________________
પ્રબુદ્ધ જૈત
અને અભિનિવેશા માનવીની બુદ્ધિને વીતિ કરે છે અને મૌલિક વિચારણાની તાકાત કેમ હેરી લે છે એ હિંદુ કાર્ડ ખીલ વિધી ચળવળમાંથી આપણને સારી રીતે જોવા મળે છે. આ ખીલની અમુક એક યા બીજી કલમ વિષે મતભેદ હોય એ સમજી સકાય તેવુ છે. અને તેના નીકાલ પણ થઈ શકે છે, પણ આખા ખીલના મૂળમાંથી જ જ્યારે વિરાધ કરવામાં આવે ત્યારે એમ જ સમજવું રહ્યું કે હિંદુ સમાજના અમુક વર્ગને સામાજિક રીત રીવાજ કે કાયદામાં નાનો સરખા પણ ફેરફાર ... સ’મત નથી. કઇ પણ ફેરફારની જોખમમાં આવી પડે છે અને ધર્મના નામની બાંગ પોકારવાનુ કરો એટલે તેમને મન હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ, હિંદુ સમાજ-સ એકાએક શરૂ કરી મૂકે છે,
વાત
કાંઇ
તે
આ હિંદુ કાર્ડ બીલ આખા હિંદુ સમાજને એક કાયદા નીચે સંગઢ઼િત કરતુ હોઇને હિંદુ સમાજે તેને એક અવાજે આવકારવુ સૌથી વધારે વિશધ કરી રહ્યો છે. આખા સમાજના ભાવી શ્રેય કરતાં જોઇતુ હતુ પણ તેને બદલે તે સમાજને રૂઢિચુસ્ત વર્ગ આ ખીલને
પણ પ્રચલિત રૂઢિની રક્ષા તેમને મન વધારે આદરણીય છે. એકપત્નીવ્રતધારી રામચંદ્રની પૂજા કરનારને એક પત્નીવ્રત · કુજિયાત કરનારૂં કાયદાનું અનુશાસન પસંદ નથી, પુરૂષપક્ષે છુટાછેડાની ઘણા અંશે ગરજ સારનાર બહુપત્ની પ્રથાના વારસદારને અસાધારણ વિરલ સંયોગોમાં પુરૂષ યા સ્ત્રીને લગ્નબંધનથી મુક્તિ મળે તે પસંદ નથી. સ્ત્રી-પુરૂષ સમાનતાના આદર્શને આગળ ધરનાર પોતાના પુત્રપુત્રોને પ્રતિ-સમભાગી કરવા ઈચ્છતો નથી. આ તે કેવી વિચારજડતા ? આ પાર્લામેન્ટ તે ખલાસ થઈ, પણ જ્યાં આવી આંધળી રૂઢીપૂજા પ્રવર્તે છે અને ત્યાં ધર્મ ઝનુન, બુદ્ધિનાં સ દ્વારા બંધ કરી શકે છે ત્યાં હવે પછીની નવી ધારાસભા પણ હિંદુ કાડ ખીલ સંબંધમાં કઈ રીતે આગળ ચાલશે અને એ સંધ આ બાબતમાં ક્યારે કાશીએ પહોંચશે એની કલ્પના આજે આવી શકતી નથી.
તા. ૧-૧૦-૧૧
રહેલી છે. આવા તિ અને જૈન સાધુઓ વચ્ચે સામાન્ય લોકોને મન બહુ ભેદ નથી હોતા. ઉપર બનેલી દુર્ધટના આવી લોકમાનસમાં ઉડે ઉડે પડેલી માન્યતામાંથી પેદા થવા પામી હોય એમ અનુમાન થાય છે. આ ઉપરાંત પ્રસ્તુત ઘટના પેદા થવાના ખીજાં પણ કારણેા હાવા સબવ છે, પણ તે વિષે હજુ કાઈ સ્પષ્ટ પ્રકાશ પડયો નથી.
આ રીતે વિચારીને આ દુર્ધટના એ જૈન સમાજ સામે વ્યવસ્થિત રીતે યોજાયલા કાવત્રાનુ પરિણામ છે અથવા તે જૈન વિધી કાઇ દેશવ્યાપી હીલચાલ કે વલણમાંથી આ ઘટના પેદા થઇ છે એવા અતિશયતાભર્યો કાલ્પનિક રંગ આ ઘટનાને આપવાની જરા પણ જરૂર નથી. આ એક પ્રકારના સામાજિક અપકાલીન ઉપદ્રવ છે, એમ સમજીને તેને વૈર વિરૂદ્ધનું રૂપ આપવાને બદલે સમભાવને ધારણ કરવા અને ત્યાંના લોકોનુ અજ્ઞાન અને વહેમ દૂર કરવાના પ્રયત્ન કરવએ આવી દુર્ધટનાની પુનરાવૃત્તિ અટકાવવાનો સાચો ઉપાય છે એ આપણે બરાબર સમજી લઈએ. આપણા દિલમાં આપણા વિષે સાચો પ્રેમ અને સેવાભાવ હશે તે તેના આપણા વિષેના વહેમ અને પૂર્વગ્રહો બહુ લાંએ વખત ટકી શકવાના જ નથી. એવી શ્રધ્ધા આપણે ધારણ કરીએ.
કે
પડોશી,
હિંદુ કોડ ખીલ વળી પાડું આગળ ઠેલાયું
- હિંદમાં વસતા હિંદુસમાજ ઉપર અંગત કાયદાનું એકસરખું ધારણ સ્થપાય અને લગ્નસંસ્થા તેમ જ વારસાહકના સંબંધમાં બદલાયલા કાળને અનુરૂપ અને સ્ત્રી--પુરૂષસમાનતાના આદેશને બિંબિત કરે એવા જરૂરી ફેરફારા થાય એ આશયથી ઘડવામાં આવેલું અને છેલ્લા પાંચ વર્ષથી ધારાસભાની એરણ ઉપર ટીપાતુ ઘડાતુ અને આમ તેમ પછડાતું. હિંદુ કોડ બીલ આ વખતે પણ પાછું આગળ ડેલાયું અને હવે. તે નવી ચુટાયેલી ધારાસભા મળે ત્યાં સુધી મુલતવી રખાયું–આ એક અત્યન્ત દુઃખ ઉપજાવે એવી ઘટના છે. આમ બનવા માટે આજની સરકારને જરા પણ દોષ દેવો ઉચિત નથી. કારણ કે આ બાબતમાં સરકાર એકસરખી નિષ્ઠાથી કામ કરી રહી હતી અને ચાલુ ધારાસભા પુરી થાય તે પહેલાં હિંદુ કાર્ડ ખીલને કાઇ પણ રીતે પસાર કરાવવુ એવા સરકારના ખરા દિલનો આગ્રહ હતા. પણ વર્તમાન ધારાસભા કે જ્યાં કૉંગ્રેસની બહુ મોટી બહુમતી છે, તે ધારાસભાનાં સભ્યોમાં જ જ્યાં.એ મત પ્રવર્તે છે અને ખીલને આગળ વધવા દેવામાં જાત જાતનાં વિશ્ર્વો નાંખવા એ જ જ્યાં. કેટલાક સભ્યોની સ્વીકૃત નીતિ છે ત્યાં સરકાર શું કરે ?
',
આ હિંદુ કાડ ખીલ સામે દેશમાં જે પ્રકારનું વિધી આન્દોલન આપણે જોઈ રહ્યા છીએ તે આજનું લોકમાનસ હજી કેટલું રૂઢિગ્રસ્ત છે અને કાઇ પણ દિશાએ આગળ વધવામાં કેટલું પ્રતિકુળ છે તેને સારા ખ્યાલ આપે છે. આ આન્દોલનમાં માત્ર અભણ, અજ્ઞાન, કે ભાળા લૉકા જ ભાગ લે છે એમ નથી, પણ તેના મેખરે અનેક ઉચ્ચ કેળવણી પામેલ, પ્રખર બુદ્ધિશાળી વ્યકિતઓ નજરે પડે છે. પૂર્વગ્રહો
લિંગાયતને લાગુ પડે છે. હિંદુ કાડ ખીલ વિરોધી આન્દોલનમાં જૈને એ આ હિંદુ કાડ ખીલ હિંદુઓ ઉપરાંત જૈન, શિખ, બૌદ્ધ તથા પોતાના સુર પુરાબ્યો નથી એ વિસ્મયજનક તેમ જ આનંદજનક છે.
આ પ્રશ્ન પુરતુ તેમણે કાળબળને ઠીક ઠીક એળખી લીધું છે એમ જરૂર કહી શકાય, અને તે માટે તેને ખરેખર અભિનન્દ ઘટે છે. શ્રી, ખખલચંદ્ર કેશવલાલ મેાદીનાં સ્વગ વાસ
હિંદુ કાર્ડ ખીલ જેવા એક પ્રગતિશીલ સામાજિક પ્રબંધની આવી દશા થાય એ શું સૂચવે છે? અને તે પણ કાંગ્રેસીઓને હાથે આનું શું કારણ ? આ બાબતને વિચાર કરતાં માલુમ પડે છે કે કાંગ્રેસના અનુયાયીઓમાં મોટે ભાગે આઝાદીની પ્રાપ્તિ સિવાય ખીજું કાંઇ ધ્યેય કે જીવન દર્શન હતું જ નહિ, આઝાદી આવે એટલે એ આઝાદીને સ્થિરપ્રતિષ્ઠ કરવા માટે, દેશની આમ પ્રજાને સુખ તેમ જ ઉન્નતિના માર્ગે લઈ જવા માટે આર્થિક તથા સામાજિક ક્ષેત્રમાં કયા કયા પ્રકારના ફેરફારાની આવશ્યકતાઅનિવાર્યતા ઉભી થાય છે તેનું
તા. ૧૭–૯–૫૧ સોમવારના રોજ શ્રી. અમલચંદ્ર કેશવલાલ મેદીના ૫૧ વર્ષની ઉમરે થયેલા અકાળ સ્વર્ગવાસથી જૈન સમાટે એક જાણીતા પ્રતિષ્ઠાપાત્ર વ્યાપારીને ‘ગુમાવેલ છે. તેમના પિતા શ્રી. દેશવલાલ પ્રેમચંદ મોદી અમદાવાદના એક જાણીતા વકીલ હતા અને જૈન સાહિત્યના અખંડ અભ્યાસી અને સારા જાણકાર તથા સંશોધક હતા. ભાઈ બબુલચંદે સાધારણુ આર્થિક પરિસ્થિતિમાં પોતાનું જીવન ખૂબ આગળ વધ્યા. તેમણે સાઇકલના વ્યાપારથી શરૂઆત કરી અને શરૂ કર્યું અને વ્યાપારીકુશળતા, સતત ઉદ્યોગ અને ખંત વડે તે સબધમાં તે બહોળા અનુભવ ધરાવતા હતા અને મુબની અમુક પછી તે રખ્ખરી વસ્તુઓ બનાવવાની ફેકટરી ઉભી કરી. વ્યાપાર
બહુ ઓછાને ભાન હતું. પરિણામે આઝાદી આવ્યા બાદ નાના મેટામેટી વ્યાપારી પેઢીને વ્યાપાર સબંધે, નિયમિત સલાહ આપવાનું
પ્રશ્નો ઉપર મહાસભાવાદીને જાહેર રીતે કે ખાનગી રીતે એક યા ખાિ ભાગલામાં આપણું વહેંચાઈ જતા જોઈએ છીએ, અને ક્રાન્તિકારી કાઈ પણ કાયદાને પસાર કરાવવામાં ભાત ભાતની મુશ્કેલીઓ ઉભી થતી માલુમ પડે છે.
કામ પણ તેઓ કરતા હતા. તે ભારે વ્યવહારકુશળ કાર્યકર્તા હતા અને કાઈ પણ વ્યાપારી બાબતાને લગતા કે સામાજિક બાબતને લગતા ઝગડાઓના નીકાલ લાવવામાં તેમ જ પક્ષકારો વચ્ચે બાંધોડ કરાવીને સમાધાન કરાવવામાં તેમણે અનેક પ્રસંગોએ ભારે, કાબેલિયત દાખવી હતી, શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન વિભાગની મુંબઇની અનેક સંસ્થાઓમાં તેઓ જોડાયલા હતા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને જૈન શ્વે. મૂ. કાન્ફ્રન્સના તે એક અગ્રગણ્ય કા કર્તા હતા. આજે જ્યારે મધ્યમ વર્ગના ટવાનો પ્રશ્ન આટલા જટિલ બની એડ છે ત્યારે તેમની જેવા વ્યવહારદક્ષ પુરૂષની આપણને ખૂબ જરૂર હતી. ઉંચું ચારિત્ર્ય, ઉંડી સહાનુભૂતિ અને કાઇને પણ ઉપયોગી થવાની