SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૫૧ નાણાં ગામની બહાર વાવડી પાસે મંદિર નજીક વડની નીચે એક બ્રાહ્મણુ સન્યાસી કે જેનું નામ શ્રીનાથજી હતું. તેની પાસે આ ટાળુ ગયુ અને તેને પૂછ્યું કે તમે વરસાદ કેમ બાંધી રાખ્ય છે? આ પ્રશ્નના જવાબમાં આ સંન્યાસીએ લેકાના ટાળાને સમાવવા પ્રયાસ કર્યો કે તેમણે એવી કા॰િ પ્રવૃત્તિ કરી નથી તેમ જ આવું કામ કરી શકે એવી કાઇનામાં તાકાત નથી. આ ઉપરથી આ સન્યાસી જૈન સાધુ સાથે મળી ગયેલ છે એમ જણાવીને તેને મુખ્ય અપશબ્દો આ પ્રમાણે વધ અને આશ્રમધર્મ એ બે ભારતીય સ ંસ્કૃતિના બે સ્તંભ જેવી ગણાતી બાબતા જ ત્યાં તેના અનિવાવ અગરૂપે સિધ્ધ શ્રેષ્ઠ શાતી નથી અને આવશ્યક પણ ગણાતી નથી ત્યાં બીજી નાની મેટી આળતા વિષે તે વિચાર કરવાની પણ જરૂર નથી, સંભળાવ્યા અને માર માર્યો અને ત્યાંથી લેકાનુ ટાળું ગામ તરફ વત્યુ. અને ગામમાં દાખલ થઇને જૈતાની દુકાનો લુંટી, કેટલાક જૈને ને માર્યાં અને ત્યાર બાદ જૈન ઉપાશ્રયમાં દાખલ થઈને ત્યાં રહેતા ત્રણ . જૈન સાધુઓ ઉપર ખૂબ હીચકારો હુમલો કર્યો અને ત્રણે સાધુને સારી રીતે ધાયલ કર્યાં. પ્રબુદ્ધ જૈન કર કર્યું છે, અને જૈન બૌધ્ધ જેવા શ્રમણાએ પણ આશ્રમધર્મ ના વિરોધ કર્યો છે. એટલે આશ્રમધર્માંને પણ ભારતીય સંસ્કૃતિના અનિવાર્ય અંગ તરીકે માની શકાય નહી. તેના ગમે તેટલા લાભા હાય પણ તેને ભારતીય સંસ્કૃતિના અનિવાર્ય અંગ તરીકે ગણી શકાય નહીં, એ પરિસ્થિતિમાં તેના રક્ષણ કે ઉધ્ધારના પ્રશ્ન અસ્થાને છે. જેને તેનુ` પાલન કરવુ હાય તે ભલે કરે, પણ તેનું પાલન ભારતીય સમગ્ર પ્રજા ઉપર તે લાદી શકાય જ નહીં, વસ્તુત: સંસ્કૃતિ એ વહેતો પ્રવાહ છે. એ એકરૂપ રહી શકે નહી. વેદકાળના મનુષ્ય આજે આપણી સમક્ષ આવીને હાજર થાય તે અત્યારના અને તેના સમાજ વચ્ચે બાહ્ય કે આંતર અસમાનતા એટલી અધી વધી ગઇ છે કે તે આપણને તેની પર પરાના ગણવા તૈયાર ન થાય અને આપણે પણ તેને પોતાના પૂર્વજ માનતા શરમાઈ..નદીપ્રવાહમાં પડીને ખરબચડા પત્થર પણ શાલીગ્રામ બની જાય છે તેમ સંસ્કૃતિના પ્રવાહમાં પડેલા મનુષ્યા પણ ઉત્તરોત્તર સંસ્કૃત થતા જાય છે. એ વિકાસને વિકૃતિ ગણી ફેંકી ન દઈ શકાય. મનુષ્ય જો ઉત્તરશત્તર વિકસતા ન હેાય તે આજે વૈદિક કાળની જંગલી દશામાં જ તે હાત કરી પાછા એ દશામાં જવા કાઈ તૈયાર નથી. જે ભારતીય સંસ્કૃતિના અવાજને બુલંદ કરે છે તેઓ પણ વૈદિક લોકાની જેમ જંગલમાં લાકડા સળગાવી માંસ શેકી ખાવા તૈયાર નથી; તો બીજાની તો વાત જ શી કરવી ? એટલે વસ્તુત: જે લેકા સુધારાને વિરોધ કરે છે તેઓ અજ્ઞાન—ભોળી જનતાને ધમ ને નામે ભડકાવવા સિવાય બીજું કશું જ કરતા નથી, તે એ સ્પષ્ટીકરણ કરતા જ નથી કે ભારતીય સંસ્કૃતિના અમુક તત્ત્વો 'અમારે જોઇએ અને આજની સરકાર એ તત્ત્વાના નાશ કરી રહી છે. જો તેમ તેઓ કરે તો તુરત તેમનું અજ્ઞાન પકડાઈ જાય તેમ છે, કારણ કે એવું કાઈ તત્ત્વ નથી કે જે અનાદિકાળથી અનિવાર્ય રૂપે, ભારતીય સંસ્કૃતિનુ અંગ બન્યું હાય. જે તત્ત્વો છે તે કાળબળે કરીને સમાજમાં દાખલ થયા છે અને કાળ જ તેને નકામાં ગણીને ઘસી નાખે છે. એ પ્રક્રિયામાં સ્થાયી જેવું કશું જ તત્ત્વ નથી. અને જે સ્થાયી છે, ત્રિકાલાબાધિત છે તે તેા ભારતીય સંસ્કૃતિ તો શું કાઈ પણ સંસ્કૃતિમાં બધ્ધ નથી. તે તેા માનવ સંસ્કૃતિમાં બધ્ધ છે અને સર્વત્ર સમાનભાવે છે, તેને તે નાશ ક્રાઇ પણુ કદી પણ કરી શક્યું. નથી, કરી શકે પણ નહી એ તત્ત્વો છે અહિંસા, મૈત્રી, વાત્સલ્ય અને એના જેવા ખીજા સાર્વભૌમ ગુણા. દલસુખ માલવણિયા કેટલાક સમાચાર અને નોંધ અજ્ઞાન અને વહેમે નીપજાવેલા ભયંકર ઉપ-દવ મારવાડમાં આવેલા ‘નાણા’ નામના ગામમાં જૈન સાધુ શ્રાવકા ઉપર આસપાસના લકાએ તા. ૧૭–૯–૫૧ ના રાજ અત્યાચાર તથા કર્યાંના જે સમાચાર છાપાઓમાં પ્રગટ થયા છે તેની વિગત નીચે મુજબ છે. આ દુર્ઘટનાના થોડા દિવસ અગાઉ મારવાડમાં આવેલા ભેડા નામના ગામમાં શ્રી નાથજી એવા નામની સહી સાથે ચીકી કાઢવામાં આવી હતી અને તેમાં જૈન સાધુએ સાથે મળીને પોતે વરસાદ અટકાવ્યા છે એવું કાંઈક સૂચન હતુ અને તે માટે રજપુતા, ભીલા વગેરેને ‘નાણા’ ગામ પાસે કુંભસાગર તળાવ ઉપર ફ્રાનના દિવસે અમુક સમયે એકઠા થવાની સૂચના આપવામાં આવી હતી. આ ચીઠ્ઠીના પરિણામે આશરે બે થી ત્રણ હજાર લોકાનુ ટાળું ઉપર . જણાવેલા સ્થળે ભેગું થયું હતું. આ લોકા પાસે તીરકામઠાં, તલવાર, લોખંડની મુવાળી લાકડી, કુહાડાં વગેરે હથિયારા હતા. આ બાબત વિષે સત્તાધીશનુ પુરતુ ધ્યાન ખેંચવામાં આવ્યું છે અને ભવિષ્યમાં આવી દુટના ન બને તે સંબંધે જરૂરી પગલા ભરાઈ રહ્યા છે. આ વિષે એમ પણ જાણવા મળે છે કે જો કે મારવાડના પ્રદેશમાં આવા બનાવ પહેલીજ વાર બન્યા છે એમ છતાં પણ અગાઉ પીંડવાડા, ખેડા, વિજાપુર વગેરે ગામોમાં જૈને સામે ઉશ્કેરણીના પરિ– ણામે લૉકાનાં ટાળાં ધસી આવ્યા હતા, પરંતુ તે તે ગામના આગે વાનેાની સમયસૂચકતા અને સાવધાનીના કારણે ક્રાઇ માટે પ્રસંગ આ પહેલાં બનવા પામ્યો નહાતા. ઉપર વણુ વેલી દુĆટનાથી આખા જૈન સમાજના ક્લિને સખ્ત આધાત લાગે તે સ્વાભાવિક છે, આ બાબતમાં સત્તાધીશોએ પુરી તપાસ કરીને આવી ઉશ્કેરણી કરતા લાંકને સંખ્ત રીતે દબાવવા જોઇએ, આ હુમલામાં ભાગ લેનાર આગેવાનોને સખ્ત શિક્ષા કરવી જોઇએ અને જૈતાને તેમ જ જૈન મંદિશ તથા ઉપાશ્રયાને જ્યાં સુધી આવુ વાતાવરણ ચાલુ રહે ત્યાં સુધી પુરતું રક્ષણ આપવુ ોઇએ, સાથે સાથે આ દુર્ધટનાના સ્વરૂપને જૈનાએ ખરેખર સમજી લેવુ જોઇએ. કારણ કે આવું જ્યારે કાઈ એક કામને લગતું કાંઈક અનિચ્છનીય અને છે ત્યારે તે કેમના લૉકાની લાગણી ખૂખ ઉશ્કેરાયલી રહે છે, કલ્પના ખૂબ કામ કરવા માંડે છે અને તેની વિવેકબુદ્ધિ વિકૃત ખનવાનુ જોખમ ઉભું થાય છે. આ દુર્ઘટનાને કેવળ એક કામી કલહ તરીકે ચિન્તવવી તે મેગ્ય નથી, વરસાદના અભાવ અને લેાના દિલમાં ભાવી વિષેની ચિન્તા, આ બે બાબતના લાભ લઇને અમુક વ્યક્તિઓએ ભોળા લાંકાને ભમાવ્યા કે જૈન ગાજી સાધુએ મંતરજંતરથી વરસાદને અટકાવી રહ્યા છે અને આપણા માટે દુર્દશા પેદા કરી રહ્યા છે. ચિન્તાવ્યાકુળ લોકેાના ક્લિમાં આટલી ચીનગારી બસ હતી, ખડની ગ’જીમાં 'તણખા પડે અને પવન વાય કે આખી ગન સળગી ઉઠે—આવુ એડા અને આસપાસના લૉકામાં બન્યું અને વહેમના માર્યા લાંકાએ વિવેક ગુમાવ્યા, જંગલી બન્યા અને ન કરવાનું કરી બેઠા. or જૈન સમાજ માટે કદાચ આવી દુર્ઘટના પહેલી હશે પણ હરિજા આ રીતે હેરાન થયાની ઘટનાએ હિંદના ગામડે ગામડે અને શહેર શહેરે અનેક વાર નોંધાયલી પડી છે. ગામમાં કે શહેરમાં ટાર મરવા માંડે કે કાંઇ ઉપદ્રવ શરૂ થાય અને લાકાતે કાઇ ચડાવનારા નીકળે એટલે પછી હિરજનોનું આવી બને, આખુ ગામ હાલી ઉડે અને હરિજનવાસ સળગાવી મૂકે અને હિરજનોના હાલબેહાલ કરી મૂકે. શ્રીજી એ બાબત પણ આપણે ધ્યાનમાં લેવી ઘટે છે કે વરસાદને લાવવાની કે ટાળવાની શકિત કાઈ માનવીમાં હેાવાને લેશમાત્ર સંભવ નથી. વિજ્ઞાન આ દિશામાં મહેનત કરી રહ્યુ છે પણ તેમાં હજુ તેને પણ કશી સફળતા મળી જાણુવામાં આવી નથી. આમ છતાં પણ દોરાધાગા તથા જંતરમંતર કરતા જૈન જતિ વિષે તેઓ ધારે તે વરસાદ અટકાવવાની અને વરસાદ લાવવાની તાકાત ધરાવે છે.આવી પાયા– વિનાની માન્યતા, આમજનતાના કેટલાક વર્ગોમાં કંઈ કાળથી ઘર કરી
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy