________________
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
. .
બધું અમને વિચિત્રલેખ કરવામાં આવ્યો છે કરવામાં આવે
જેવા સમાજસેવકાએ
તબી. પરમાનંદ કુંવરજી કાપડિયા વર્ષ : ૧૩
- વાર્ષિક લવાજમ મુંબઈ: ૧ ઓકટોબર ૧લ્ય સમવાર • અંક: ૧૧
રૂપિયા ૪ સંસ્કૃતિસમન્વયનું એક મોટું કાર્ય .
સાધના' નામના મરાઠી સાપ્તાહિકમાંથી સાભાર ઉપકૃત અને અનુવાહિત ) નાનપણથી મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે જૈન કુટુંબને વસી રહેલા ગાઢ સંબંધ હોવાના કારણે અહિંસાવાદી મહાવીર અને અર્વરવાદી હું જોતા આવ્યા હતા. પણ નાનપણ દરમિયાન આ ધર્મ વિષે કે ગૌત્તમબુધ્ધ વિષે આત્મીયતાનો અનુભવ થવા લાગ્યા. આ પ્રકારના સમાજ વિષે અમને બહુ ઘેડી માહિતી હતી. જૈન લેકે કીડી માંકડ વાતાવરણ વચ્ચે જૈનેની એક અભિનવ ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક
જેવા શુદ્ર જેને મારતા નથી, પાણી હમેશાં ગળીને પીએ છે, તેમનાં પ્રવૃત્તિ સાથે મારે સંબંધ ઉભે થે. તે પ્રવૃત્તિ એટલે પર્યુષણ• મંદિરમાં મૂર્તિઓ નગ્ન હોય છે. આટલી જ માહિતી અમે એ વખતે વ્યાખ્યાનમાળા. .
ધરાવતા હતા. આગળ ઉપર જાણવામાં આવ્યું કે જૈને બટાટા કે ' જૈન લેકે જેમ આત્મવાદી છે તેમ જ કર્મવાદી છે. આમ રીંગણાં ખાતા નથી. બટાટાને જેટલી અને તેટલા અંકુર તેમાંથી હોવાથી પોતાના હાથે દુષ્કર્મ થવાના પરિણામે અન્ય જીવોને * ફુટે છે, રીંગણામાં જેટલા બી તેટલા જીવ હોય છે, એક બટાટુંકે જે કાંઈ દ્રોહ થયો હોય તેનું અવારનવાર પ્રાયશ્ચિત કરવું–આ
એક રીંગણું ખાઈએ તે એટલા જેની હત્યા કરવા જેટલું પાપ બાબત આ ધર્મમાં મેટું મહત્ત્વ ધરાવે છે. લાગે,–આમ સમજીને જૈને બહુબીજ કે બહુઅંકુર વનસ્પતિ ખાતા નથી. :. હિંદુઓ જે પ્રમાણે હંમેશાં અઘમર્ષણ અથવા સંધ્યા કરે છે, ' ' જૈનેની આવી ઝીણી : દષ્ટિ જોઈને અમને. કૌતકે થતું ' અને ખ્રિસ્તીઓ પાદરી પાસે કરેલા પાપો કબુલ કરીને જે રીતે ક્ષમા મેળવે
ધાર્મિક નિયમને તેઓ અવ્યવહારૂ એવી અન્તિમ કાટિ સુધી લઈ જાય છે, તે જ રીતે જૈન લોકે, પ્રતિક્રમણ કરીને પશ્ચાત્તાપ કરે છે અને છે એ રીતે આ બધું અમને વિચિત્ર લાગતું હતું. જ્ઞાનેશ્વરીમાં પણ ફરીવાર આવા પાપ નહિ કરે એવી પ્રાર્થના કરે છે. તે અહિંસાનું વિવરણ કરતાં આ રીવાજને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
' આ ક્ષમાયાચનાનું કામ પર્યુષણ પર્વમાં સામુદાયિક પધ્ધતિથી આગળ ઉપર જ્યારે એમ જાણવામાં આવ્યું કે પલંગમાં રહેતા કરવામાં આવે છે. આ પ્રાચીન પ્રથાને પંડિત સુખલાલજી અને શ્રી. માંકડોને પોષણ મળવું જોઈએ એમ સમજીને જૈને પૈસા આપીને પરમાનદ કાપડિયા જેવા સમાજસેવકોએ વાન જ રૂપ આપ્યું છે.' પલંગ ઉપર સુવા માટે તથા માંકડોને આ રીતે મનુષ્યરતની ઉજાણી લો
પ્યાસી હજી લોકમાન્ય તિલકે સાર્વજનિક ગણેશોત્સવ ચાલુ કર્યો તે પ્રકારની જ આ આપવા માટે ખાસ માણસને બેલાવે છે ત્યારે આ જૈન સમાજ .
પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ સામે રૂઢિવાદી વૃત્તિના લોકોને વિરોધ હોય એ : ' ' વિષે એક જાતની તિરસ્કારની લાગણી અને અનુભવવા લાગ્યા.
'સ્વાભાવિક છે. આ વ્યાખ્યાનમાળાને અમદાવાદ અને મુંબઈમાં પ્રારંભ
થયે. બન્ને ઠેકાણે આ વ્યાખ્યાનમાળા મેટા ઉત્સાહથી ચલાવવામાં * આપણા દેશના એક ભવ્ય અને સક્ષમ ધર્મ સંબંધમાં .
આવે છે. આ જ પ્રકારની વ્યાખ્યાનમાળા' બીજે પણ ચાલે એ આપણને આવી ઉપરછલી માહીતી હોય અને આપણા દેશના એક
એ છે વધતે સફળ પ્રયત્ન કલકત્તા, ઇન્દોર, જળગાંવ, ધુળીયા- વગેરે ' સમર્થ સમાજ વિષે આટલી અધુરી અને વિકૃત માહિતી હોય એ
ઠેકાણે થવા માંડયું હતું. આમ હોવાથી આ પ્રવૃત્તિ હવે સ્થાયી . ખરેખર શરમજનક ગણાય એમ જ્યારથી લાગવા માંડયું ત્યારથી જૈન
સ્વરૂપે ચાલતી રહેશે એમાં શંકા નથી. આનું મુખ્ય કારણ એ છે કે , ધર્મ વિષે માહિતી મેળવવાના પ્રયત્નની શરૂઆત થઈ.
( આ પ્રવૃત્તિને જેણે પાયો નાંખે છે તેમની દૃષ્ટિ સાત્વિક, સમાજ. બૌદ્ધ ધર્મ અને બુદ્ધ ભગવાનના જીવનચરિત્ર' પ્રત્યે આકર્ષણ હિતેષી અને અભિનિવેશરહિત છે. થયા બાદ જૈન અને બૌદ્ધ, ધમ-બન પરપરા વચ્ચેના ભેદ સમજીને વ્યાપારી જૈન સમાજ કેવળ ' ઝગડાખોર સમાજ નથી. સર્વે લેવાની ઈચ્છા થઈ આગળ ઉપર જાણુવામાં આવ્યું કે આ બન્ને પ્રકારના સમાજમાં મળી હળીને વ્યાપાર કર, પિતાનું હિત સાધીને પરંપરા એક જ સમયે બિહાર - પ્રાન્તમાં ફેલાવા પામી હતી અને સ્વકીય જનેની સેવા કરવી અને ‘સર્વેષ અવિરધેન’ જીવનયાત્રા તેમાંની બૌદ્ધ પરંપરા લંકા, બ્રહ્મદેશ, સિયા અને ચીન વગેરે પડોશના યશસ્વી કરવી આવા સ્વભાવના જૈન સમાજમાં આધુનિક સર્વસમન્વય અનેક દેશોમાં પુસરી ગઈ હતી અને ખ્રિસ્તી ધર્મની સરખામણીએ 'કારી સંસ્કૃતિનું વળણું પેદા કરવું-આવા આશયથી આ વ્યાખ્યાનબૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યા આજે ઓછી નથી. આમ માળાની શરૂઆત કરવામાં આવી છે. દિગંબર-તાંબર મૂર્તિ પૂજક હોવાથી આ બંને ધર્મો વિષે રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક-આમ અથવા સ્થાનકવાસી એવા ભેદ ભૂલી જઈને માત્ર જૈન જ નહિ પણ 'ત્રણે દષ્ટિથી મારા દિલમાં આદરયુકત કુતૂહલ ઉન્ન થયું. તે જૈનેતર સમાજસેવકાને પણ વ્યાખ્યાન માટે આમંત્રણ આપવું–આવી
- સાધુચરિત સ્વ. ધર્માનંદ કોસંબા સાથેના સ્નેહપૂર્ણ સંબંધના પ્રથા પ્રારંભથી જ પાડવામાં આવી છે. ધર્મચિન્તનના દિવસમાં , . કારણે બૌદ્ધ ધર્મની પુષ્કળ માહિતી મળી અને ગુજરાતમાં જઈને ખ્રિસ્તી, મુસલમાન, પારસી ઈત્યાદિ ધર્મોના સજ્જનેને બેલાવીને * રહેવાનું બનતાં પંડિત સુખલાલજી જેવા અનેક સમાજહિતૈષી પ્રકાંડ તેમની પાસેથી તેમને ધર્મવિચાર શાન્તિથી અને આદરપૂર્વક સાંભળવા
વિદ્વાને અને શ્રી પરમાનંદ કાપડિયા જેવા અનેક પ્રેમાળ સ્નેહીઓને - સુધીની કક્ષાએ આ' સમાજ પહેચે છે. ધર્મકારણ, સમાજકારણ, - સહવાસ પ્રાપ્ત થશે. મહાત્મા ગાંધીએ જે અહિંસાધર્મને સત્યાગ્રહનું સાહિત્ય, અર્થકારણ ઈત્યાદિ સંસ્કૃતિમલક સર્વ વિયેની ચર્ચા આ રૂપ આપીને એક નવી સંસ્કૃતિની શરૂઆત કરી તેની સાથે. અત્યન્ત વ્યાખ્યાનમાળામાં કરવામાં આવે છે. ' '
' ' '
તે પ્રકારની જ આ
R