SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૧૧-૫૧ ચી શકે છે. મતદારોની આટલી વિપુલ સંખ્યા, મતદારેશને પોતા તરફ ખેંચવા માટેની જાતજાતની તરકીબા, પક્ષ પક્ષના તરેહ તરેહના સામ સામા કડવાશ પેદા કરતા ાકારો, મતપ્રદાનકેન્દ્ર ઉપર એકઠી થતી માટી માટી . મેદનીએ આને લીધે જ્યાં ત્યાં સુલેહશાન્તિ જેખમાવાની સંભવિતતા પણ ખૂબ વધી જાય છે. હાય, તે પણ ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અને બને તેટલા આખા દેશનુ એક તંત્ર નીચે ' સંગટ્ટુન – આયોજન – કરનાર અને વધારે મત મેળવવા માટે નાત, જાત, ધર્મ, સંપ્રદાય—આવી રાષ્ટ્રવિરોધી દેશની સુલેહંશાન્તિ કાઈ પણ રીતે ટકાવી રાખનાર વહીવટકર્તા તરીકે વૃત્તિઓનો બને તેટલો લાભ ઉઠાવવાના પ્રલાલનથી ઉમેવારા ભાગ્યે જ ાંગ્રેસની જે પ્રતિષ્ટા છે તેવી પ્રતિષ્ટા હજી અન્ય કાઈ પક્ષે પ્રાપ્ત કરી નથી. આ ઉપરાંત આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે પંડિત જવાહરલાલ નહેરૂએ જે વર્ચસ્વ જમાવ્યું છે તે એવું છે કે આજે જવાહરલાલને ગુમાવ્યા આપણને પરવડે તેમ નથી. અને જવાહરલાલને સર્વોચ્ચ સ્થાને તે જ રાખી શકાય કે જે કોંગ્રેસ રાજ્યસત્તા ઉપર ચાલુ રહે. આ રીતે વિચારતાં અને અન્ય પક્ષાની શકિત" સામર્થ્યના મુકાબલે કરતાં હજુ પણ ` સજ આપણા મતની સૌથી વધારે અધિકારી છે એમ સલાહ આપવાની રહે છે. આમ છતાં આપણે જાણીએ છીએ કે ક્રાંગ્રેસના વહીવટથી કેટલાય લાંકા અતિ અસતુષ્ટ છે. અને તેમને સત્તાનો ફેરબદલે અતિ આવશ્યક લાગે છે. આવા મતદારા અન્ય ૫ તરફ “ કર્ષાય તે તે ખોટું “જ કરે છે. એમ આપણે નહિ શકીએ. આમ છતાં પણ જે પક્ષના પાયા કામવાદ ઉપર રચાયલા છે—પછી શ્યામપ્રસાદ મુકરજીના હાય, ડા. આંબેડકર • કે મુસ્લીમ લીગના કોઈગવા ના હોય—આવા પક્ષના કાઇ પણ ઉમેદવારને મત આપવા એ રાષ્ટ્રના હિતકલ્યાણના દેહ કરવા ખરાબર છે. આ હો મતદાર ખરા. ૨ મલે, મત આપવા જતાં "કાઈ વાર અમુક મતદાર `ક પ્રકારનું ધર્માંસકટ અનુભવે એવા સંભવ કલ્પી શકાય છે. જ્યારે મનનું વળણ અમુક એક પક્ષ ઉપર અને દિ પક્ષપાત અન્ય પક્ષની કાઈ વિશિષ્ટ વ્યક્તિ ઉપર હાય ત્યારે તેણે ? આ ધર્મસ ટ માત્ર પ્યાલી ય અને તે પાછળ કાઈ ઉંડી મુંઝવણુ ન હોય તેા તા તેણે વ્યક્તિને છેડીને પક્ષ ".. છવુ એ જ યોગ્ય છે, પણ આવું ધર્મ સંકટ તે ખરેખર ગંભીરપણે અનુભવતા હોય અને એક યા બીજી દિશાએ તે યુ ફન હાય તે સંયોગના