________________
વર્ષ : ૧૩
કઃ ૧૨
7
શ્રી મુખઇ જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : પરમાન કુંવરજી કાપડિયા. મુંબઇ : ૧૫ ઓકટોમ્બર ૧૯૫૬ સામવાર
જવાહરલાલ નહેરૂની પરદેશનીતિ
( તા. ‘૧૫-૭-૫૧ ના અંકમાં આ લેખના પહેલાં પશ્ચિમ એશિયા
ઇઝરાઇલથી અાનિસ્તાન સુધીના પ્રદેશને પશ્ચિમ એશિયા કહીશુ. પશ્ચિમ એશિયાના આરબ રાજ્યો સાથે હિન્દ મીઠા સંબંધો કેળવ્યા છે. પૂર્વ એશિયાની માર્ક જ, આ વિસ્તારમાં આપણે રાષ્ટ્રવાદની ભાવના તથા શોષણ સામેની લડતને ટેકા આપ્યા છે. ઇરાનના તેલના રાષ્ટ્રીયકરણનું હિન્દુ સ્પષ્ટ ભાષામાં સમર્થન કર્યું હતું. જીસ અને બીજી આરબ રાજ્યોની રાષ્ટ્રીય ચળવળોને હિન્દે હમેશા ટકા આપ્યા છે. ઈઝરાઈલ અને આરબ પ્રશ્ન વિશે હિન્દુ તટસ્થતા ધારણ કરી છે. પેલેસ્ટાઈનના ભાગલા પડયા તે પહેલા સંયુકત રાષ્ટ્ર સધના પેલેસ્ટાઈન કમીશનના એક સભ્ય તરીકે હિન્દે પેલેસ્ટાઈનના ભાગલાના વિરાધ કર્યા હતા.
:
આ નીતિના એ પ્રત્યક્ષ પરિણામ આવ્યાં છે. પાન ઇસ્લામ (Pan-Islam ) ની પાકિસ્તાની ચળવળને અરબ રાજ્યાએ દાદ દીધી નથી. ઇજીપ્ત અને ટર્કીના રાજપુરૂષાએ સ્પષ્ટ ભાષામાં એ. મધ્યયુગી વિચારસરણી વિરૂધ્ધ નિવેદનો બહાર પાડયાં છે. ખીજું, હિન્દ વિરુધ્ધ પાકિસ્તાની પ્રચાર આ વિસ્તારમાં એટલી હદ સુધી નાકામયાબ નીવડયા છે કે આરખજગતના આગેવાન શ્રી. આઝમ પાશાએ એક નિવેદનમાં હિન્દની પરદેશનીતિ અને શાંતિપ્રિયતાની પ્રશસ્તિ કરી છે. તેમણે " હિન્દ, પાકિસ્તાન પર કદી આક્રમણ નહિ કરે તેની ખાત્રી આપી છે. જીરાને પાકિસ્તાનને હિન્દ વિરૂધ્ધ ઈરાનમાં ઝેર ન ફેલાવવા સૂચના કરી છે. પાકિસ્તાન
છપાયા હતા. અહિં આ લેખના ખીજો હકતા
સંપૂર્ણ ખાત્રી ન મળે ત્યાં સુધી હિન્દી લશ્કર કાશ્મીર નહિ છોડે એ હિન્દની નીતિથી વધુ મક્કમ નીતિ કઈ હોઈ શકે? પાકિસ્તાન સાથે યુધ્ધની વાત કરનારા આગેવાનાએ જર્મની, ઇટલી, ગ્રીસ, પોલેંડ, રશિયા અને કારિયાની મુલાકાત લેવી ઘટે છે.
ર૭.ન. ખી: ૪૨૬૬.
આફ્રિકા
હિન્દી અને ખીજી રંગીન પ્રા સામે દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષ પ્રવર્તે છે. હિન્દીને નાગરિક તરીકેના કાઈ અધિકાર નથી.
[
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
આપવામાં આવ્યો છે.
આ મુદ્દા વિષે હિન્દે સંયુકત રાષ્ટ્ર સંધમાં લડત આદરી છે. દક્ષિણ આફ્રિકા જણાવે છે કે રગદ્વેષના પ્રશ્ન એ આંતરિક પ્રશ્ન છે, માટે આંતરરાષ્ટ્રીય સંધમાં તેની ચર્ચા ન-થઇ શકે. હિન્દની અણથક વકીલાતથી સંયુકત રાષ્ટ્રસંધે મેટી બહુમતીથી નકકી કર્યુ કે "રંગદ્વેષના પ્રશ્ન એ આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે. આ ઉપરાંત, જર્મની અને ઈટલીના આફ્રિકાના સંસ્થાનોની (Colonies) મુકિત માટે હિન્દુ સારા એવા કાળા આપ્યો છે,
શ્રી. જવાહરલાલ નહેરૂની પાકિસ્તાન વિશેની નીતિ અંત્યંત વાસ્તવદર્શી ( Realistic ) છે. કાઈ પણ આક્રમક નીતિને હિન્દુ હંમેશા મક્કમ વિરોધ કર્યો છે. પાકિસ્તાનમાં જ્યારે યુધ્ધજવર (War Hysteria ) ચાલે છે ત્યારે હિન્દની સરહદના સ્થળો પર પણ શાંતિથી જીવનવ્યવ્હાર ચાલે છે એ હિન્દની શકિતશાળી પ્રજાની ખાસિયત સુચવે છે, પાકિસ્તાન સાથે હિન્દ. જરા પણું ઉતાવળિયું પગલું ભરશે તે અને દેશની ખાનાખરાબી થશે. ૫. નેહર જાણે છે કે એ અથડામણુ અમદાવાદ કે મુંબઈની ખંજરબાજી નહિ હૈાય; પણ મુખાઈ, અમદાવાદ, કલકત્તા, લાહાર, કરાંચી અને પેશાવર પર એમ્બવર્ષા હશે. હિન્દન;
ધીમે
પાકિસ્તાની પ્રચાર ગણા સિવાય સરહદે સાચવવા લશ્કર ગોઠવી ની માતા સામાન્ય વિસ્તાર છે. જનતાની સરકાર
ડેાકિયાં કરે
પશ્ચિમ યુરોપ
એશિયામાં લીધા છે, તેટલા યુરોપમાં લીધો નથી. પશ્ચિમ યુરોપના હિન્દુ યુરોપના પ્રશ્નો વિશે બેદરકાર નથી, પણ તેણે જેટલો રસ પ્રતિબંધને દૂર કરવા પ્રયત્ન કર્યો તે સામે હિન્દે વિરોધ નોંધાવ્યો. જે વિરાધને ગણકાર્યા સિવાય અમેરિકાએ ફ્રાંકા સામેના સ ંયુકત રાષ્ટ્રસ ધના નહેરૂ ક્રાંકા સામે લડતા સૈનિકાને મળવા સ્પેઇનના રણુમારચે ગયા હતા, તેમની પાસેથી સભ્ય દુનિયા આટલા તો અપેક્ષા રાખે ને? જર્મનીનું શસ્ત્રીકરણ શ્રી વાર યુરોપના ઇતિહાસનું પુનરાવર્તન કરશે એમ હિન્દને લાગે છે. આથી આડકતરી રીતે હિન્દુ તેના વિરોધ કર્યો છે. જર્મની અને ઇટલી પાસેથી બદલો ( war-reparations ) લેવાની ના પાડી હિન્દુ યુરાપની પ્રજા પર હિન્દની નીતિમાન, ઉદાર અને દીર્ધ દેશી પદેશનીતિની ઉંડી છાપ પાડી છે. હિન્દની યુરોપમાં સૌથી મોટી અસર એ છે કે ત્રીજા જુથ (.Third Force )માં માનતા રાજકીય પક્ષાને હિન્દુ જેવા મહત્વના રાષ્ટ્રની સ્વતંત્ર પરદેશનીતિથી હિંમત મળે છે. સ્વીટઝર્લેડના એક અગ્રગણ્ય પત્રકાર માને છે કે હિન્દની પરદેશનીતિ ત્રીજી વિશ્વયુધ્ધ દૂર ને દૂર ઠેલવામાં સાર એવા કાળા આપી રહી છે.
રશિયા અને પૂર્વ યુરોપ
રશિયા સાથે હિન્દના સબંધો નથી મિત્રતાના કે નથી અમિત્રતાના અંગ્રેજીમાં જેને Correct Relations કહે છે તેવા સંબંધો છે. રશિયન ક્રાંતિ સમયના રશિયામાં અને સ્ટાલિનના રશિયામાં કાંઈ પણુ સામ્ય હાય તા માત્ર સૂત્રોનું સામ્ય છે, હિન્દ એમ માને છે કે રશિયા
તે યુગોસ્લાવીના ટીટાના પ્રશ્ન ઉભા ન થાત. પ્રથમ પતિના કમ્યુનિસ્ટ આગેવાના જરા પણ પોતાના રાષ્ટ્રનું હિત વિચારતા થયા કે તુરત ફ્રાંસીને માચડે ચડી ગયા, હંગેરીના રાયક, બલ્ગેરિયાને કાત્સાવ, પોલાંડના ગાર્મુલ્કા, આલ્બેનિયાના ઝે અને ઝૅકાસ્લોવેકીઆન ગ્લાડામીર લેમેન્ટિસના ગુના એટલા જ હતા કે સામ્યવાદી પરિભાષા વાપરીને રશિયા પૂર્વ યુરોપનું શેષણ કરી રહ્યું છે તે સામે અત્યંત ગુપ્ત રીતે સૌએ વિનયપૂર્વક વિરોધ કર્યાં હતા. શાંતિ, શાંતિ અને