છે.
તેમની સાથે પણ આ વિષે શ્રી ટેન્ડુલકરે મ ંત્રણા કર્યાનું પણ મને યાદ છે. આ કાર્ય પાછળ ઘણાં લાંબા વર્ષોના પરિશ્રમ રહેલા છે એ તા કાઇ પણ જોઈ શકે તેમ છે. મારી જાણ મુજબના આજ સુધી પ્રગટ થયેલ કાઇ પણ પુસ્તક કરતાં આ ગ્રંથમાં ગાંધીજી વિષે ઘણી વધારે હકીક્તા અને માહીતી સંગ્રહિત કરવામાં આવી છે, ગ્રંથકર્તાના કાઈ અભિપ્રાય કે આલોચના સાથે આપણે મળતા થઇએ કે નહિ તે ખાસ મહત્વનું નથી. આની અંદર આપણુને પારવિનાની માહીતીનો ભંડાર પુરા પાડવામાં આવ્યા છે અને તે ઉપરથી આપણે આપણા પોતાના અભિપ્રાયા તારવી શકીએ તેમ છે. આમ હોવાથી આપણી પેઢીના સર્વોત્તમ મહાપુરૂષના જીવનની એક સંકલનાબધ્ધ નોંધ તરીકે જ માત્ર નહિ પણ હિંદના ઇતિહાસના એ તબકકા જે સ્વતઃ અતિ મહત્વનો છે તે તબકકાના સૂત્રંબધ્ધ નિરૂપણુ તરીકે આ ગ્રંથનું હું બહુ મોટું મૂલ્ય આપું છું. આજે આપણે દ્વેષ, મત્સર અને ભયથી જર્જરિત એવી દુનિયામાં રહીએ છીએ અને વિશ્વયુધ્ધની તલવાર આપણા સના માટે લટકી રહી છે. ગાંધીજીએ ભય અને મત્સરને ફગાવી દેવાનું અને વૈર અને હિંસાથી મુકત થવાનુ આપણને કહ્યું છે. આજની ધમાલ અને જીમબરાડામાં ગાંધીજીના અવાજ કદાચ ધણા લોકા સાંભળી નહિ શકે, પણ જો આ દુનિયા કાઇ પણ સભ્ય આકારમાં ટકી રહેવાની હશે તો કાઇને કાઈ ઘડીએ એ અવાજ દુનિયાએ સાંભળ્યે અને સમજ્યે જ છુટકા છે.
ગાંધી વિષે ચકિત કરે એવી વસ્તુ એ હતી કે તે પોતાના આદર્શો, પોતાના સત્યને સંપૂર્ણપણે વળગી રહ્યા અને છતાં માનવના વિરાટ સમુદાયને ધડવામાં, અને તેમના જીવનમાં અસર કરવામાં સફળ થયા. તેઓ ખોટુ નાડુ પકડી રાખનાર નહાતા. તેઓ સમયની તત્કાળ જરૂરિયાતા પ્રત્યે પૂરા સભાન હતા અને બદલાતા
સ ંજોગો પ્રમાણે પોતાને અનુકૂળ કરી લેતા, પરંતુ આ અનુકૂળતા ગૌણુ ખાખતા સબંધમાં જ કરી લેતા. પાયાની વાર્તામાં તો તે મેરૂ પર્વતની જેમ અચળ અને દૃઢ હતા, જેને પોતે અનિષ્ટ માનતા તે બાબતમાં તેમની પાસે માંડવાળની વાત નહતી, તેમણે એક પેઢી કે તેથી વધારે લોકોને ધડયા, તેમને ઉંચે ઉડાવ્યા, વધુ નહીં તેા. તે કાળ પૂરતી, એ મહાન સિદ્ધિ હતી.
.
આ સિદ્ધિ સ્થાયીપણે ટકી રહેશે ખરી? તેણે એવાં પરિણામે પેદા કર્યો છે કે જે નિઃશયપણે ટકી રહેવાના જ છે, અને એમ છતાં પણ સાથે સાથે અમુક પ્રકારના લોકમાનસમાં પ્રતિકુળ પ્રત્યાઘ્રાત પણ તેનાથી પેદા થયા વિના રહેતો નથી. કારણ કે અમુક સમૈગના માણુ નીચે પોતાની સ્વાભાવિક ભૂમિકાથી ઉંચે જઇ રહેલી જનતા વળી પાછી પહેલા કરતાં પણ ઉતરતી ભૂમિકા ઉપર સરી જતી ઘણી વાર જોવામાં આવે છે. આજે આપણે ત્યાં આવું જ કાંઈક બની રહેલુ જોવામાં આવે છે, આવા પ્રતિગામી પ્રત્યાધાત ગાંધીજીના પોતાના જ પ્રાણહરણમાં આપણે નીહાળ્યો છે. વધારે ખરાબા છે કે જ્યારે ગાંધીજીનું આખું જીવન માનવીસમાજના અદ્યતન નૈતિક ધારણામે ઉંચે લાવવા પાછળ ખર્ચાયું હતુ. ત્યારે વાસ્તવિક રીતે આજે આ ધારણા ઉલટ રીતે નીચે ઉતર્યાં છે. કદાચ પરિસ્થિતિને આવા ઉલટા રંગ અલ્પકાલીન જ હોય અને લા એમાંથી જરૂર ઉંચે આવે અને ઉમદા પ્રકૃતિનું પુનઃદર્શન કરાવે એમ બને, મને એમાં જરા પણ શક નથી કે ગાંધીજીના પાયાના જીવનોધ લોકમા– નસમાં ૐ સ્થિરપ્રતિષ્ટ થયો જ છે અને આપણા રાષ્ટ્રીય જીવનની ઉપર તેની મહત્ત્વપૂર્ણ અસર પડવાની જ છે.
એ
ગાંધીજી જેટલે જ મહાન હોય તે સિવાય ખાન્તે કાઈ પણ માણસ ગાંધીજીના વાસ્તવિક જીવનને આલેખી શકે તેમ છે જ નહિ. આમ હોવાથી આ મહાપુરૂષનુ ખ' અને સર્વાંગસંપૂર્ણ, ચરિત્ર મેળવવાની આપણે આશા રાખી ન શકીએ.ગાંધીજીનું ચરિત્રલેખન સાધારણ રીતે મુશ્કેલ તો છે જ, તેમાં પણ તેમનુ જીવન અડધી સદીથી રાષ્ટ્રના જીવનનું જ એક ગાઢપણે સંકળાયલું અંગ હાઈને આ કાય વધારે મુશ્કેલ બને છે. આમ હોવા છતાં પણ સંભવિત છે કે જે તેમનું ચરિત્ર લખવાના ણા લૉકા પ્રયત્ન કરે તો આ અસામાન્ય વનકારકીર્દીની અમુક બાજુ પ્રકાશિત કરવામાં તેમ જ હિંદના ઇતિહાસના આ સદા સ્મરણીય તબકકા વિષે કેટલીક સમજુતી અન્ય અભ્યાસીઓને પુરી પાડવામાં આવા પ્રયત્ના સફળતા મેળવે ખરા.
આ ગ્રંથ તૈયાર કરવા પાછળ શ્રી ટેન્ડુલકર ઘણાં વર્ષોથી મહેનત લઈ રહ્યા છે. ગાંધીજીની હયાતી દરમિયાન. એ વિષે તેમણે મને જણાવ્યુ હતુ અને ગાંધીજીના અવસાનના થાડા સમય પહેલાં
લૉકા ગાંધીજીનું જીવનચરિત્ર લખશે અને તેમની, તેમના સિધ્ધાંતાની, કાર્યાની ચર્ચા અને ટીકા કરશે. પરંતુ અમારામાંના
કેટલાકને મન તે સિધ્ધાંતથી નિરાળી કાઈક વસ્તુ બની રહેશે— એક પ્રતિભાવાન અને પ્યારી વ્યક્તિ, જેણે અમારા પામર જીવનને કંઇક સહેતુક બનાળ્યું અને તેને કાંઇક મહત્તા આપી, અને જેમના
નિર્વાણુથી અમે શૂન્યતા અને એકલવાયાપણું અનુભવીએ છીએ, આનંદથી સદા રમતી છતાં અખૂટ ના સાગરસની આંખોવાળા એ પુરૂષની અનેક તસ્વીરા મારા દિલમાં ઉઠે છે. પરંતુ તેમાંયે ૧૯૩૦માં દાંડીકૂચ વખતે હાથમાં લાકડી લેઈને તે કૂચ કરવા જાય છે તે વખતની તસ્વીર વધુ પ્રભાવશાળી અને અર્થસૂચક લાગે છે. અહીં હતેા સત્યની ખેાજને યાત્રો, ધીર, શાંત, કૃતનિશ્ચયી અને નિર્ભય, જે પરિણામોની પરવા કર્યા વિના તે ખોજ અને યાત્રામાં અવિરતપણે પ્રવૃત્ત રહ્યા.
પહલગામ, કાશ્મીર,
જવાહરલાલ નહેરૂ
જૂન ૩૦, ૧૯૫૧,
ભૂમિદાન—યાત્રા : દૈવી પિરવન
શ્રી વિનોબા ભાવેની ભૂમિદાન-યાત્રા ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વની અને આશાભરી ઘટના છે. તેલગણની યાત્રામાં જ્યારે તેમને જમીન મળી ત્યારે કેટલાક લેાકાએ કહ્યું કે સામ્યવાદીઓના કેરથી ત્રાસેલા ક્રાને જમીન આપ્યા વગર ઉપાય જ ન હતા. ખીજી જગ્યાએ એવી જમીન મળવાનો સંભવ નથી.
જો એમ હોત તેાયે તેલંગણના ભૂદાનયજ્ઞનું મહત્ત્વ ઓછુ થતુ નથી. જ્યાં રાગ થયે! હાય ત્યાં જ લાંકા ા હૈ. લોકા કડવી પણ 'સાચી ા લેવા તૈયાર થયા અને લોકાને વા આપનાર વૈધ પણ સાચા મળ્યા એ નાનીસૂની વાત નથી. પણ હવે તેમને જગ્યાએ જગ્યાએ જે જમીન મળી રહી છે, તે પરથી એ સિદ્ધ થાય છે કે હિન્દુસ્તાનમાં દૈવી પરિવર્તન અથવા સાત્ત્વિક ક્રાંતિનું વાતાવરણ ભગવાન પોતાના એક પવિત્ર ભકત દ્વારા પેદા કરી રહ્યો છે.
વિનાખા”ની શ્રદ્ધા અને આસ્તિકતા સાચે જ મહાત્માજીની પરંપરાની છે. આપણા દેશમાં વખતાવખત આવા આસ્તિક પુરૂષો પેદા થતા આવ્યા છે. તેથી આ કાઇ નવી વાત નથી. પણ દેશની સામાન્ય પ્રજા આવા એની વાત સાંભળવા તૈયાર હોય છે, એ જ બતાવે છે કે ભારતવર્ષની પ્રજા આસ્તિક છે, તેમનામાં ધર્મના પ્રાણ પ્રજ્વલિત થઈ શકે છે.