આવા મતદારે પોતાના મ ની ગમે તેટલી કીમત હાય તા પણ મત જતા કરવા-મુતન આપવા—એ જ ઉ ત માર્ગ છે. આ રીતે આવી લોકવ્યાપી ચૂંટણી આખા દેશ માટે એક મોટી આકૃતરૂપ બની જાય છે અને તેમાંથી સહીસલામત ક્રમ પાર ઉતરવુ... એ પ્રશ્ન રાષ્ટ્રના જવાબદાર આગેવાનને માટે એક મેટી ચિન્તાનો વિષય બને છે. આ બાબતમાં માત્ર કોંગ્રેસ માટે જ નહિ પણ અન્ય રાજ્યદ્વારી પક્ષા માટે પણ હિંદના મહાઅમાત્ય શ્રી, જવાહરલાલ નહેરૂએ વખતસર ચેતવણી આપી છે કે “આ ચૂંટણીમાં આપણે કાઇ પણ અંગત રાગ– દ્વેષને આગળ ન ધરીએ, પણ વિશાળ રાજદ્વારી ધ્યેય અને નીતિની ચર્ચા કરીએ અને પોતપોતાના પક્ષના કાર્યક્રમા પ્રજાની સ્વીકૃતિ માટે યોગ્ય આકારમાં તેમની આગળ રજુ કરીએ અને એ રીતે આપણી ચૂંટેણીનું કાર્ય સભ્યતાપૂર્વક અને કશા પણ દ્વેષ મત્સર વગર આગળ ધપાવીએ. ” આ મુજબ માત્ર કાંગ્રેસવાદીઓને જ નહિ, પણ સ પક્ષાને તેમણે વિનંતિ કરી છે. કાને મત આપવા એ સબંધમાં એક સૂચના એવી કરવામાં આવે છે કે મત્ આપ રે ઉમેદવાર કયા પક્ષના છે એનો વિચાર ન કરતાં વ્યકિતંગત ગુણવિશેષ ધ્યાનમાં લખ્તે જે ઉમેાર વધારે યોગ્ય લાગે તેને મત આપવા, આ સૂચના યોગ્ય નથી, કારણ કે આ ચૂંટણી મૂળમાં વ્યકિત વ્યક્તિ વચ્ચેની હરીફાઇ નથી, પણ પક્ષ પક્ષ વચ્ચેની હરીફાઇ છે. ક વ્યકિત નહિ પણ કયા પક્ષ સત્તાસ્થાન ઉપર આવે એ નિણૅય કરવાના છે. રાજદ્વારી પક્ષામાં વ્યક્તિનુ સ્થાન પ્રમાણમાં ઘણું, ગૌણુ છે. સાધારણ રીતે પક્ષની નીતિ અને કાર્ય પધ્ધતિ મેાખરાના ગણ્યા ગાંઠયા આગેવાનો ઘડે છે અને પક્ષના બીજા સભ્યોએ તેને અનુસરવાનું હાય છે. આમ હોવાથી મતદારે કાઈ પણ વ્યક્તિને મત આંપતી વખતે પોતે કયા પક્ષને મત આપે. છે એ બાબત પોતાની નજર આગળ રાખવી ધટે છે. આ રીતે, કૉંગ્રેસ પાછી સત્તા ઉપર આવે એમ જે ઇચ્છતા હોય તેમણે 'કાંગ્રેસના ઉમેદવારને મત આપવા જોઇએ: આથી અન્યથા જે વિચારતા હાય તેમણે અન્ય પક્ષના ઉમેદવારોને મત આપવા જોઇએ, આ બધી સૂચનાઓ . માર્ગદર્શન છતાં આગામી ચૂંટણી એ આખા દેશાટ એક અસાધારણ ગંભીર આકૃતરૂપ પ્રસંગ છે. આમાંથી નિર્વિઘ્ને પસાર થવા મ - સપક્ષે વાણીસ’યમની ભારેમાં ભારે જરૂર છે. આ જરૂર જેટઞા આગેવામાં તેટલી જ તેમની નીચેના કાર્યકર્તાઓ માટે છે: હજી હમણાં ઈંગ્લાંડમાં ચૂટ થઇ ગઈ. એક મહીનામાં આખુ કામ પતી ગયું. એક સત્તાસ્થાન ઉપરથી નીચે ઉતર્યાં; ખીજે પક્ષ સત્તા થયા. ચૂંટણીપ્રચાર દરમિયાન નાના સરખા પણુ અતિ બનાવ ન બન્યો. જાડુ કે કાળક્રમે આવતી એક સામાન્ય ઘટના હાય એમ બધું શાન્તિથી પતી ગયું, આ ઉપરથી આપણે ખુબ ધડા લેવા ઘટે છે. જેવી રીતે હજી થા . સમય પહેલાં સમાજવાદી પક્ષના આગેવાન શ્રી, શોક મહેતાએ મુંબઇના ગૃહસચિવ શ્રી. મેરારજી દેસાઇ સામે કાંગ્રેસ ચૂંટણી 'ક્રૂડ માટે મીલવાળાઓ પાસેથી સાળ દી ૧૫ થી ૨૦ રૂપી ઉધરાવ્યાના ખીનપાયાદ ૨ આક્ષેપ કર્યો હત તેવા કાઈ કાઇના સામે આક્ષેપ ન કરે, 'એ પણ સૌ કા બરાબર સમજે કે પક્ષભેદની આજે દેખાતી ઉત્કટતા ચૂંટણી પૂરતી છે. પછી તા . આજે કૉંગ્રેસ પક્ષ, સમાજવાદી પક્ષ, સામ્યવાદી પક્ષ એ ત્રણ જુના અને જાણીતા પક્ષે છે. આચાર્ય કિરપલાણીજીએ કૉંગ્રેસથી છુટા પડીને કૃષક-મજુર–પ્રજાપક્ષ ઉભા કર્યાં છે. તેના બળાબળની હજુ આપણને પૂરી માહીતી નથી. શ્યામપ્રસાદ મુકરજીએ જે પક્ષ ઉભા કર્યો છે તે તરફ્ હિંદુ મહાસભાત્રાળા આકર્ષાય એવી એ પક્ષની નીતિ લાગે છે. આ ઉપરાંત બીજા પણ અનેક પક્ષેા ઉભા થયા છે. આજ કાલ નવા ઉભા થયેલા અને જેનું અનુયાયીળ બહુ મેટુ ન હોય એવા પક્ષના ઉમેદારોને મત આપવા એ પોતાને મળેલ મત આપ–રાષ્ટ્રનાં એવાં અનેક કામ આવવાનાં છે કે જેમાં ભિન્ન ભિન્ન પક્ષના આગેવાનાએ હાથમાં હાથ મેળવીને કામ કરવાનુ છે. તે આજે આપણે પરસ્પર એવી કટુતા ન કેળવીએ કે ભવિષ્યમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સૌ સાથે મળીને કામ કરવાનુ આપણા માટે અશક્ય નહિ તે બહુ મુશ્કેલ બની જાય. વ્યકિતગત પ્રચારમાં પણ એટલા જ સંયમ અને સંભાળ રાખીએ. ચૂંટણીના કાર્યને એવી રીતે આપણે પાર પાડીએ કે દેશપરદેશમાં આપણી આબરૂ વધે અને આપણી જુગજુની સભ્યતાનું ગૌરવ પરિપુષ્ટ બને. આ રીતે આપણે ચૂંટણીજંગમાં પ્રવેશ કરીએ. પાન દ ! વાના કિંમતી હક્કને વેડફી નાંખવા ખરાબર છે. કારણ કે એવા પક્ષે ઉભા કરેલા ઉમેદવાર ઘણુંખરૂ ચૂંટાવાના નથી અને ચુટાયા હશે તે પણ ધારાસભામાં તે પોતાના પક્ષનું ખળ સ્થાપિત કરી શકવાને નો. કયા પક્ષને મત આપવા યોગ્ય છે તે સબંધમાં બે પ્રકારની સલાહ આપી શકાય. એક વિધાયક, બીજી નિષેધક, વિધાયક સલાહ એ છે કે કાંગ્રેસની અનેક ત્રુટિઓ હાવા છતાં કાંગ્રેસ પાસે કાર્યકર્તાઓની જે મેટી મુડી છે તે જોતાં અને દેશમાં આઝાદી લાવનાર એક સંસ્થા તરીકે અને ત્યાર પછી પણ અનેક પ્રતિકુળ- સચે વચ્ચે પણ
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy