________________
Tat
૧૦૯
પ્રબુદ્ધ જૈન
અનુવાદો એટલી ઝડપથી અને મોટા ભાગે એવી ખીનજવાબદારીથી તૈયાર કરવામાં આવે છે કે મૂળમાં રહેલું અને તરવરતુ વિચારનું તેમ જ વાણીનું ચૈતન્ય વાંચકાને ભાગ્યે જ સ્પર્શે છે. વાંચક અવકાશે વાંચે, વિચારે. અને તેના મને અન્તરમાં ઉતારે એ હેતુથી આવાં પ્રવચનાના સાધન્ત અનુવાદ, પ્રબુધ્ધ જૈનમાં પ્રગટ કરવાનો લાભ,"મન તીવ્રપણે અનુભવે છે, પણ પ્રભુધ્ધ જૈનની આર્થિક મર્માંદા લક્ષ્યમાં લઈને આવા લાભને જતા કરવા પડે છે, અને પંડિત જવાહરલાલના આખા પ્રવચનની ભૂમિકારૂપ. શરૂઆતના વિભાગના અનુવાદ આપીને સતા ચિન્તવવાના રહે છે. પાન)
તા. ૧-૧૧-૧૧
તે
તેવી વિષમતામાંથી પસાર થવું પડે તે આખરે મુળભૂત સંસ્કાર, વિવેક, વિનય, સંયમ, સત્ય, નીતિ, ન્યાય વિગેરે ચારિત્ર્યના ગુણા જ મદગાર થાય છે. એ માટે આપે ખાસ મહેનત કરવાની છે. ધર્મનું શાસ્ત્રીય જ્ઞાન સહેજે નાના બાળકમાં ઉતરતું નથી, તેમજ જુના પાડા ઉપરથી તેમનામાં ખરા ખાધ ભાવતા નથી. માટે આધુનિક સ્થિતિ ને આપણાં સામાન્ય જીવનને લગતા વિષયો ઉપર ધ્યાન રાખી આ શિક્ષણ આપવામાં આવે તે બાળકા ઉપર જરૂર સારી અસર થાય જ. આવુ શિક્ષણ મેં જાપાનમાં જોયું છે. ત્યાં નાની મેટી દરેક શાળામાં નૈતિક શિક્ષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. તે માટે ખાસ પાડે તૈયાર કરવામાં આવે છે. અને તેં શી રીતે શિખવવા તે માટે વિગતવાર સૂચના આપવામાં આવે છે. પરિણામે દેશ સંપીલે, મહેનતુ અને એક નિષ્ઠાવાળા બન્યો છે. તે જ કારણે લડાઈ પછી છેલ્લાં ચાર વર્ષમાં જ જે ફેરફાર થયા છે તે સામાન્ય રીતે માની શકાય એવા નથી એ કારણે આપણા શિક્ષણમાં ઘણાં ફેરફાર કરવાની જરૂર છે. ઉચ્ચ સંસ્કારો માણુસને-ભૂષણરૂપ છે, અવશ્યના છે.
એને માટે સારાં પાઠય પુસ્તકા ઉપરાંત સારા ચારિત્ર્યવાન શિક્ષકાની અને શાળાના શુધ્ધ વાતાવરણની જરૂર છે. વિદ્યાર્થીઓના એક ખીજાના સારા સંબંધોથી સારી ભાવનાઓના ઉદય થાય છે. એક સંત કહે છે કે “ઉત્સમાંથી આપણામાં પ્રેમની, મૈત્રીની, “ ઉદારતાની સામુદાયિક સદ્ગુણાની અને ઐકયની વૃધ્ધિ થાય છે:” એજ ગુણા શાળામાં વિદ્યાર્થીઓના સતત સહકારથી સહવાસથી આવી શકે છે. સત્સંગ અને શિષ્ટ વાંચન એમાં સહાયરૂપ થાય છે. શિસ્તપાલન એમાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થિનીઓમાં ઉચ્ચ સસ્કાર આવે એવા સતત પ્રયત્ના આપે કરવા પડશે. માણુસની બુધ્ધિના વિકાસની સીમા હાય છે, જ્યારે નૈતિક વિકાસની કાઈ મર્યાદા જ તથી.
કાન મા જ ફેશ્ય
શાળામાં ઘણા વિદ્યાર્થીઓ દાખલ કરવા કરતાં જે શિક્ષણ આપવામાં આવે છે તેમાં સંગીનતા વધારવી, વર્ગોમાં ઓછી સંખ્યા એકથ્રુસત્તાવાદ તરીકે ઓળખીએ છીએ તેનું પણ આવુ જ સ્વરૂપ રાખી તેમને સારૂં શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરવી, તે સાથે યાગ્ય હતું. માનવજાતના આ અધઃપતનના સામના કરવા માટે છેલ્લું વિશ્વયુધ્ધ - સાધનસામગ્રી પણ વધારવી અને શિક્ષણને લાયક સારા શિક્ષકા લડવામાં આવ્યું હતું. એ યુધ્ધ જીતાયુ, પણ એ અધ:પતન તે લાવવા એ ખાસ જરૂરી છે, તે સાથે શિક્ષણ પદ્ધતિમાં પણ વખત ચાલુ જ રહ્યુ છે. સામ્યવાદે ખીજા અનેક ક્ષેત્રમાં ભલે ભારે વિજય વખત વિજ્ઞાન અને માનસશાસ્ત્રી દરરોજ નવા અખતરા કરી નવી મેળવ્યો હોય, પણ માનવીના સ્વતંત્ર આત્માને તેણે છુંદી નાંખ્યા શાધા કરે છે અને દેશની અને પરદેશની રાજકીય સ્થિતિ બદલાતી છે. લાકશાહી પણ ધીમે ધીમે હિંસા અને બળજોરીના નવા જાય છે—આ બન્ને બાબત ધ્યાનમાં લને આપણે આપણી સંસ્થાઓમાં સિધ્ધાન્તનું શરણ સ્વીકારી રહેલ છે.
એટલે આપ નાણાના સવાલ માં કર, પણ આપણી સંસ્થાન દેશના ભિયા દુનિયાના દષ્ટિબિયાં ગમે તે રીતે વિચારીએ
વધતા તો તે
છેલ્લાં દશ વર્ષના ઇતિહાસ જોશે અને તે પહેલાંની સ્થિતિ તપાસશે તે આપણને અજાયબી થશે, કે આપણે આવી સગીન પ્રગતિ શી રીતે પ્રાપ્ત કરી. મારા અનુભવ છે કે સારા કાર્ય કરનારને નાણાંની મુશ્કેલી કદી પડતી નથી. વિશુધ્ધ ભાવના, સતત મહેનત અને કઈ કાર્યદક્ષતા તે માટે જોઇએ. જૈન સમાજ મર્દ કરવા હંમેશા તૈયાર રહે છે, ગુણગ્રાહી છે, તેનામાં અદ્ભુત શ્રધ્ધા છે. સારા કામને તે કદી પડી રહેવા દેશે નહિ. અને સાથ આપણને હંમેશા મળ્યા જ કર કરો. આપણા આદશ અને ભાવનાનાં વારસાને વફાદાર રહીએ.
આ પ્રશ્નને આપણે સમગ્રપણે વિચારવાનો રહે જ છે. આજે દુનિયામાં બનતા બનાવા ઉપર આપણે કાઈ મહત્વની અસર પાડી શકીએ એમ નથી. આપણે આપણું પાતાનું ભાગ્ય અમુક પ્રમાણમાં ઘડી શકીએ છીએ અને એ રીતે દુનિયાની ઘટના ઉપર ચડી અસર પાડી શકીએ તેમ છે. હું આપને આ ધારણે અને આ વિશાળ વિશ્વપટને ધ્યાનમાં રાખીને વિચાર કરવા પ્રાર્થના કરૂં છુ
“પ્રત્યેક આંખમાંથી નીકળતુ પ્રત્યેક આંસુ લુછવુ એ ગાંધીજીના મનારથ હતા”
(તા. ૧૮–૧૦૯૫૧ ના રોજ દીલ્હી ખાતે મળેલ રાષ્ટ્રીય મહાસભાંના પમાં અધિવેશનના પ્રમુખસ્થાનેથી પંડિત જવાહરલાલ નેહરૂએ એક અત્યન્ત પ્રેરક અને પ્રોત્સાહક પ્રવચન કર્યું હતુ. અનેક નાની મેટી ખબરો સાથે આવાં મહત્વનાં અનેક પ્રવચના દૈનિક છાપાઓમાં અધૂરાં કે પુરાં પ્રગટ થાય છે. વાંચકા વાંચે છે, નથી વાંચતા અને ખીજા દિવસના સમાચાવૈવિધ્યના ધસારામાં સુકાં લગભગ ભુલી જાય છે. વળી આવાં પ્રવચન · જ્યારે મુળ અંગ્રેજીમાં આપવામાં આવ્યા હોય છે ત્યારે તેના દૈનિક છાપાઓમાં પ્રગટ થતા
આપણે અહિં ખાલી તાર્કિક વાદવિવાદ કરવા એકઠા થયા નથી, પણ વાસ્તવિક પરિસ્થિતિના સામનો કરવા માટે અને ભવિષ્યના કાર્યઅને મત્સરથી ગ્રસ્ત બની છે અને સ્વસ્થ અને સમભાવયુકત પ્રજ્ઞાના ક્રમ નકકી કરવા માટે એકત્ર થયા છીએ. આજની દુનિયા, દ્રેષ, માહ અવાજ સાવ મ૬ પડી ગયા છે અને આજના મુમબરાડામાં કયાંય - ડુબી ગયા છે. અનેક શતાબ્દિના માનવીપ્રયત્નના પરિણામે નિર્માણ થયેલી ગૌરવભરી સંસ્કૃતિ અને સભ્યતા આજે બાહ્ય દેખાવ પૂરતી ટકી રહી છે, છતાં તેમાંનું અન્તગત તત્ત્વ ગમે તે કારણે લુપ્ત થઈ રહ્યું છે; તેનાં મૂલ્યો અને ધરણા વિસર્જિત થઈ રહ્યાં છે; ‘સત્ય, શિવ, સુદરમ્” પાછળની યોજનાના સ્થાને નિષ્ઠુરતા, તુચ્છતાં અને નર્યા પશુબળની સ્થાપના થઈ છે. દ્વેષપિત્ત જાણે કે એક જીવનસિદ્ધાન્ત હાય તેમ તેને ચેતરથી પ્રચાર થઇ રહ્યો છે અને રાજકારણે અને અર્થકારણે ઝનુનથી ભરપુર એવા ધર્મનો આકાર ધારણ કર્યાં છે. વળી આ પ્રકારનું રાજકારણ અને એક. સાંપ્રદાયિક અર્થકારણ પોતાને પ્રતિકુળ વિચારીને સહી શકતું નથી અને તેના ચેકસ સ્વરૂપથી અન્યથા વિચાર ધરાવતા લોકો સામે સર્વત્ર દમનનીતિ અખત્યાર થઈ રહી છે. જેને આપણે શ્વાસીઝમ, નાઝીવાદ અથવા તે
બહુ થોડા સમયમાં આપણા દેશમાં વિરાટ પાયા ઉપર ચામલી ધારાસભાની ચુંટણીઓ આવીને ઉભી રહેશે. આ સુટણીની ઉષ્મા પ્રજાજનોનાં મનની ગરમીના આંક ઉંચે ચઢાવી રહેલ છે. આ દૃષ્ટિબિન્દુથી વિચાર કરી ન શકીએ તે તેમાં પછી બહુ ચુંટણી ચોક્કસ પ્રકારનું મહત્વ ધરાવે છે, પણ તેને આપણે વિશાળ મહત્ત્વ રહેતુ નથી. આપણુ ધ્યેય શું છે અને આપણે, કર્યાં. જઈ રહ્યા છીએ ? આ પ્રશ્નાને જવાબ આપવા મુશ્કેલ છે પણ એક બાબતની મને ખાત્રી છે કે જો આપણે આપણા આત્માનું સ્વાતંત્ર્ય અને તેમાંથી સ્ફુરતાં કાર્યબળાને ગુમાવી એસીશુ તે આપણે આપણું કામ બરાબર બજાવ્યું" નહિ લેખાય. જ્યારે આપણા મહાન નેતા મહાત્મા ગાંધીએ આપણી દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારે આપણે જે આઝાદીનું નિર્ભયતાનુ આન્દોલન, પ્રેરક બળ અનુ ભવ્યું હતુ તે મારી પેઢીના મારા સાથીએ કદિ પણ ભુલી નહિ શકે.