________________
વર્ષ : ૧૩ 1
અકઃ ૧૪
શ્રી મુંબઇ જૈન યુવક સ ઘનુ પાક્ષિક મુખપત્ર
પ્રા જેન
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા.
મુંબઇ : ૧૫ નવેમ્બર ૧૯૫૧ ગુરૂવાર
જીવનનું
નવા વરસે સરવૈયુ કાઢવાની પ્રથા આપણે ત્યાં છે. જીવનનું પણ સરવૈયુ' કાઢતા રહેવુ જોઇએ એ વાત ગાંધીજી પાસેથી શીખવા મળી છે. પ્રતિવષ વેપારી નાતાના હિસાબ સરવૈયા ઉપરથી મેળવી લે છે. તેવી રીતે જીવનના નકામને હિસાબ આપણે કાઢતા રહીએ. તા જ જીવનની સત્ત્વશીલતાનું જતન કરીને તેને ઉત્તરાત્તર ઉદાત્ત ગુણોથી સમૃદ્ધ કરી શકીએ. પરંતુ, જીવનનું સરવૈયુ એટલે શું? શું? એ પ્રશ્નના મહત્વનાં છે. જેને મન વન એક સાધના માટેનુ સાધન છે. તેઓ એટલુ તે અવશ્ય સ્વીકારશે જ કે સદ્ગુણમય વ્યવહાર રખાયા હોય તે નફા, અને સદ્દગુણનો છેદ ઉડયા ત્યાં.. ખાટ તો પછી તરત પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જીવનમાં સાધત
માં
ન
માં ના શું તે ખોટ
ઓળખાવે છે.
સંસારમાં પડેલા માનવીને પળે પળે વ્યવહાર ને આદર્શ ના સમન્વય કરતા જ રહેવું પડે છે એવી સ્થિતિમાં માનવીને માટે ઉત્તમ સદ્ગુણ તે અન્યને માટેને આદરભાવ છે. સકળ લોકમાં ન વન્દે” એ એક સર્વ સ્વીકૃત સર્વોચ્ચ સદ્ગુણ છે. તેનું આપણે પરિશીલન ને જતન કરવું જોઈએ.
ઉપાશ્રયમાં જાય છે. છે, ખ્રિસ્તીભાઇ સપ્રદાયના સ્ત્રીપુરૂષો સ્મરણુ ચિંતન કરે
હિંદુભાઇ મંદિરમાં જાય છે, જૈનભાઇ મુસ્લીમભાઇ મસ્જીદમાં બંદગીને નિમાઝ પઢે દેવળમાં જાય છે એમ જૂદા જૂદા ધર્મ ને પોતે માનેલા ધર્મસ્થાનમાં બંને નમ્રભાવે જેનુ છે તેના ઉદ્દેશ માનવીને અન્યની પ્રત્યે આદર રાખતાં શાખવવાના છે. માનવી અન્ય પ્રત્યે આદરભાવ કેળવતા રહે ત્યાં સુધી તેની માનવતાને દીપ જ્વલંત રહે છે એવું અનુભવી સાવકા તથા પયંગબરાએ જાણ્યું. તેથી જ માનવીને માટે વિવિધ પ્રકારનાં આકારનાં પૂજાનાં સ્થાન રચાયાં છે.
નાનાં બાળકને સ ંસ્કારી માતા કાઇક મંદિરમાં લઇ જઇને બાળકના બે હાથ જોડાવી માથુ નમાવીને ‘જય જય કરાવે છે, ત્યારે એ માતા કે બાળકને પણ ખખર નથી હોતી કે શા માટે તે એકાદ પત્થરની મૂર્તિ, ચિત્ર કે પુસ્તક સામે માથું નમાવી રહેલાં છે. પરંતુ એ માતા તે બાળક જે વર્તન વગરસમજ્યું પણ 'ક' જાય છે તેના અર્થ એટલો છે કે માનવીએ માનવતાનું જતન અને સંવર્ધન ' કરવા કાજે અન્ય પ્રત્યે આદરભાવ રાખવા જોઈએ એવી જે સંસ્કાર સમૃદ્ધ પ્રણાલિકા આરભી છે તેને સળગસૂત્ર રાખવા માતા ને બાળક વગર સમજણે પણ પોતાના કાળા આપ્યું જાય છે.
અન્યની પ્રત્યે આદરભાવ કેળવવાની પૂર્વશરત તરીકે જ આપણે પરસ્પરને મળીએ છીએ ત્યારે ‘જય જય એટલે કે તમારી વૃત્તિએ ઉપર તમારે। જય હો' એવી સદ્દભાવના વ્યકત કરીએ છીએ. પોતાની
સરવૈયું
એટલે, ચક્ષુથી જે કંઈ જોવાય, કણું થી જે કઈ પણ શ્રવણ થાય, સંચાથી જેનો પણ સ્પર્શ થાય છઠ્ઠાથી જેને પશુ સ્વાદ થાય, જ્ઞાનેન્દ્રિય કર્મે યિો વડે સમગ્રપણે જેને પરિચય થાય એ પ્રત્યેક સમમાં સક્ષ્મ ક્રિયાનું પ્રતિનિબ આપણામાં અન્યની પ્રત્યે આદરભાવ જામત કરનારૂં નીવડે એવી કેળવણી આપણા મનને, આપણી જાતને
આપવી
જોઈએ.
જોઇએ કે જેના પરિઓલ સાન્નિધ્યથી આપણામાંનાં આદરભાવ ક્ષીણુ જીવનમાં કેાઈ જ પરિવર્તનક્રિયા કે વિચાર એવા ન હવા થાય તે આપણે રાગદ્વેષપણું બની જઇએ. શુભ પ્રવૃત્તિથી સુખ અને અશુભથી દુઃખ પામીએ, પરંતુ આદરભાવ તે સાચવીએ જ. મૈત્રી, કરુણા, મુદિતા ને ઉપેક્ષા એ ભાવા પણ યથાસ્થાને કાળે ભલે વ્યકત એ બધાય એક
ન
માનવચિત્તનું હડ્ડ પરીક્ષણ તે નિરીક્ષણ કરનાર વિરલ સાધકાઓ માભાવ અને તેને માવા, માનવીને સુની
માનવીને કાજે ભિન્ન ભિન્ન પ્રકારના સદ્ગુણને પ્રાધાન્ય આપેલું છે. સહુ પોતપોતાની વૃત્તિ મતિ અનુસાર એકાદ સદ્દગુણને સર્વોચ્ચ તરીકે
અપકૃત્યો કે ભિન્ન વિચારા એ બન્ને વચ્ચેનો વિવેક જાગૃત રહે તા જે કાઇપણ સંજોગામાં માનવ પ્રત્યેની અનુકપા સહૃદયતા તે આદરભાવ સચવાય.
આ સમગ્ર દૃષ્ટિએ જોતાં આદરની ભાવના માનવજીવનમાં એક ભાતુ છે. વિવેક એટલે વનતુ પૃથ્ય. વિવેકદ્રારા માનવી પથ્યાપથ્યને સમજે છે, પરંતુ આદરભાવ એ હતા એના આત્માને જવલત રાખનાર વિવેકદ્રષ્ટિ સાંપડવી સહેજ કિઠન છે. પરંતુ એ શગને જ્યોતિ સ્વરૂપે સ્નેહ–સ્નિગ્ધતા છે. જીવનના અાણું દ્વીપકની શગને સ કારતા રહેવાની પ્રગટ રાખનાર આદરની ભાવના તે સદાય સન્મુખ રાખી શકાય તેવી સરળ છે. નમ્રભાવે માથુ નમાવે એટલે તરત આદરની ભાવના પ્રગટશે. જીવનમાં જ્ઞાન, તત્ત્વદર્શન કે જીવનની દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટેની પૂર્વશરત પણ આ જ છે. કે પ્રથમ આંદર કેળવો.
પ્રતિવર્ષ જીવનનું સરવૈયું કાઢવાની તાત્વિક દૃષ્ટિ જેને સ્વીકાર્ય હોય તે વનને આ દૃષ્ટિએ માખી જુએ કે જીવનનું રાગદ્વેષથી દૂષિત એવું વિષ આપીએ છીએ. આદરરૂપી અમૃત, અપ વહેણું વહે છે તેથી અન્યને ઉત્તરોત્તર આદરભાવ આપીએ છીએ કરી જવામાં જો જીવનનો શાંત સ્રોત વલ્લે જતા હોય તે જાણવું કે સરવૈયુ" સર્વના કલ્યાણનું સૂચક છે. જ્ઞાન ગુમાનની ગાંસડી લઈને ભટકી રહેલા કોઈક માગભૂલ્યા મુસાકરની માફક જીવનમાંથી રાગદ્વેષરૂપી વિષે વ્યકત થતું હોય તો, જાણવું કે જીવનનું સરવૈયુ વળ વાય જેનુ બીજુ નામ મૃત્યુ છે તે વ્યકત કરી રહેલ છે.
આપણુ અન તે એક નિમિત્ત માત્ર છે. એવી સમજથી નમ્રભાવે સહુની પ્રત્યે આદર કેળવતા રહીશુ તે આદરભાવ એક એવુ મધ્યબિંદુ છે કે જ્યાંથી જીવનસત્ત્વને બળ આપનારી અસખ્ય રેખાઓ અન્ય સદ્ગુણરૂપે આપોઆપ પ્રગટતી રહેશે અને પરિણામે જીવન એક
પુરાતન મુખ્ય
અહમની વૃત્તિ ઉપર જય મેળવ્યા વિના અન્યની પ્રત્યે આદર ન આત્માની કૃતિ બની રહેશે.
શી રીતે પ્રગટ ?
જી. ન. બી. ૪૬૬
આશ્રમ, સાબરમતી.
‘વાર્ષિક' લવાજમ રૂપિયા ' ૪.