SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-પા પ્રબુદ્ધ જૈન જઈએ. એ પ્રકારની સામાન્ય . સભ્યતાને અને તત્પ્રેરિત દાક્ષિણ્યભરેલા વર્તનને વળગી રહેવુ અત્યન્ત કઠણ થઇ પડે છે. ભાગલા પડેલું હિંદુ આજે પાછુ એક થાય એ શકય નથી, એ 'હવે' કદાચ ષ્ટિ પણ નથી. આમ છતાં પણુ તેના અગવિચ્છેદ આપણે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આટલા સમયે પણ આપણું ક્લિ તીવ્ર વેદના અનુભવે છે. આ ગંવિચ્છેદના નિર્માતા કાયદે આઝમ ઝીણાના તેઓ એક વકાદાર સાથી અને સહકાર્ય કર્તા હતા એનેા ડંખ પાકીસ્તાનનો જન્મ થયા. આ પાકીસ્તાનના પાયામાં રહેલી વેરઝેરની આપણાથી કદિ ભુલાય તેમ નથી. હિંદુમુસલમાન વૈમનસ્યમાંથી લાગણીને લિયાકતઅલી ખાન સતત ઉત્તેજિત કરતા રહ્યા હતા. ગણીએ છીએ તેવી જ રીતે પાકીસ્તાનના લેકા હિંદને કદાચ પ્રામાણીક કાશ્મીરના પ્રશ્ન સંબંધમાં જેમ આપણે પાકીસ્તાનને સ ંપૂર્ણ રીતે દોષિત પણે દોષિત ગણતા હાય એમ આપણે માની લઇએ, તેા પણ પૂ વિશ્વાસ તે ઉત્પન્ન કરી શકયા નહેાતા, એટલું જ નહિ પણ હજારા બંગાળમાં લાખોની સંખ્યામાં વસતા હિંદુઓની લઘુમતી કામમાં તે કુટુબેને પોતાનાં ધરખાર, જાગીર જમીન છોડીને હિંદ ભણી ચાલી આવવું પડે અને પોતાની બેનદીકરીઓ અને જાન પણુ જોખમમાં લાગે એવી રાજયનીતિ તેમણે જીવનના અન્ય સુધી અખત્યાર કરી હિંદમાં વસતા હિંદુએ હિંદના મુસલમાનોને સમભાવે જોઇ શકતા હતી. આ નીતિની અસર હિંદુ ઉપર ગ ંભીરપણે પડતી રહી છે. નથી. તેમજ હિંદમાં વસતા મુસલમાન સ્થિરતા અને સહીસલામત પૂરતા પ્રમાણમાં અનુભવી શકતા નથી. આ બધી દુર્ઘટના લિયાકત-અલી આ ખાનની હિં...વિરાધી તેમ જ હિંદુવિરોધી રાજ્યનીતિને આભારી છે. દુનિયાની નજરમાં હિંદુને ઉતારી પાડવાના તે તથા તેમના સાથી ધંધા લઇ બેઠા હતા. છેલ્લે છેલ્લે કાશ્મીરની લોકસભાની ચુંટણીના પ્રશ્ન ઉપર તેઓ હિંદ સામે એકાએક ઉકળી ઉઠયા હતા અને હિંદ સામે તેમણે લડાઈનું આવ્હાહન આપતી મુકકી (clenched fist). ઉગામી હતી. હિંદું સહીસલામતીનાં વખતસર પગલાં લીધાં ન હોત અને હિંદના મહાઅમાત્યે સમતા શાન્તિ અને સમયસૂચકતાપૂર્ણાંક કામ લીધું ન હોત અને ગમે તેટલી ઉસ્કેરણી અને પાકીસ્તાન વચ્ચે ઘેર યુધ્ધ શરૂ થઈ ચૂક્યું હોત, છતાં મગજનુ સમતાલપણું જાળવી રાખ્યુ ન હોત તો આજે હિંદ રીતે પાકીસ્તાનની રાજ્યધૂરા સ્વીકાર્યા બાદ લિયાકતઅલી ખાને પાકીસ્તાનની પ્રજાને આજ સુધી હિંદની સામે વૈર વિરોધને-દ્વેષ મત્સરને શરાબ પાયા જ કર્યા હતા. વળી હિંદ સાથેના વ્યવહારમાં અને હિંદુ વિષે ખેલતાં ચાલતાં સત્યની. તેમણે દ્ધિ ખેવના સરખી કરી નહેાતી. પ્રજાને આવા નશાની ટેવ પાડયા બાદ અને જીઠી વાતેથી શ્રમિત કર્યાં બાદ તેને સ્વસ્થ-સમભાવી normal વિચારણા ઉપર લાવવી બહુ જ મુશ્કેલ છે. હિંદવિરોધી આપ્યા છે. પાકીસ્તાન અને હિંદ વચ્ચે મૈત્રીભર્યો સંબધ ઉભયના હિત, આવા વેરઝેરના વારસે તેમણે પોતાની પાછળ આવનારા સત્તાધીશોને કલ્યાણ અને ઉત્કર્ષ માટે અત્યન્ત આવસ્યક છે. એ મૈત્રીના અભાવે આજે બન્ને બાજુએ લાખા કરાડે રૂપીઆનુ પાણી થઇ રહ્યું છે, અને બન્ને પ્રજાએ તગદીલી અનુભવી રહેલ છે. આજે ત્યાં ખ્વાજા નઝીમુદ્દોન મુખ્ય પ્રધાનના સ્થાને આવ્યા છે અને તેમણે હિંદુ સાથે મૈત્રીભર્યા સબંધ વિક્સાવવાની ઈચ્છા જાહેર કરી છે. આપણે આશા રાખીએ કે ઈશ્વર તેમને તેમના સાથીઓને અને પાકીસ્તાનની પ્રજાને સન્મતિ આપે, હિંદુ અને પાકીસ્તાન વચ્ચેનાં ઝગડાળુ પ્રશ્નનાના સુખદ નીકાલ આવે અને એક વખતનાં ભાઇ ભાંડુ–આજે એકમેકને અવિશ્વાસ અને અપ્રેમથી જોઇ રહેલાપાછા આવતી. કાલે એના એ કુટુંબભાવ અનુભવતા થાય. પરમાનદ ૧૧૪ બધાં રેડીઓ સાંભળવા તરફ વળ્યાં. કુવા યોગ! જે કૅન્સ્ટીટયુઅન્ટ એસેમ્બલી ઉપર તેમણે આટલેા બધા ખળભળાટ મચાવેલા એની ચુટણીની એક તરફ્ પૂર્ણાહુતિ અને તેજ દિવસે તેમનુ` ' આમ અકાળ મૃત્યુ !” પાકીસ્તાનના વડા પ્રધાન લિયાકતઅલીખાનને પ્રાણાતિપાત આપણે ત્યાં એક એવી કહેવત પ્રચલિત છે કે કાઈ પણ મહાન રાજ્યસત્તાના અધિષ્ટાતા પોતાનુ માથું હાથમાં લઇને કરે છે. આને અર્થ એ કે રાજ્યસત્તાનો અમલ એક એવી વસ્તુ છે કે જેના લીધે અનેકને દુ:ખ માનવાનાં તેમજ જાણે અજાણે અન્યાય થવાનાં કારણે પેદા થયા જ કરે છે. આ ઉપરાંત તેજોદ્વેષ એ એક માનવીપ્રકૃતિની સહજ અને બહુવ્યાપક નબળાઈ છે. આમ જે પોતાને અન્યાય થયો છે એમ માનતા હોય અથવા તો જે તેજોદ્વેષથી પીડિત હાય તે સત્તારૂઢ વ્યકિતને નિર્મૂળ કરવા પ્રેરાય એ સ્વાભાવિક છે. આને લીધે 'જેણે સત્તાના મુગટ પહેર્યાં છે એ કદિ સુખે સુઈ શકતા નથી એવું એક કથન સુપ્રચલિત છે. આમાં વળી ફાસીસ્ટાદે, નાઝીવાદે, સામ્યવાદે પ્રતિપક્ષીઓ સાથે કામ લેવાની નવી નીતિને વેગ આપ્યા છે અને આ નીતિ છે શુધ્ધ હિંસાની, પ્રતિપક્ષી નેતાઓનાં માથાં ધડથી અલગ કરીને પોતાના પક્ષને માર્ગ નિષ્કંટક બનાવવાની અથવા તો જે વ્યકિત પક્ષની દૃષ્ટિએ ખુંચતી હોય તેવુ કાઇ પણ રીતે કાસળ કાઢવાની. આ નીતિત્તિ આજે જગતાના અન્ય દેશમાં ઠેર ઠેર ફેલાઇ રહી છે અને સત્તારૂઢ રાજપુરૂષોને નિર્મૂળ કરવા કાવત્રા યાજી રહી છે. આવી સામુદાયિક વિકૃતિમાંથી આજે એક પછી એક કરૂણ ઘટના અની રહી છે. ત્રણ વર્ષ પહેલાં ગાંધીજીની હત્યા અને તે એક હિંદુના હાથે નીપજેલી આપણે જોઈ જાણી. ત્યાર પછી ઉત્તરોત્તર એક યા અન્ય દેશના આગેવાન નેતાનાં એવા જ હાલ થતા આપણે સાંભળતા આવ્યા છીએ. બર્મામાં આવી જ હત્યા થઈ હતી. આરબ દેશમાં રાજા અબદુલ્લાનું હજુ થાડા સમય પહેલાં આવી જ રીતે ખુન થયું હતું. આવા જ રાજકારણી દ્વેષ, મત્સર અને હિંસક વૃત્તિએ પાકીસ્તાનના મુખ્ય પ્રધાન જનાબ લિયાકતઅલીખાનના ભાગ લીધા છે. પાકીસ્તાનના વડા પ્રધાનનું ખુન થવા પાછળની આખી ભૂમિકા આપણા જાણવામાં આવી નથી. પણ પાકીસ્તાનમાં જે પક્ષાપક્ષી અને મતભેદો પ્રવર્તે છે તે જોતાં કાઈ. પણ એક પક્ષે યોજેલા કાવત્રાનું આ પરિણામ હાવુ જોઇએ એમ અનુમાન થાય છે. આ રીતે પાકીસ્તાનના એક સર્જક અને આજના રાજ્યતંત્રના મુખ્ય સૂત્રધારના અકાળ દેહવિલયથી પાકીસ્તાનને જલ્દિથી ન પુરાય એવી ખેાટ પડી છે. પાકીસ્તાનના નિર્માણ પછી ત્યાંના તંત્રને વ્યવસ્થિત આકાર આપવાની સ જવાબદારી લિયાકતઅલીખાનને માથે આવી પડી હતી અને આ બાબતમાં હિંદ કરતાં પાકીસ્તાનની સ્થિતિ ઘણી વધારે ખરાબ હતી. ત્યાં લગભગ આખી રચના નવેસરથી ઉભી કરવાની હતી. આજે પાકીસ્તાનનું આખું રાજ્યત ંત્ર વ્યવસ્થિત પાયા ઉપર ગોઠવાઈ ગયું છે. જયાં પુષ્કળ અરાજકતા અને ગેરવ્યવસ્થા હતી ત્યાં વ્યવસ્થિતતા અને રાજયનિયમન જોવામાં આવે છે. આના યશ મોટા પ્રમાણમાં લિયાકતઅલી ખાનના ભાગે જાય છે. લિયાકતઅલી ખાનના અવસાનથી પાકીસ્તાને એક શાણા, ડાહ્યા અને વ્યવહારકુશળ રાજ્યકર્તા ગુમાવ્યા છે. પાકીસ્તાનના ધડતરમાં તેમણે સૌથી મોટા ફાળા આપ્યો છે, પાકીસ્તાનની તેમણે અનન્ય ભાવે અને અસાધારણ નિષ્ણાથી સેવા બજાવી છે. આ માટે પાકીસ્તાન તેમના વિષે જેટલું રૂશ્ ચિન્તને એટલુ ઓછુ છે. આ કરૂણ ઘટના પરત્વે હિં તેમ જ દુનિયાના અન્ય દેશા પાકીસ્તાન પત્યે સહાનુભૂતિ દાખવી રહ્યા છે. ખીજી બાજુએ હિંદુ અને પાકીસ્તાનના પરસ્પર સંબંધની દૃષ્ટિએ લિયાકતઅલી ખાનની રાજકારણી કારકીદીને વિચાર કરીએ છીએ ત્યારે જેણે આ દુનિયામાંથી સદાને માટે વિદાય લીધી તેનુ જે કાંઈ ઉજળુ હોય તેટલુ યાદ કરીએ અને તેનુ બુરૂ સધળુ ભુલી
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy