SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૫૧ રામદાસઃ-(સ્વગત) પ્રભુ! અમારૂ દીલ શુધ્ધ નથી. . અમે દોષોથી ભરેલાં છીએ. અમને માફ કર. ધીરજનાંઃ–(દુઃખી થઇને) હા, પ્રભુ ! (ઉભા થઈને) તમે આટલા અધા દુ:ખી ન થાઓ. તમારી પાસે હું માફી માગુ છુ. એક વાર મને માફ કરો. હું ખાત્રી આપુ છુ કે કરી આમ નહીં થાય રામદાસ (સ્વગત) . ! શું કરૂ ? તો પછી આની શુધ્ધિ માટે પ્રાયશ્ચિત્ત એ એક જ ઉપાય છે. પ્રબુદ્ધ જૈન ધીરજમા: શું ખેલ્યા ? પ્રાયશ્ચિત્ત...શેનુ ? રામદાસઃ—તમારી ભૂલની શુધ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈએ. અને સાંબળા, મ ાચ કરવાના નિશ્ચય કરી લીધો છે. ધીરજયં ણુ મને આટલી વખત માફ કરો તા ! તમે કહેતા ડાતા હું મહાકારની માફી માગી આવુ. આ વખતે મને કાઈ પણ રીતે માફ કરી. હું પ્રભુ !... રામદાસઃના, માફી માગવાથી આની શુદ્ધિ ન થા શકે. શુધ્ધિ પ્રાયશ્ચિત્તથી જ થઈ શકે અને એટલે જ મારા નિશ્ચય નહીં કરે. હા પણ હવે તમે દુ:ખી ન થાઓ. ધીરજબા: ભલે ત્યારે, જેવી તમારી ઈચ્છા, અને સાંભળે, હું પણ મારી ભૂલની શુધ્ધિ માટે તમારી સાથે જ ઉપવાસ કરવાના સંકલ્પ કરૂ છું. (પડદો પડે છે.) રામદાસ.—જેવી તમારી ઈ! દૃશ્ય 'પાંચમું આવે છે. શેઠ' અને ધીરજના (રામદાસને ધરે ગામનાં પારાના છે ) (જમના. જાજમ થરે છે. માસીબા આવે છે.) હું જમનાઃ—આવા આવા માસીબા, સારૂં થયું તમે વહેલા આવી પહેાંચ્યાં. · માસીમા:–હા એન. જાણી જેમને વહેલી આવી. આજે પારણાને ક્વિસ અને તમે રહ્યાં છેકરાને... الم رباع જમના:-ખરી વાત છે માસીબા, તમારા જેવાં વડીલ હોય તે અમને ઠીક પડે. (ધીરજ્જા અને રામદાસ આવે છે.)". રામદાસઃ-માસીક્ખા જય શ્રીકૃષ્ણ, મેસા એસ. (ધીરે ધીરે ગમનાં લૉકા આવે છે, ધાં. ાનંદ હળે મળે છે. શેઠને પારણુ કરાવે છે. પ્રસાદ વહેંચાય છે.) કારસિંહઃ માને દિવસ આપણુ માટે આન ંદના છે. શેઠે આપણને સૌને જાગ્રત કર્યો છે, પરમા માસીબાઃ—હા ભાઈ, આપણે સૌ આજને શુભ અવસરે ત્માને પ્રાર્થના કરીએ કે તે આપણી ભૂલો હમેશાં મા કરે અને સૌને સમ્રુધ્ધિ આપે. ''' (બધાં ભજન ગાય છે.) પ્રભુ મેરે અવગુણુ ચિત્ત ન ધરો.! સમદંશ હૈ નામ તિહારો, ચાહે તે પાર · કરો....પ્રભુ એક નયા એક નારી કહાવત, મૈલા હિનીર ભરા; જખ્ખ મિલ કરકે એક બરન ભયે સુરસરિ નામ પ....પ્રભુ શ્વક લોહા પૂજામે રાખત, કિ ઘર અધિક પર્યો; પારસ`ગુણ અવગુણું નહિ ચિતવત, કંચન કરત ખરાં...પ્રભુ મહ માયા શ્રમજાલ કહાવત,સૂરદાસ સર્ચ, અબકી એર મેહિ પાર ઉતારા, નહિ પ્રન જાત’ટરો....પ્રભુ ૧ નાર=નાળુ, ૨ સુરસરિ=ગંગા, ૩ પ્રન ટેક. ૧૨૧ કેટલાક સમાચાર. અને નાધ તે શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહને અભિનન્દન અને શુભેચ્છા મધ્યસ્થ ધારાસંભા માટે કૉંગ્રેસ તરફથી સૌરાષ્ટ્રમાંથી જે છ ઉમેદવારા બહાર પાડવામાં આવ્યા છે તેમાં એક શ્રી. ચીમનલાલ સૌરાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે મધ્યસ્થ ધારાસભાના સભ્ય હતા જ. તેમને ચકુભાઇ શાહ છે. તે આમ પણ છેલ્લાં ત્રણ કે ચાર વર્ષથી કોંગ્રેસ તરફથી કરીને ઉમેદવારી કરવાની તક મળી તે માટે તેમને અભિનન્દન ઘટે છે. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ જૈન સમાજની એક શક્તિશાળી વ્યકિત છે, તે મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ છે. તેમનુ જાહેર જીવન અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયલું છે, વિદ્વાન છે, વિચારક છે, ઉત્તમ ક્રાર્ટિના વક્તા છે. તેમને સોંપાયલી કોઈ પણ જવાબદારીને પાંચી તેઓ સદા પ્રયત્નશીલ રહે છે અને તેમની જે એ મત છે જ નહિં. તેમને જે વિભાગ તરફથી ઉભા રહેવાનુ - માળવામાં આવ્યું છે તે વિભાગથી તે બહુ પરિચિત નથી. એમ છતાં તે વિભાગના માટા ભાગનું. વળણ કાંગ્રેસને અનુકુળ છે. આપણે અા રાખીએ કે શ્રી, ચીમનભાઈને એ વિભાગના અને સેવાને રાષ્ટ્રનિર્માણના વિકટ કાર્યમાં સલમ કરવાની તક આપે મતદારો બહુ મોટી બહુમતીથી ચુંટી કાઢે અને તેમની શકિત ઠ્ઠી, ચીમનભાઇ, ચુંટણીમાં પૂરી સફળતા મળે અને નવી ધારાસભાના સભ્ય તરીકેની તેમની કારકીદી અત્યન્ત ઉજ્જવળ બને એવી તેમને મુંબઇ જૈન યુવક સંઘની શુભેચ્છા છે. આગામી ચૂંટણી જંગ હિં’દના નવા બંધારણ મુજબ પુવયમતાધિકારના ધેારણ ઉપર રાયલી ચૂંટણીની હિંદના અમુક વિભાગમાં શરૂઆત થઈ ચુકી છે અને બાકીના વિભાગામાં એ આવી રહી છે. આ ચૂંટણીમાં ૧૮: રાજદ્વારી પક્ષે ભિન્ન ભિન્ન મતદાર મંડળા માટે પોતપોતાના ઉમેદવારી કરાડ માણસાને મત આપવાનો અધિકાર મળ્યા છે. હિંદુમાંના જાણીતા રાજદ્વારી પક્ષો પણ પોતપોતાની લાગવગ મુજબ ઉમેદવારો ગાઢવી નક્કી કરી રહ્યા છે. આ ઉપરાંત આ જ કારણે ઉભા થયેલા નવા ૨ છે. ચાલુ માસની ૨૨મી તારીખ સુધીમાં બધા પક્ષાના ઉમેદવારાની યાદી નક્કી થઇ જશે.. ડીસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન આખી દુનિયામાં હજુ સુધી નથી થઇ એવી. માટી પાયાની ચૂંટણીની ધમાલ ચાલુ રહેશે અને કયા પક્ષને હિંદના રાજ્યતંત્રની જવાબદારી સોંપવી છે તે હિંદની પ્રજા નક્કો કરશે. પુખ઼વયમતાધિકાર એ લોકશાસનના પાયા છે. એટલે તેનાં વિરોધ કરવા એ લેકશાસનના અમલનો ઈનકાર કરવા ખરેાબર છે. આમ છતાં પણ આટલા મોટા દેશમાં આટલા મોટા પાયા ઉપરની ચૂંટણીમાં એટલી બધી અન શકયતા રહેલી છે કે આ બાબતમાં ભિન્ન ભિન્ન પક્ષના આગેવાને પુરી સંભાળ ન રાખે અને પોતપોતાના અનુયાયી ગણને વખતો વખત સાચી દોરવણી અને માર્ગદર્શન આપતા ન રહે તે આ ચૂંટણીારા પ્રજા આગળ વધવાને બદલે પાછળ પડવાનો અને તેની સભ્યતાનો આંક નીચે ઉતરવાનો ધણા સંભવ રહે છે. આવી લોકશાહી ચૂંટણી એટલે આગેવાન પક્ષોની સત્તાસ્થાન ઉપર આવવાની હરીફાઈ. આ હરીફાઈ એટલે પોતાના પક્ષની કાર્ય – શક્તિના બડાઈ અને અન્ય પક્ષાની અને તેમાં પણ જે બળવાન હરીકુ પક્ષ હોય તેની અવહેલના. આવી જ રીતે એક જગ્યા માટે જ્યારે ભિન્ન ભિન્ન પક્ષના એક એક ઉમેદવારની હરીફાઈ ચાલે છે, ત્યારે આ ઉમેદવારો પણ પોતપાત પક્ષનુ ચડિયાતાપણું અને વિરૂધ્ધ પક્ષનુ ઉતરતાપણ રજુ કરવા માત્રથી સંતોષ માનતા નથી, પણ વ્યક્તિગત આક્ષેપો અને કટાક્ષને વરસાદ વરસાવવા માંડે છે. આવી રીતે પક્ષ પક્ષ વચ્ચે અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ઝેરવેર ફેલાવવા માટે આવી ચૂંટણી એક પ્રકારનુ` રણમેદાન થઇ પડે છે. આ ઉપરાંત પોતપોતાના પક્ષના હેતુઓ ગમે તેટલા ઉંદાર અને વિશાળ ધારણના
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy