SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ f - શકે i INTENT , ' ' . . . પ્રબુદ્ધ જૈન ! તા. ૧૫-૧૧-૫૧ બ્રાહ્મી, સુન્દરી અને બાહુબલિનું અહંકારવિમોચન . ઈ અને માણો ની છે N Rી, કાકી : * -- છે. * * * * A : જ કારણ ઈમ્બરલાલ ) શ્વરલાલ ન ગર્લ ''શ્રી મુંબઈ અને તપશ્ચર્યાને પ્રારંભ કર્યો. માંગરોળ જૈન સભાના હીરક : તપસ્થિત બાહુબલિના શરીમહત્સવ પ્રસંગે તે સંસ્થાને રની આસપાસ વેલ પાંદસચિત્ર, પરિચય આપતી ડાંઓ વીંટળાઈ વળ્યાં, પણ નાની સરખી પુસ્તિકા બહાર - બાહુબલિની તપશ્ચર્યા અખંડ • પાડવામાં આવી હતી. તેમાં ' </ એકધારી ચાલતી રહી. પૂર્વ એ સંસ્થા કે જેની હસ્તક કર્મો ભસ્મીભૂત થવા લાગ્યાં, શ્રી. શકુન્તલા કાન્તિલાલ 'પણ અહંકાર છૂટે નહિ ઈશ્વરલાલ ગર્લ્સ હાઈસ્કૂલ ત્યાં સુધી કેવળજ્ઞાન કેમ જેવી સાધનસંપન્ન શિક્ષણ પ્રાપ્ત થાય? સંસ્થા ચલાવવામાં આવે છે આ બ્રાહ્મી અને સુન્દરીને મેટાભાઈની આ અહંકારતે સંસ્થાના સ્થાયી પ્રતીક આરૂઢ મંદેશાની ખબર તરીકે બાજુએ આપેલ પડી. બન્ને બહેને ભાઈ શ્રી મેનાબહેન અજિતભાઈ, પાસે આવી અને કહેવા દેસાઈએ આલેખેળ રેખા લાગી કે “વીરા મારા, 'ચિત્રને ઉપયોગ કરવાની ! ગજ થકી હેઠા ઊતરે રે, સુચના કરતાં તે ચિત્રની ગજે તે કેવળ ન નીચે મુજબ' સમજુતી હાય! બાહુબલિ બહેનને આપવામાં આવી હતી – - આ મુજબ કહેતી સાંભળીને જૈન કથાનક મુજબ આજની સર્વ સભ્યતા અને સંસ્કૃતિના વિસ્મિત થયા. અહીં તે કઈ હાથી નથી અને હું જમીન ઉપર ઉભો છું મૂળ પ્રવર્તક પ્રથમ તીર્થકર શ્રી. રૂષભદેવ છે. તેમને સે પુત્ર હતા અને બહેને આ શું કહી રહી છે એમ તેમને સ્વગત પ્રશ્ન થયો. બહેનના અને બ્રાહ્મી અને સુન્દરી એ નામની બે પુત્રીઓ હતી. સો પુત્રેમાં કહેવાને વ્યંગ્ય અર્થ સમજાયો. પિતાની ભૂલનું ભાન થયું. અહંકારને સૌથી મેટા ભરત અને તેનાથી નાનાં બાહુબલી- ભગવાન રૂષભદેવે ત્યાગ કરી નાના ભાઈઓને વન્દન કરવા તેઓ તૈયાર થયા. પગ બ્રાહ્મીને અક્ષરવિદ્યા શિખવી અને સુન્દરીને અંકવિદ્યા શિખવી. આજના ઉપાડ્યો અને કેવળજ્ઞાનને નિરોધ કરતા અહંકાર રુપી બંધનને સર્વ જ્ઞાન વિજ્ઞાનને પ્રભવ બ્રાહ્મી અને. સુન્દરીથી થશે. બ્રાહ્મી અને નાશ થયે. બાહુબલિ બહેનેના આ માર્ગદર્શનથી પૂર્ણ પદને પ્રાપ્ત થયા. સુન્દરી એટલે આજની વિદ્યાની અધિષ્ઠાત્રી મહાદેવીએ. આ કથા સમસ્ત જાતિ માટે અત્યન્ત ગૌરવવાહી છે અને : 'ભગવાન રૂષભદેવે સંસારત્યાગ કર્યો, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેથી જ્ઞાનવિજ્ઞાનની અધિષ્ટાત્રી, બ્રાહ્મી અને સુન્દરી દ્વારા નિપજેલા તીર્થનું સ્થાપન કર્યું. નાના હ૮ પુત્રો તથા બ્રાહ્મી અને સુન્દરીએ પણ બાહુબલિના અહંકાર-વિમેચનને રજુ કરતું આ રેખાચિત્ર સ્ત્રી