SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧૫ શ્રી મુખઇ જૈન યુવક સ થતુ પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી : પરમાનંદ કુંવચ્છ કાપડિયા, સુબઇ ૧ ડીસેમ્બર ૧૯પ શનીવાર ૨૦. ન. બી. ૪૬૬. વાર્ષિક લવાજમ સત્યની ખેાજને ચાત્રી ( શ્રી. ડી, જી. ટેન્ડુલકર અને શ્રી. વીઠ્ઠલભાઈ ઝવેરીયના સયુકત સપાદન વર્ડ ગાજવામાં આવેલ આઠ વિભાગમાં વધુ ચાયેલ ‘મહાત્મા' નામની ગ્રંથમાળાના પહેલા વિભાગ તાજેતરમાં પ્રગટ થયું છે અને તેમાં ઈ. સ. ૧૮૬૯ થી ૧૯૨૦ સુધીના ગાંધીજીના જીવનની ક્યા રજુ કરવામાં આવી છે. બાકીના સાત વિભાગેા માંટે ૧૯૨૦ થી ૧૯૨૯, ૧૯૨૯ થી ૧૯૩૪, ૧૯૩૪ થી ૧૯૩૮, ૧૯૩૮ થી ૧૯૪૦, ૧૯૪૦થી ૧૯૪૫, ૧૯૪૫ થી ૧૯૪૭, ૧૯૪૭ થી ૧૯૪૮, આ પ્રમાણે ગાંધીજીની જીવનકથાને વહેંચી નાંખવામાં આવેલ છે અને તે મુજબ પ્રત્યેક વિભાગ ક્રમસર ઘેાડે ધાડ ગાળે પ્રગઢ થનાર છે. એક વિભાગની ઝી’મત રૂા. ૨૫૫ રાખવામાં આવી છે અને આઠેય વિભાગના એક સાથે ગ્રાહક થનારને શ. ૧૮૦૩માં મળી શકશે. આ ગ્રંથના આમુખ હિંદના મહા અમાત્ય જવાહરલાલ નહેરુએ લખી આપ્યા છે, જેમાંના કેટલાક ભાગમાં અનુવાદ તા. ૨૯૧૦-૫૧ ના હરિજન'માં પ્રગટ થયા છે. તેમાં છેડી દેવામાં આવેલા વિભાગનો અનુવાદ ઉમેશને આખા મુખને ગુજરાતી અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે; તંત્રી) માંથી કાઈક જ એ સવાલને આત્મવિશ્વાસપૂર્વક જવાબ આપવાની હિંમત કરે. અને ખુદ એને જવાબ બહુવિધ હાય અને આપણી મર્યાદિત બુદ્ધિ એનું સાંગોપાંગ દર્શન કરવાને અસમર્થ હાય એ બનવાજોગ છે, પરંતુ આપણા મનની શક્તિ કે આપણી અંતરજ્ઞાનના શકિત ભલે મર્યાદિત હોય, પણ હું ધારૂં છું કે આપણને દરેકને પોતપોતાની સમજ પ્રમાણે સત્યની કાંઈક મર્યાદિત કલ્પના તે હરો જ પરિણામાની પરવા કર્યા વિના તે કલ્પના પ્રમાણે માણસ વને કરશે અને પોતે જેને અસત્ય લેખતા હોય તેની સાથે બાંધછોડ નહીં કરે? સાચા ધ્યેયની ખેાજમાં પણ તેની સિદ્ધિ માટેનાં સાધનાની બાબતમાં તે બાંધછેડ નહીં કરે ? સાધનાને તે ધ્યેયને આધીન બનાવશે ? તેમણે દેશને સ્વતંત્રતા અપાવી અને સ્વરાજ્યની લડત દ્વારા એ વખતે આપણે માટે જે અનેક મહત્ત્વની ચીજો હતી તે શીખવી, તેમણે ભય અને દ્વેષ છેાડી દેવાનું કહ્યું; એકતા, સમાનતા અને ભાતૃભાધના ઉપદેશ કર્યો, અને દલિતાના ઉદ્ધારની, શ્રમનિષ્ઠાની આધ્યાત્મિક વિકાસની સર્વોપરિતાની વાત કરી. સૌથી વિશેષ તેમણે આપણી બધી પ્રવૃત્તિઓના સંબંધમાં વાણી અને લખાણ દ્વારા સત્યને સતત ઉપદેશ કર્યો, તેમણે વારવાર કહ્યું કે સત્ય તેમના ઇશ્વર છે, અને ઋશ્વર જ સત્ય છે. વિદ્યાના ભવાં ચઢાવે અને તત્ત્વ ચિંતા અને નાસ્તિકા સનાતન સવાલ પૂછે; સત્ય શું છે? આપણા આપણે તેમની એટલા બધા નજીક છીએ કે તેમનુ સાચુ મૂલ્યાંકન કરવું આપણે માટે શકય નથી. આપણામાંના કેટલાક તેમની સાથે નિકટં સપર્કમાં આવ્યા અને તેમના તેજસ્વી અને અત્યંત પ્રેમળ વ્યક્તિત્વથી પ્રભાવિત થયા. આજે આપણને એમની ઘણી ભારે ખેાટ સાલે છે. કારણ કે તે આપણા જીવનના એક અંગ બની ગયા હતા. એમની સાથેના આપણે ગા સંબધું તેમના ખરા મૂલ્યાંકનમાં આડે આવે છે. જેએ એમને નિકટથી જાણતા નહોતાં તેઓ આ શાંતિ અને નમ્રતાની મૂર્તિસમા પુરુષના આત્મામાં જે ભભૂકતી આગ હતી તેના કદાચ પૂરો ખ્યાલ કરી શકે નહીં. તેથી બંને વર્ગોમાં યોગ્ય દૃષ્ટિ કે જ્ઞાનના અભાવ છે. જ્યારે આજની સમસ્યાઓ અને સંધર્ષો તિહાસકારની સામગ્રી બની જશે ત્યારે નથી. આ સવાલને જાણે કે એક જ જવાબ હાઇ શકે એવી રીતે પણ મને સદેહ નથી કે દૂરના કે નિફ્ટના ભવિષ્યમાં થાય છે જ્યાર ભાષામાં અને ધડવા સહેલા છે. પરંતુ જીવન અત્યંત પણ આ તેજસ્વી વ્યક્તિ સૌથી જુદી તરી આવશે અને લોકો તેને વદન કર્યા વિના રહેશે નહીં. એમ બને કે, જે સ ં દેશની તે સાક્ષાત્ મૂર્તિ હતા તે આજના કરતાં ભવિષ્યનાં વરસામાં વધારે સારી પેઠે લોકા ગ્રહણ કરશે અને તેના પર અમલ કરશે. એમના સ દેશ કાઇ અમુક દેશ કે પ્રજા પૂરતો મર્યાદિત નહતો. તેમાં જે સત્ય હતું તે બધા દેશાને અને સમગ્ર માનવજાતને લાગુ પડનાર સત્ય હતુ. તેમના જમાનાના હિંદના સંબંધમાં તેમણે તેની અમુક બાજુ પર વધારે ભાર મૂકયા હાય, અને તે બાજુએ સમય અને પરિસ્થિતિ ભલાતાં એટલા મહત્ત્વની ન રહે પરંતુ તેમના સંદેશનુ હાર્દ" કાળ કે સ્થળને મર્યાદિત નહતુ`. જો આ સત્ય હોય તે તે સ્થાયી થનાર છે. અને માણસોની સમજણુ વધશે તેમ તે ખીલશે. સાદા નથી હોતાં. કદાચ કાઈ વ્યકિત, જે પોતાનુ વ્યકિતગત ખલકે આંટીઘૂંટીવાળી વસ્તુ છે અને જે વિકલ્પો તે ખડા કરે છે તે કદાપિ એકાકી જીવન જીવતી હોય, તે કાંઈક અંશે પોતાને માટે આ સવાલને કંઈક સફળતાપૂર્વક જેવાબ આપવાનો પ્રયત્ન કરી શકે, પરંતુ જ્યાં તેને પોતાનાં જ નહી પણું ખીજાનાં કૃત્યો સાથે, પણ ધડવાની અને ઘેરવાની સ્થિતિમાં મૂક્યા છે, તે સ્થિતિમાં તેણે શું સંબંધ હોય છે, જ્યારે ભાવિએ કે સોગાએ તેને ખીજાઓને કરવુ ? ચેકનેતાએ ક્રમ કામ કરવુ ? જો તે લોકનેતા છે, તો તેણે લોકસમૂહના આદેશને માત્ર અનુસયે ન ચાલે, તેણે તેને દોરવા પણ જોઇએ; જો કે લોકશાહીની કાર્યરીતિના કેટલાક આધુનિક ખ્યાલ પ્રમાણે કાંઈ એમ વિચારે કે તેણે બહુમતીની આના જ ઉઠાવવી જોઈએ. જો તે તેમ કરે. તે તે, નેતા રહેતા નથી, અને બીજાને માનવ પ્રગતિના સાચા પથે બહુ આગળ લઈ જઈ શકતા નથી. જો તે પોતાની બુદ્ધિ પ્રમાણે એકલા જ કામ કરે તો તે જેમને દોરવાની કોશિશ કરે છે તે જ માણસોથી તે પોતાને જુદા કરી નાખે છે, જો તે પોતાને ખીજાની સમજણની જે કતા પર ક્ષાવીને મૂકે તો તે પાંતાની જાતને નીચે ઉતારે છે. પોતાના આદર્શોને એવા નીવડે છે, અને સત્ય સાથે બાંધછોડ કરે છે. અને એક વાર આવી બાંધછોડ શરૂ થાય, પછી તે ક્યાં જઈને અટકે એ કહેવાય નહી, કારણ કે માર્ગ લપસણા હાય છે. તે તેણે કરવું શું ? તે પોતે જ સત્ય કે સત્યતી
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy