SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પ્રબુદ્ધ જૈન તા. ૧-૧૧-૧ ૨ જીના વિદ્યાથીએ સાથેના સપ જીના રિવાજો અને ટેવ આ સમેગામાં આ પરીક્ષા પાસ કરવાના જે કન્યાએ પાંચ વર્ષ ઉપરાંતથી ઉપલા વર્ગ માંથી ગયેલી હોય હેતુથી મેળવેલા શિક્ષણને પત્તો ન લાગતા નથી, તેમની સાથે સંપર્ક બાંધી તેમના જીવનમાં શાળાના શિક્ષણની શી આજનું શિક્ષણ વધારે ફળદાયી નીવડે તે માટે મારી સૂચના અસર થઈ છે તેની તપાસ કરવી અને તેમાં એ બહેનના અભિપ્રાય લેવા અને તે જે ખામી અગર ઉણપ દેખાડે તેના વિચાર કરી શાળાના કાર્યક્રમમાં સુધારા કરવા, શાળાની ઉન્નતિના કામમાં શાળામાંથી પસાર થયેલી બાળાઓના સંપર્ક ચાલુ રાખવાની જરૂર છે. એક રીતે તા શાળાના ખાસ લાભ મળ્યો. હાય અને તેનું સ્મરણ ચિરાઈ હાય તે તે બહેનની મદ્દ શાળાને હમેશા મળતી જ રહે. આ પ્રમાણે છે. જે બહેનોને મેટ્રીકની પરીક્ષામાં જવું ન હોય અને જેને ગૃહવ્યવસ્થાના શિક્ષણ માટે ખાસ રસ અને ઉત્સાહ હોય તેમને માટે શાળાના છેલ્લાં બે વર્ષમાં જુદો જ શિક્ષણુક્રમ રાખવા. તેમાં મુખ્ય વિષયેા નીચે પ્રમાણે રાખવા. આ બાબતમાં અમેરિકાની યુનીવર્સીટીમાં ખાસ કાળજી રાખવામાં આવે છે. ત્યાં કલાસવાર ગ્રુપ ડૅાય છે, અને તે ગ્રુપનુ ચોક્કસ ધારણ હોય છે, અને વિદ્યાલયના વાર્ષિક પીદાનસમારંભના દિવસે એ ગ્રુપા મળે છે, અને પરસ્પરના તથા સંસ્થા સાથેના સબંધ દર વર્ષે તાજો કરે છે. યુનીવર્સીટી પણ દરેક વર્ષે જુના વિદ્યાર્થીઓએ શું યશસ્વી કામ કર્યું. તેની નોંધ વાર્ષિક ફીની સાથે માંગે છે, અને તે તેમના ગેઝેટમાં છપાય છે. મરણની નોંધ પણ રાખે છે. યુનીવર્સીટીને નાણાં જોઈએ ત્યારે પોતાના જીના વિધાર્થીઓ સદાયે સારી મદદ આપે * છે. હમણાં જ ત્યાં મારી Faculty માટે મકાનની જરૂર હતી, તે તેમના તરફથી વીસ લાખ ડોલર એટલે એક કરોડ રૂપિઆ ભેગા કરવામાં આવ્યા હતા. 'આપણાં દેશમાં આ સંપર્કની કિંમત હજુ સમજાઈ નથી. આ દિશાએ આપણી આ સંસ્થા કંઇક સારી પહેલ. કરી શકે. આપ એક ક્રાઇ સસ્કારી સમાજસેવિકાને રાખી આવુ એક સપર્ક ખાતુ ખાસ ઉધાડી સારી પ્રવૃત્તિ આદરી શકે. આપણાં ઘણાંખરાં જૈન કુટુંબે ટુંકી આવકવાળા હાઇ મુંબઈ જેવા ગીચ વસ્તીવાળા શહેરમાં મોટે ભાગે અનારોગ્યભર્યા વાતાવરણમાં રહેતા હોવાથી તેમાં રહેનારને કાંઇક સારી મદદ મળે તે સારૂં. આપણે તૈયાર કરી મોકલેલા બાળકનું જીવન કેવું છે તે જોતાં રહેવુ એ આપણે માટે આવશ્યક છે. ૩ ગૃહિણીધર્મીનુ શિક્ષણ આપણી સામાન્ય માન્યતા એવી છે કે આપણી શાળામાં ભણેલું લાંબા વખત સુધી ટતુ નથી. અગર તો તે ટકી રહે તેટલું ઊંડાણથી શિક્ષણ અપાતું નથી. એટલે આપેલું શિક્ષણ નિષ્ફળ જાય છે, અગર તો તેના લાભ પુરતા લેવાતા નથી, એ મુશ્કેલી દૂર કરવા માટે કેટલાક વખતથી કન્યાઓના શિક્ષણમાં અનેક ફેરફાર થતાં આવ્યા છે, જેમાંના કેટલાક આજે પણ દાખલ કરેલા છે. ૧. ખારાક, તેના તત્ત્વોનું જ્ઞાન અને રાંધણકળા. ૨. શારીરિક સ્વાસ્થ્ય અને વ્યાયામ. મારી કન્યાશિક્ષણના આપણા મુખ્ય હેતુ શુ હોવા જોઇએ માન્યતા પ્રમાણે કન્યા સુન ગૃહિણી થાય, પોતાનું ઘર સુધડ અને વ્યવસ્થિત રીતે તેમજ કરકસરથી ચલાવે, સુખદુ:ખને વખતે ધીરજ રાખી ઘરનભાવી શકે, સંસ્કારી જીવન ગાળે અને સમાજમાં સારી • ઉત્કૃષ્ટ ભાવના ફેલાવે, જરૂર પડયે ઉદ્યોગ કરી ધરના ઉત્પત્રમાં ઉમેરા કરે અને ખાસ જરૂરના પ્રસંગે બહાર જને પણ કમાણી કરી ઘરના નિર્વાહ કરી શકે એને માટે આપણી કન્યાને તૈય.ર કરી શાળામાંથી વળાવવી જોઇએ, તો જ આપણા મુખ્ય હેતુ પાર પડ્યો ગણાય. એમ ન અને તે તેની ઉપર કરેલા ખર્ચ ફળીભૂત થયા ન ગણાય. જ્યાં સુધી બાળાને મેટ્રીક કે એવી પરીક્ષા માટે તૈયાર કરવાની છે ત્યાં સુધી આ હેતુ સફળતાપૂર્વક પાર પડી શકે તેમ નથી એ જાણીતી વાત છે. આ પ્રણાલિકામાં ફેરફાર કરવાને દરેક વિદ્યાલયના કુલપતિ અગર તા કેળવણીવિષયક કમીશને ભલામણ કરી છે, છતાં દાયકાઓ સુધી તેમાં ફેરફાર થયો નથી. પરીક્ષા પાસ કરવાને એટલુ બધુ મહત્વ આપવામાં આવે છે કે શિક્ષણના હેતુ, તેમાં રહેલું તત્ત્વ ભૂલી જવાય. છે. પાસ થયા પછી ભાગ્યેજ તે યાદ રહેતું હશે. ઐચ્છિક વિષયોમાં કાંઈક પરિણામ જોવામાં આવે છે, પણ કમભાગ્યે આપણી સ્થિતિ જોતાં તેનું પરિણામ સામાન્ય ઘરમાં જોવામાં આવતું નથી. ટુંકી આવક, નાનું રહેઠાણું. માંડ માંડ ધરતી નિભાવ કરવાની શક્તિ અને ૩. સાહિત્ય અને સંસ્કારની કળવણી તેમજ નૈતિક ધાર્મિક ભાવનાનો વિકાસ. - ૪. ગૃહઉદ્યોગ-શીવણું અને ગુંથણ કળા કપડા રંગવાની તથા છાપવાની કળા. - પ. ગૃહવ્યવસ્થા અને તેનું અર્થશાસ્ત્ર ૬. ગલ ગાઇડ, તાત્કાલિક સારવાર, ખાળઉછેર અને માંદાની માવજત. સ’ગીત, ચિત્ર અને અન્ય કળા. ૮. સમાજશાસ્ત્ર અને નાગરિકના ધ.. જેથી આ વિષયા દાખલ કર્યા પછી અનેક નવા વધારી શકાય કે બહેનોની કદક્ષતા વધે; અને જરૂર પડયે ધરના ઉત્પન્નમાં પણ વધારો કરે. આવા અનેક વર્ગો આગળ .ઉપર દાખલ કરી શકાય. આ શિક્ષણના ધારણા ખાસ નિષ્ણુતાને મળી નકકી કરવા જોઇએ. આ શિક્ષણ દરેક રીતે વ્યવહારૂ અને કુટુંબજીવનને ઉપયેગી હાવુ જોઇએ. તે માટે પવી આપવાની જરૂર નથી, પણ શાળા પોતે જ એનુ પ્રમણપત્ર આપે. હું કાઈક બહેનને કાઈક વિષયમાં વધારે શિક્ષણની જરૂર હોય તે વધારે વખત રહી તે પુરૂં કરી શકે. અગર તે મેટ્રિક થયેલી બહેનને તેવુ શિક્ષણ લેવું હાય તો તેને પણ સગવડ આપી શકાય. આવા શિક્ષણની આપણા દેશને ખાસ જરૂર છે. (ગ) નૈતિક અને ધાર્મિક શિક્ષણ શિક્ષણ ગૃહવ્યવસ્થાને માટે ઉપયેગી થાય એવુ હાવુ જોઇએ એ વાત ખરી, પણ તેટલાથી આપણે હેતુ પાર પડશે તેમ લાગતુ નથી, વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિÖક અને નૈતિક શિક્ષણની ખાસ જરૂર હાલના સમયમાં દેખાય છે. જુના રિવો–બંધના તુટતા જાય છે. ધાર્મિક ભાવના ઘટતી જાય છે. મન અને વન ઉપર જે સંયમ હતા તે ઓસરતા જાય છે. સાધારણ રીતે સામાજિક અને રાજકીય વાતાવરણમાં પણ ઘણા ફેરફાર આવતા જાય છે અને તેમાં પણ વ્યકિતસ્વાતંત્ર્ય અને તેના લીધે ઉભા થતા હકાને ખાસ મહત્વ આપવામાં આવે છે, જ્યારે વ્યક્તિની સમાજ પ્રત્યે શી રજ છે તે ભૂલી જવામાં આવે છે. સાથે સાથે આર્થિક સ્થિતિમાં પણ ફેરફાર થવા માંડયો છે, જેથી જીવન ધણી મુશ્કેલીભર્યું બની રહ્યું છે, આવી અચોક્ક્સ અને અદ્દલાતી સ્થિતિમાં સ્ત્રીની ઘર ચલાવવાની અને સમાજની સંસ્કૃતિરક્ષક તરીકેની જવાબદારી ઘણી મોટી વધી છે. તેની ધીરજ, હિંમત, કરકસરવાળી રહેણી, નૈતિક બળ અને ઉચ્ચ ભાવના જ કુટુંબને સારી રીતે નભાવી શકશે. આ બધાના આધાર એની માનસિક શક્તિ, હૃદયવિશુધ્ધિ અને કાર્યદક્ષતા ઉપર રહેશે. શાળામાં સામાન્ય રીતે બાળકને જેમ બને તેમ વધારે માહિતી મળે તેવી વ્યવસ્થા હાય છે. દરેક વિષયની માહિતી એને હાવી જોઇએ. દેશપરદેશમાં શું ચાલે છે તેની જાણ એને હોવી જોઈએ. પણ માત્ર માહિતીથી જીવનવ્યવહાર સારી રીતે ચાલતો નથી. તે માટે જ્ઞાન, નૈતિક બળ, શુદ્ધ ભાવના, સારૂં ચારિત્ર્ય એજ મહત્વના છે અને એ જીવનમાં ઉપયોગી થાય છે. શરૂઆતથી જ સારા સંસ્કાર. બાળકના જીવનમાં આવે તે તેની અસર જીવનભરમાં ચાલુ રહે છે. અને કુટુંબને ગમે
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy