SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 90 R તા. ૧૫-૯-૫૧ પણ કાલેજને ખીજે દિવસે એમાંથી માત્ર સાત જ વિદ્યાર્થીએ રહ્યા. બીજાઓએ હરિજન સાથે રહેવાની ના પાડી તે કોલેજ છેાડી; જે સાત રહ્યા તે તમામ વને અંતે તેમની પરીક્ષામાં પાસ થયા. પોતાની માન્યતામાં અડગ કવીરે જ્ઞાતિભેદની ક્રાઈપણુ દીવાલ ખડી કરવાની ના પાડી. અંતે એમના જ વિજય થયો. શરૂઆતથી અત્યાર સુધીમાં આ કાલેજમાં ૧૫૦૦ જેટલા શિક્ષકાએ તાલીમ લીધી છે. ગામડે ગામડે શાળા શુદ્ધ જૈન ૧૯૩૮ માં શ્રી. પાટિલે ગામડે ગામડે શાળા'ના પોતાના કાર્યક્રમ પર ખૂબ આગ્રહપૂર્વક ભાર મૂક્યો અને આખરે એને કૉંગ્રેસ સરકારના સહકાર સાંપડયો. પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકે માટે તેમને સરકાર તરી ગ્રાન્ટ મળી અને શિક્ષકાને વારાફેરથી પોતાને ઘેર જમવા માટે લઈ જઇને ગ્રામવાસીઓએ તેમને સહાય કરી. શાળા જ્યાં સ્થપાઈ હતી એવા કેટલાંક ગામડાંઓમાં મહારથી આવતા ગરીબ વિધાર્થી એ માટે પણ સંસ્થાએ છાત્રાલયા ખેાલ્યાં. મોટા ભાગની શાળાઓ સાંજ પડયે પ્રોઢ શિક્ષણ વર્ગો તેમજ મત પુસ્તકાલયે બની જતી. ૧૯૪૦માં સતારામાં મહારાજા સયાજીરાવ વિધાલય સ્થાપીને તેમણે માધ્યમિક શાળાના ક્ષેત્રમાં પ્રવૃતિ આદરી. ત્યાર પછી ૧૯૪૨માં શિક્ષિકાઓ માટેની ટ્રેનીંગ કાલેજ અને સ્ત્રી માટેના છાત્રાલયની સ્થાપના થઈ. ખીજી શાળાઓ અને પુસ્તકાલયે ત્યાર પછી આવ્યાં. આજે સસ્થા તરફથી ચાલતી તમામ શૈક્ષણિક પ્રવૃતિ વરસે લગભગ ૯ લાખ રૂપિયા જેટલું ખર્ચ થાય છે. પૈસા ખરચ્યા લેખે લાગે છે, કારણ કે લગભગ ૧૦૦૦ શિક્ષકો ૩૦ હજાર જેટલા વિધાર્થી ઓને શિક્ષણ આપી રહ્યા છે. પાછળ છે કવીર સામે અત્યારે જે માટે મુઝવતા પ્રશ્ન આવી ઉભા તે, ૧ હજારથી વધુ વસ્તીવાળાં ગામની શાળાએને જ ગ્રાન્ટ આપવી એવા છેલ્લા સરકારી નિર્ણયને પરિણામે ઉભી થયેલી પરિસ્થિતિ અંગેના છે. શ્રી પાટીલના અંદાજ પ્રમાણે આનો અર્થ એમ થાય કે શાળાની સરેરાશ હાજરી રોજના ૨૫ વિધાથી એની હાવી જોઇએ. પણ એમની મેટા ભાગની શાળાએ નાનાં ગામડામાં છે અને એની સરેરાશ હાજરી ઓછી હોય છે. એમને ભય છે કે સરકારની આર્થિક સહાય વગર એમાંની કેટલીક શાળાઓ કદાચ બંધ કરવી પડે. ક વીરને મદદ કરનારા તેમના સાથીએમાંના એક અખૂટ ઉત્સાહથી ભરેલા અલવેલ મેથ્યુ છે, જે છત્રપતિ શિવાજી કાલેજના નવા પ્રિન્સિપાલ છે. કવીરના કાર્યના તેઓ લાંબા સમયથી પ્રશંસક હતા. જેમાં મુસલમાન, બ્રાહ્મણા ને હરિજન છૂટથી એક્બીજા સાથે ભળતા, એવા એક જૂનવાણી જૈને સ્થાપેલી કાલેજના વડા તરીકે એક ખ્રિસ્તીભાઈ આવતા ત્યાંના વિસ્તારમાં ડીક ઠીક કુતૂહલ ને નિંદા જન્મેલાં, આજે કામની નવનવી ચેાજના ઘડતા ને વિધાર્થીઓને સતત ઉત્સાહિત બનાવતા તથા માર્ગદર્શન આપતા ડે. મેથ્યુ, નવી લેજમાંની તેમની ઓફીસમાં બેસે છે, “હવે અમારી પાસે બહુ અધિકાર" નથી રહ્યા.” એ કહે છેઃ પણ અમે ધડતર કરીએ છીએ તે આગળ ને આગળ ધપ્યું જઈએ છીએ.’ ८८ તેમની કરવાની લાડીને ખેાળામાં મૂકી બહાર નીકળી પડે છે, તેમના કાર્ય ને ઉડતી નજરે નિહાળવા આવેલા કાઈ મુલાકાતીની સાથે કરીને તેને બધું બતાવે છે. શાળાના ‘દિવસના વર્ગો શરૂ થાય તે પહેલાં કેટલાક સમય , 'અગાઉથી કર્મવીર તેમના ભૂખરા રંગની શેત્રોલેટ મેટરગાડી (તેમના મિત્રો અને પ્રશસંકાએ ચાર વરસ પહેલાં તેમને આપેલી ભેટ)માં અને પછી મહેમાનની સાથે, સતારાના ઉદ્યોગી બજારાને વીંધીને સંસ્થાના સહકારી સ્ટાર તરફથી તે ગાડી હંકારી મૂકે છે. આ સ્ટાર શ્રી, પાટિલના સતારાના મૂળ ધરમાં આવેલેા છે અને ત્યાં અત્યારે તેમનાં ૮૭ વરસનાં ધરડાં મા પોતાના પૌત્રાની સારસંભાળ રાખે છે. સ્ટારના વ્યવસ્થાપક વીરના જ પુત્ર શ્રી, આપ્પાસાહેબ પાટિલ પોતાના પિતા સાથે વાત કરવા માટે ઘડીએક થાભી જાય છે. એની વાત ટૂંકી ને ઝડપી હેાય છે. કારણ કે થોડા જ સમય ત્યાં થાભીને તેના પિતા ચાલ્યા જાય છે. શ્રીજી મુલાકાતસ્થાન છે સહુથી પ્રથમ બંધાયેલું છાત્રાલય. જીવાને ત્યાં વડનાં ઝાડ નીચે બેસીને ભણે છે, કર્માંવીર આવતાં તે તમામ તેમના સત્કારાર્થે ઉભા થાય છે અને શિક્ષકા ટુકા અહેવાલ આપે છે. આસી જ તે ત્યાર પછી ૧૦ માઈલ દૂર આવેલા આક્સીંજ ગામ ભણી ભારતના જુદા જુદા ભાગમાં ભારતીય સેનાના સૈનિકા છે, તે ટ્વિસે શેવરલેટ ગાડી દોડી જાય છે. આ ગામના ૭૦૦ માણસોમાંથી ૪૨૫ આસીજમાં શાળા ચાલુ નહાતી અને મેટા ભાગના વિદ્યાર્થીએ એક નવા કૂવા ખાન્નાના કામમાં લીન હતા. પેાતાની શેવરાલેટ ગાડી અને નાનાં બાળકાનાં ટાળાને પેાતાની પાછળ આવવા ને, કવીર ઝડપથી આસી જની શેરીઓને વીંધીને કેટલાક ભાગ સરકારને હસ્તક છે, ત્યાર પછી એ તેમના એક ભૂતપૂ શાળાના મકાન તરફ જાય છે, એની તપાસ કરે છે. આ શાળાનો વિધાર્થી સાથે ચા પીવા ચાલે છે. ભાજનને સમય ટુ હેાય છે. ખાલી વીતાવી દેવા માટે અહીં સમય નથી. બપોરે ફર્મવીર તેમના પ્રથમ છાત્રાલય પર પહેાંચે છે. થોડા વિદ્યાર્થી ત્યારે ખેતરમાં કામ કરતા હોય છે. ચીધે છે. “ગયે '' આ ‘શેરડી જુએ તા’–ગ પૂર્વ કે તે આંગળી વરસે, અમે શ. ૫,૦૦૦ નો પાક વેચ્યા હતા.” કાલેજ-વિધાર્થીઓની સેના' આવે છે. સતારાના ખીજા વિભા ગમાં આવેલી તેમની છાવણીમાંથી અહીં સુધી, તે આખે રસ્તે ચાલતા આવ્યા છે, પણ તેમણે પણ ખેતરમાં કામ તો કરવું જ સાંજના વાળુ માટેની ભાખરી વણવા જાય છે. જોઇએ. એટલામાં જીવાનોનું એક જૂથ છાત્રાલયમાંથી રસોડા ભણી કામ કરે! મહેમાનને ધરે લઇ જવા માટે અહીંની વિદાય લેતા કવીર નિશ્વાસ નાખીને કહે જોયુ ને ! આ કઈંક છે તે પણ મારૂં કામ હજુ કાંઈ પૂરૂ થયુ' નથી ! ગાંધીજીએ લખ્યું” હતું: ‘કબીર ભાઉરાંવ પાટીલે જનતા માટે જે કાર્ય કર્યુ છે તે ખરેખર યશપ્રદ છે. તે દી'જીવન અને પ્રશંસાને પાત્ર છે.' વૈદ્યકીય રાહત મુંબઇ અને પરામાં વસતાં જે જૈન ભાઈ યા બહેનને વૈધકીય રાહતની, દવા કે ઈન્જેક્શનોની તેમ જ ડેાકટરી ઉપચારની જરૂર હોય તેમણે ધનજી સ્ટ્રીટમાં આવેલ મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં તપાસ કરવી. રતિલાલ ચીમનલાલ કોઠારી, મંત્રી, વૈદ્યકીય રાહત ાિંત શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ સૂર્યકાંત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઈ, ૨. મુદ્રણસ્થાન
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy