________________
૧૧૬
પ્રબુદ્ધ જૈન સમુહમાં એમને પ્રતિષ્ઠાના ડર રહે છે. એટલે એકતા એકતા કહ્યે જવા છતાં એકતા કરી શકતા નથી, કેકડીએ અમારા પ્રવાશ્રમને સાક માનવાને અમને પ્રેર્યા,
તા. ૧-૧૧-૫૩
રાખેલી છૂટ અનુસાર, નાદુરસ્ત તબિયત છતાં બન્ને વકતાને સમર્થન આપતું વ્યાખ્યાન લખાણથી કર્યું. અમારા યજમાન શ્રી. નૌરતનમલજી રીયાંવાળાને ત્યાં, વ્યાખ્યાન પછી ગયા. અજમેરમાં એક સ્થાનકવાસી જૈન સધ છે અને ખીજો સ્થાનકવાસી શ્રી. સંધ (રજીસ્ટ”) છે. થોડાંકનાં મમત્વ અને ચેડાંકનાં અહમ્ જૈન સમાજના આ અને વિભાગે ટકાવી રહ્યાં છે. પ્રયત્ન છતાં શ્રી, ભાગજી સોનીની મુલાકાત ન થઇ શકી.
રાતના દશ વાગ્યાના સુમારે અમારી મેટરે અજમેરના માર્ગ લીધો, સાંજના કેકડીથી શ્રી, ફકીરચ∞ અને એમના પિતા શ્રી. નંદલાલજી અમારાથી આગળ અજમેર પહોંચી ગયા હતા. રસ્તામાં ચિત્તાનાં દર્શન થયાં. મધરાતે ધર્મશાળામાં મુકામ કર્યાં. સવારના એ જ ધર્મશાળામાં બિરાજતા સ્થાનકમાર્ગી સાધુ, કવિ ઉપાÜાય અમરચંદજીનાં દશન કર્યા. એમની પ્રસન્નતા અને ચહેરા પરની સૌમ્યતા આકર્ષીક લાગી. એ આજના પ્રવાહોને સમજનારા મુનિ છે, થોડીક વાતચીત કરી, લાખતકાઠરીમાં વ્યાખ્યાનમાં પહેોંચ્યા. ત્યાં સહરામલજી મહારાજના શિષ્ય ચૌથમલજીનું વ્યાખ્યાન થઇ રહ્યું હતું. દૂરથી શ્રી. કરચ છ જોવામાં આવ્યાં. પિતાઃતા એમની સાથે હતા, પરંતુ મન એમનું અમારી સાથે રહ્યુ હતું. માતાથી વિખુટા પડેલા બાળકને મા જડે ને જે આનંદ થાય તેવા આનંદના ભાવ એમના મ્હોં પર ક્ષણભર પરાયેલા મેં જોયા. શ્રી. નંદલાલજી ભુસાવલના એક કપાસ અને મગફળીના મશહુર વેપારી છે, એમનુ પેાતાનુ જીન છે. પરંતુ નાની વયે, સામાજિક કાર્યમાં એમના પુત્રે ખાનદેશના જૈન-જૈનેતરામાં જે નામના મેળવી છે તે ઉલ્લેખનિય છે. વ્યાખ્યાનમાં ઘેાડીવાર રહી; કવિ અમચછ આવ્યા.
સાંજના ગામમાં કરવા ગયા. એક આગેવાન જૈનને ત્યાં ગયા. એમની પાસે શ્રમણ’ માસિક પડયું હતું. એમાં શ્રી, ટી, જી. શાહની પુત્રી ખહેન કંચનનાં લગ્નની મિમાંસા વાંચી આ સજ્જન જરા દુઃખી થઈ ગયા લાગતા હતા. આવાં સમર્થન આપણે કર્યે જ જશું તે, તે બધી ભણતી છોકરીએ સ્વચ્છ ંદે ચડી જશે. આપણુ કાઈ માનશે નહિ અને સમાજની દુર્દશા થઈ જશે.' શ્રી. રિષભદાસજીએ કહ્યું, ના, એમ થશે નહિ. બહેન કંચનના લગ્નની યોગ્યાયોગ્યતા વિચારવાનુ આપણે ડીએ, કારણ કે એના મનના પ્રવાહ, એના જેવા જ સજોગામાં આપણે શું કરીએ એ આપણે કેમ કરી કહી શકશું ? પરંતુ એક દૃષ્ટાંત લઇ, જગત એને અનુસરવા નિકળી પડતું નથી. આદેશ જેવા મહાવીર સ્વામીને કે મહાત્મા ગાંધીજીના આને માન આપવા છતાં જગત સંન્યાસી બની ગયું નથી. એટલે આપણે ડર રાખવાની
લગ્નો આજે સમાજમાં થયાં કરે છે એમાં એવા ખ્યાલ રખાય છે? ભાવિ સતતી કેવી થશે એને ખ્યાલ રાખીને લગ્નો કરાતાં હત તો આ કંગાળ, નિર્માલ્ય બાળકા સમાજને આપ્યાં કરનાર સાથી એંસી ટકા પુરૂષોને ખસી’ કરાવી દેવી જોઈએ એમ આપને નથી લાગતું ? માણસ સજ્જન લાગ્યા, મારી વાત એમને સાચી લાગી. પછી તે શ્રી. રિષભદાસજીએ મારો પરિચય આપ્યા અને શ્રી, ટી, જી. શાહનાં કુટુંબ સાથેના મારા મૈત્રીભર્યો સંબંધ કહ્યો. એમણે સહાનુભુતિપૂર્વક આખી વાત સમજવા કેાશિષ કરી.
શ્રી રિષભદાસજીનું ભાષણ થયુ. એમણે એકતાની, સાંપ્રદાયિક શિક્ષણ-જરૂર નથી.' ‘છતાં-' એ સજ્જને ચાલુ રાખ્યું. લગ્ન કરતાં પહેલાં સંસ્થાઓને તમામ જૈના માટે ખુલ્લી કરવાની અને જૈને માટેની શિક્ષણ આપણે ભાવી પ્રજાનો અને સતતિ કેવી નિપજશે એનો તો ખ્યાલ સસ્થાને અજૈનાને અપનાવવાની વાત કહી. શ્રી. રિષભદાસજીમાં અને રાખવા જ જોઇએ ને? હું વધુ વખત ચૂપ રહી ના શક્યો, મે' પૂછ્યું, આપણા શ્રી, પરમાન ભાઈ કાપડીઆમાં મને જેમ જેમ જોતા જાઉ છુ જે તેમ તેમ ધણું સામ્યું જણાતુ' જાય છે. બન્નેમાં ઉપાડેલા કામને નિયમિત રીતે પહોંચી વળવાની લગન છે, ધુન છે અને આવડત છે. બન્નેમાંથી એકેયને ભાગ્યેજ ગુસ્સે થએલા જોઇ શકીએ અને પ્રતિકુળ સ ંજોગામાં પણ સ્વસ્થતા આ બન્ને જાળવી શકે છે. એમની ભાષામાં, એમના વક્તવ્યમાં સ્વાતા છે, સરળતા છે અને સમજાવટભરી શૈલી છે. એટલે .જનસમુહ પર એ ધારી અસર નિપજાવી શકે છે. એ ઘણીવાર તમારા વિચારાથી જૂદા પડે છતાં તમારામાં દરેક વખતે એમના પ્રત્યેની માનની લાગણી જન્માવી જાય છે. શ્રી. રિષભદાસજીનાં વકતવ્ય પછી શ્રી. રાજમલજી લલવાણી ખેલ્યા. એમણે ભાષણ દરમ્યાન કહ્યુ જૈન મુનિ મહારાજ઼ે ખેતી ના કરશો, કુવા ના બનાવરાવશો એવી પ્રતિજ્ઞા લેવડાવતા કરે છે. હું એમને કહ્યું છેં કે આવી પ્રતિજ્ઞા લીધેલા ધર્માત્માઓનુ એક જુદું ગામ વસાવા. ત્યાં રસાઈ નહિ, ખેતી નહિ, કુવા નહિ, પાણી નહિ. જો પંદર દિવસ આ ધર્માત્માએ જીવી જાય તો માનજો કે એમનો રાહ સાચા છે. પરંતુ એ પહેલાં એ બધા તમને કરગરતા આવશે કે ‘અમે તે પ્રતિજ્ઞા લઈ, લાચાર ખતી બેઠા છીએ, તમે ખેતી કરી, રાંધી અમને આપો; તમે કુવા કરાવી, પાણી અમને પા. મને ખાત્રી છે કે આ ધર્માત્માએ પેાતે ‘ફૂલ' થશે. એમની વાતા માનવામાં આપણે પણ ‘શૈલ’ જશુ. જે કરવાનું છે તે છેડી, જીવનની જરૂરિયાતાને શા સારૂ અવગણ્યા કરે છે ?? વળી કહે, “ભારતમાં જ્યારથી જૈનાએ પશુધન પાળવાનુ હોયુ ત્યારથી જ ભારતના પશુધનની અવદશા થઇ છે, જૈને જ્યારે પશુ પાળતા ત્યારે દૂધ કેટલું આપે છે, આવક કેટલી છે, એમ વિચારીને પશુ પાળતા નહિ. દૂધ ન દે તેને, બિમાર હોય તેને પણ જીવદયાની દૃષ્ટિએ, અહિંસાની દૃષ્ટિએ એટલું જ પાષણ આપતા, અપંગ બળદને પણ નિર્ણુ કરવામાં કચાશ રાખતા નહિ, જૈનામાં સમૃદ્ધિ ભાવનાની અને ધનની હતી, ત્યારે ભારતનાં પશુધનની પણ સમૃદ્ધિ રહી હતી. જૈનાએ પરમાર્થનુ આ કામ છેડયું અને હિંદનુ પશુધન બેહાલ તેમજ એન્ડ્રુ થઈ ગયું.” પછી શ્રી. અમરચંદજીએ એમના મૌનવારે વ્યાખ્યાન પુરતી
તારીખ ૪થી સપ્ટેંબરે રાતની ટ્રેનમાં અમે ભીલવાડા મધરાતે ગયા. અમારા અજમેરના યજમાન શ્રી, નૌરતનમલજી રીયાંવાળાની અહિં પણ પેઢી છે. એમના પુત્ર શ્રી, વલ્લભદાસ એ સંભાળે છે. રાતના ટ્રેનમાં બેસવુ પડયુ અને સાડા ત્રણે સુવા મળ્યું. રસ્તામાં શ્રી, રાજમલજીની વાર્તાનાં રસચટકાં મળયે જ જાય. તેમણે એક વાત કહી. “એક વહેરાએ સારા સરખા પૈસા ખરચી, ઈન્કમટેક્ષના એક કેસ પતાવ્યા. થોડાક વખત પછી, ઈન્કમક્ષના રિફંડના કાગળ આવ્યો કે પદરસો રૂપી પાછા લઇ જાઓ. વહેારા પહેાંચ્યો એના ઇન્કમટેક્ષ એક્ષપર્ટી પાસે, જઈને કહે ‘આ વરી સું આવીયું ? આપનો કેસ તા પતી ગીંયા હુતો ને ? આ પંદરસે વરી સેના આપવાના એક્ષપર્ટે કહ્યું, તમે સહિ કરી આપે. અને મને અઢીસા રૂપીઆ થ્રીના આપે એટલે હું પતાવી દઈશ, તે શ્રીકર ન કરશે.' વહારા રાજી થયા, અઢીસા આપ્યા, એક્ષપર્ટ રૂપીઆ પંદરસો રિફંડના અને અઢીસો ચાંડલાના ` મળી સાડા સત્તરસે જમી ગયો. આપણી અજ્ઞાનતાના આપણા આગેવાનો અને સાધુ સ ંત આમ જ લાભ ઉઠાવે છે. આપણને પરલકનુ સુખ ખતાવી, આ લેકનું સુખ એ લોકા મહાણે છે.”
અપૂર્ણ
તારાચંદ
ભૂલ સુધાર
ગતાંકમાં ઉપરના લેખની અંદર છપાયું છે તેમાં પ્રવાસ ૨૭ મી સપ્ટેમ્બરથી નહિ, પરંતુ ૨૭ મી ઓગસ્ટથી શરૂ થયો હતો એમ સુધારીને વાંચવા ભાઈ તારાચદ જણાવે છે, તંત્રી
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન : શ્રી મહાવીર પ્રીન્ટીંગ વર્કસ, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, સીલ્વર મેન્સન, મુબાઈ, ૩.