જ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. કેળવણીને મુખ્ય પ્રવૃત્તિ તરીકે સ્વીકારતી આ સંસ્થા અને તે હસ્તક ' ' ચાલતા કન્યા વિનય મંદિર માટે એક સૂચક અને પ્રેરણાદાયી પ્રતીક ' રાજ્યપ્રાપ્તિ માટે ભરત અને બાહુબલિ વચ્ચે અથડામણ શરૂ થઈ. બનવાની ગ્યતા ધરાવે છે. પરમાનંદ બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. આમ બન્ને બાજુએ પુષ્કળ ખરીદનારની હડતાલ માનવસંહાર થતે જોઈને શક્રેન્ડે તે બન્ને ભાઈઓને દ્વયુધ્ધની સલાહ યુ. પી. આઈ. લંડનના એક સમાચારે છે કે, * આપી. આ સલાહ તેમણે માન્ય કરી. પછી દષ્ટિયુધ્ધ, વાગયુદ્ધ, મુષ્ટિયુધ્ધ, અને દંડયુધ્ધ એમ ચાર પ્રકારનાં ઠંયુધ્ધ થયાં અને તે ', ' “નગર નિયોજન ખાતાના બ્રિટિશ પ્રધાન મિ. હ્યુ ડાલ્ટને ગઈ સર્વમાં બળવાન બાહુબલિને વિજય થયો. ભરતની હાર થઈ. આમ કાલે રાત્રે એવી જાહેરાત કરી હતી કે દસ દિવસ પહેલાં ખરીદનારાપરાજયથી ક્રિાધાવિષ્ટ બનેલા ભરતે આખરી શસ્ત્ર તરીકે ચક્ર છોડયું. ઓની હડતાલની મેં જે હાકલ કરી હતી તેને ભારે મેટી સફળતા ‘પણું બાહુબલિ સમાન ગેત્રના હોવાથી ચક્ર કશું કરવાને અસહાય * મળી છે અને હવે એને અંત આવશે. નીવડયું. આ જોઈને બાહુબલિને ખૂબ જ ચ અને મુઠી ઉગામીને મિ. ડાલ્ટને જેઓ જૂના નાણાંપ્રધાન છે તેમણે જણાવ્યું હતું ભરતને મારવા દોડ્યા. પણ એ સાથે બાહુબલિના મગજમાં એકાએક કે બ્રિટિશ ગૃહિણીઓને ખરીદી બંધ કરીને કાપડના ભાવ તેડી વિચાર આવ્યો કે આ હું કોના. ઉપર હાથ ઉગામું છું? અને એ નાખવામાં અને નફાખોરને સંપૂર્ણ પીછેહઠ કરાવવામાં સફળતા મળી વિચાર સાથે હાથ થંભી ગયે અને ભરતને હરાવીને રાજ્યગાદી ઉપરા ' છે. છેલ્લાં એક પખવાડિયા દરમ્યાન કાપડની ઘણી ચીજોમાં નોંધપાત્ર ' ' , બેસવાને લાભ શમી ગયે. પણ વળી પાછો ભાબલિને વિચાર આવ્યો ' ઘટાડો થયો છે. ગૃહિણીઓની આ ભારે મોટી છત છે” ' કે વીર પુરૂષની ઉગામેલી મુઠ્ઠી નિષ્ફળ જાય એ ય નહિ. એ મષ્ટિ ' ' (ગુજરાત સમાચાર, તા. ૨૭-૮-૧) વડે પિતાના મસ્તક ઉપરના વાળને લોન્ચ કરીને બાહુબલિએ મન ' ' ઉપરની ખબર, પ્રજાની શક્તિ બતાવે છે. એ શક્તિ આપણું , વચન અને કાયાથી સંસારને ત્યાગ કર્યો. હવે તેમણે ભગવાન રૂષભદેવ લેકામાં પણ જે કેળવીએ તે વેપારીઓની કેટલીય બેટાઈઓને સહેજે પાસે જઈને ભગવતી દીક્ષા અંગીકાર કરવી. રહી. પણ એમ કરે તે આપણે પહોંચી વળીએ. જેમાં તેમાં સરકાર ઉપર નજર માંડીને પિતાથી નાના ભાઈઓ પૂર્વદીક્ષિત હોઈને બાહુબલિના વન્દનનાં બેસી રહેવામાં માલ નથી; પ્રજાએ સ્વાવલંબન અને સંગઠનારા અધિકારી બને. બાહુબલિથી આ કેમ બને ? પરિણામે આપબળે પણ કામ લેવું જોઈએ ? પૂર્ણ પદ પ્રાપ્ત કરવાને નિશ્ચય કર્યો અને એ જ સ્થળે તેમણે ઉગ્ર (હરિજનબંધુમાંથી) મઠ -
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy