SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ફૂટ પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૧૦-૫૧ શાંતિના સૂત્ર પોકારતું રશિયા . એકીશ્વાસે શસ્ત્રીકરણ કર્યું જાય છે.એ હિન્દની લશ્કરી તૈયારી (Military Preparedness) ત્રીજા વર્ગની હકીકત 'માત્ર' શ્રધ્ધાળુ સામ્યવાદીઓથી જ અજાણી છે. છે, અડસ લાખની વસ્તીવાળ :સ્વીડનની ઔદ્યોગિક અને લશ્કરી શકિત પાંત્રીસ કરોડ હિન્દી કરતાં પ્રમાણમાં અનેકગણી વધારે છે. આપણે ન ઉતરીએ. પણ વર્તમાન હિન્દુની વાસ્તવિક પરિસ્થિતિ (જો આ હકીકત માટે ઐતિહાસિક કારણો છે, પણ તે કારણેા જેની વિગતમાં જુની કહેવતને ઉપયોગ કરીએ તે) પછેડી છે અને પહેડીના પ્રમાણમાં હિન્દ પરદેશનીતિની સાડય તાણી શકે. અમેરિકા સિદ્ધાંતને તિલાંજલિ આપી નથી. હિન્દુ અને અમેરિકાના સબંધો લગભગ હિન્દુ અને રશિયા જેવા સંબંધો છે. જીહજુરિયા વૃત્તિની અપેક્ષા રાખતુ અમેરિકા હિન્દની સ્વતંત્ર નીતિથી અકળાઈ ઉઠે છે, અમેરિકા અત્યંત સાધનસ પત્ર અને સમૃધ્ધ રાખ્યું છે.. બીજા વિશ્વયુધ્ધની ખાનાખરાબી તેના કિનારાને સ્પર્શી નથી; આથી યુદ્ધ એ શું હકીકત છે તેને અમેરિકાને પ્રત્યક્ષ હિન્દુની પરદેશનીતિ, આગળ જણાવેલ ચાર મુખ્ય સિધ્ધાંતા અનુભવ નથી. અમેરિકાને-ખાસ કરીને અમેરિકાના કેટલાક સ્થાપિત - “અમેરિકન કે રશિયન જુથના ત્યાગ, ગુલામ અને શાષિત પ્રજાની હિતાને–એમ લાગ્યું છે કે દુનિયાની બજારા અને કાચા માલ અનિયંત્રિત લડતને ટેંકા, શાંતિ અને નિઃશસ્ત્રીકરણની નીતિ, અને તટસ્થ નહિ રીતે મેળવવામાં માત્ર રશિયાની આડખીલી છે. આ ઉપરાંત અમેરિકાને પણ સ્વતંત્ર પરદેશનીતિ-ને લક્ષમાં રાખી, આપણા મૂળભૂત હિતનુ એમ પણ લાગે છે કે તેણે જે પ્રગતિ કરી છેતે પ્રગતિ માત્રની તિશ્રી.રક્ષણ કરે છે. કાઇ વાર એમ બન્યું છે કે હિન્દે મધ્યમ માર્ગો કે ં છે. આથી જ દુનિયા અમેરિકન સૈકામાં (American Century) સમાધાનના રાહું સ્વીકાર્યાં હાય; પણ ક્યારેય હિન્દે પોતાના મૂળભૂત માં જીવે છે એમ અમેરિકા માને છે. જે દેશમાં સામ્યવાદી સત્તા પર આવે એ દેશની પ્રજાને અમેરિકન ડોલર અને અણુ ખમ્ભથી બચાવી લેવાની અમેરિકાને પવિત્ર ફરજ લાગે છે. અમેરિકાને પેતાના રાષ્ટ્રીય હિતા તા છે.જ; અને એમાં સામ્યવાદ સામેની અવિચારી જેહાદ નથી. આથી જ અમેરિકા મલાયામાં શાહીવાદીઓને સહાય આપે છે અને ચીન,⟩ફિલિપિન્સ કે કારિયાના પ્રજાશત્રુ સરમુખત્યારને લેનના એક્સિજનથી વાડે છે. અમેરિકાને માત્ર એક ધૂન છે. ચારેબાજુથી સામ્યવાદી સરકારાને લશ્કરી મથાથી ઘેરી લેવી. શસ્ત્રીકરણ ! શસ્ત્રીકરણ.! શસ્ત્રીકરણ ! વિશ્વની પ્રત્યેક વ્યાધિ માટેનો આ અમેરિકન ઈલાજ છે. વિશ્વની પ્રત્યેક ગેરવ્યવસ્થા કે ગુલામ પ્રજાની મુક્તિલડતમાં અમેરિકાને સામ્યવાદીઓનો જ હાથ દેખાય છે. અને અમેરિકાને શસ્ત્રસામગ્રી જ સામ્યવાદને ખતમ કરવાનું એક. માત્ર સાધન લાગે છે. આથી જ, આટલાંટિક લશ્કરી કરાર, જેવા સંખ્યાબંધ લશ્કરી કરારા અમેરિકાએ કર્યાં છે. હિન્દુ, અમેરિકાની આ વિચારસરણી સ્વીકારતું નથી. હિન્દને લાગે છે કે સામ્યવાદ એ કાંઈ નાઝીવાદ જેવા અવિચારી લશ્કરવાદ નથી. તે એક વિચારસરણી છે. દુનિયાના કચડાયેલા લકાને તે આકર્ષે છે. તે લેાકાને સ્ટાલીનની સામ્રાજ્યવાદી નીતિની કાંઈ પડી નથી. ઇન્ડોચાઈનામાં અને મલાયામાં અમેરિકન મદદથી જ જો ફ્રાંસ અને ઈંગ્લેંડ. અઢારમી સદીના અમાનુષી શાહીવાદ ઠોકી બેસાડે, તે ઇન્ડાચાઇનીઝ કે મલાયન' પ્રજા સામ્યવાદમાં પોતાની મુકિત નિહાળે એમાં કશુ જ આશ્ચયૅ નથી, હિન્દ, આથી, સામાજિક, આર્થિક અને રાજકીય અન્યાય સામે જેહાદ જગાવવાની માંગણી કરે છે. એશિયાની કચડાયેલી. અને કંગાલ પ્રજાએ હવે આળસ મરડી છે એ ૫. નહેરૂએ પ્રત્યક્ષ નિહાળ્યું છે; ચીને દીવા જેવુ ઉધાડુ કરી દીધું છે. અમેરિકા આ સ્વીકારે છે, પણ તે માને છે કે સૌથી પ્રથમ સામ્યવાદને પરાજ્ય, પછી શ્રધી વાત. આમ એશિયાના પ્રશ્નોનાં ઉકેલ માટે હિન્દુ અને અમેરિકાના દૃષ્ટિબિંદુ જ જુદાં છે. “આપણે આમ ન કર્યું હત તો ઠીક કે આપણે આ પરિષદમાં ગયા હોત તાઠી” એવી ટીકા આપણા દેશવાસીઓ કરે છે. એ ટીકા તદ્દન ઉપરછલ્લી છે. આપા અમેરિકા સાથેના મતભેદ. પાયાના છે. અમેરિકા, ચીન, ઇન્ડોચાઈના, ફિલિપિન્સ, દક્ષિણ કારિયા, મલાયા, થાઇલેન્ડ અને જપાનને જોઇએ તેટલાં શો પૂરા પાડે છે. આપણે ત્યાંની કચડાતી પ્રજા પ્રતિ આંગળી ચીંધીએ છીએ. મને પૂરેપૂરી ખાત્રી છે કે આપણી આ સ્પષ્ટનીતિથી ભવિષ્યમાં હિન્દુ ચાને અમેરિકા વચ્ચે વધુ સાચા અને મજ્બુત સંબધે અધારશે. મિત્રતાના પાયા પ્રમાણિકતા અને સચ્ચાઈ છે, ખુશામત નહિ. . કેટલાક પ્રાસ્તાવિક મુદ્દાઓ આપણી પરદેશનીતિની નકકર હકીકતા તપાસતાં અને તે ઉપર અભિપ્રાય આપતા પહેલાં એક હકીકત ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે. તે એ કે હિન્દુસ્તાન ઔદ્યોગિક દષ્ટિએ પછાત રાષ્ટ્ર છે અને . આપણી પરદેશનીતિ પર આથી વારંવાર આક્ષેપ થયા કરે છે કે તે હિન્દના મૂળભૂત હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે. શ્રી. નેહરૂ પર એવી પણ ટીકા થાય છે કે ઉદારમતવાદી પરદેશનીતિના નામે નેહરૂ અમેરિકન જુથનુ` કા` એશિયામાં આગળ ધપાવ્યે જાય છે. કેટલાક ટીકાકારો એમ માને છે કે આપણી પરદેશનીતિ અત્યંત ભીરૂ છે અને શાષિત પ્રજાની હિન્દ પ્રત્યેની અપેક્ષા સંતોષવા જવાહરલાલ નેહરૂની પરદેશનીતિ નિષ્ફળ નીવડી છે. શ્રી. નેહરૂની પરદેશનીતિના ટીકાકારોના મુખ્યત્વે ત્રણ વ છે. (ક) હિન્દુ પોતાના હિતને લક્ષમાં રાખી એંગ્લો-અમેરિકન જૂથમાં જોડાઈ જવુ જોઇએ 'એમ માનનારો વર્ગ, (ખ) શાષિત પ્રજાની મુક્તિ માટે રશિયા પ્રયત્ન કરે છે, અને તેથી પ્રાગતિક’ રશિયન જૂથ સાથે હિન્દ જોડાઇ જવું જોઈએ એમ માનનારા વ (ગ) હિન્દની પરદેશનીતિની દિશા સાચી છે, પણ તે વધુ ગતિશીલ બનવી જોઇએ એમ માનનારા વ, વ હિન્દુ એંગ્લો—અમેરિકન જુથમાં જોડાઈ જવું જોઇએ એમ માનનાર અત્યંત આકર્ષક દલીલ કરે છે. તે કહે છે કે હિન્દુ મિત્રવિહોણું છે, જે વિશ્વયુધ્ધ થશે તે હિન્દુને કાઇ પણ એક પક્ષ સ્વીકાર્યાં સિવાય ચાલશે જ નહિ અને આજના સંયોગા જોતાં હિન્દને બ્રિટન–અમેરિકા તરફજ ઢળ્યા સિવાય ચાલશે નહિ, તે અત્યારેથી જ હિન્દે અમેરિકા જેવા શક્તિશાળી અને સાધનસ ંપન્ન રાષ્ટ્ર સાથે પ્રેમ ન જોડાવું? પાકિસ્તાન અમેરિકાની નીતિને ટકા આપે છે. આથી તેને જોઈએ તેટલી શસ્ત્રસામગ્રી મળે છે અને હિન્દને શસ્ત્ર મેળવતાં ખૂબ મુશ્કેલી પડે છે. પાંકિસ્તાન એ હિન્દનું સૌથી વધુ નજીકનું અ-મિત્ર રાષ્ટ્ર છે, અને જો પાકિસ્તાન અમેરિકાનો સાથ મેળવશે તે હિન્દુને ખૂબ નુકશાન કરી શકે એવી શકયતા છે. આજે અમેરિકાની ઔદ્યોગિક શક્તિ અપૂર્વ છે. હિન્દુ અમેરિકન જૂથમાં રહી અમેરિકાની મદદથી ઔધોગી કરણ કરવું જોઇએ. અમેરિકન જૂથમાં જોડાઈ જવાનું માનનારા વર્ગમાં માત્ર વેપારી નથી, થાડા બુધ્ધિવાદીઓ પણ છે. આ બુદ્ધિવાદી એમ માને છે કે રશિયા એ શાહીવાદી સરમુખત્યારશાહી છે. શિયાના હિતની વિદ્ધના સર્વ વિચારોને રશિયામાં તથા તેના ખડિયા રાજ્યમાં એંકાસ્યાવેકીઆ કે પેલેડમાં ગુંગળાવવામાં આવે છે. લોકશાહી અને વ્યકિતસ્વાતંત્ર્યને ખાતર પણ આપણે અમેરિકન જૂથમાં સામેલ થઇ જવું જોએ. અપૂર્ણ વાડીલાલ ડગલી
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy