SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ R એ દશવૈકાલિ, પ્રશ્નવ્યાવકરણ ઈત્યાદિ તા શબ્દ, ભાવ અને તાપમાં પી ગયા હતા એમ લાગે છે. કેટલાક તર્ક પ્રધાન ગ્રંથા પણ એમણે વાંચ્યા છે. વૈરાગ્યપ્રધાન અને કર્મવિષયક સાહિત્ય તે એમની નસેનસમાં વ્યાપેલું હોય એમ લાગે છે. પ્રબુદ્ધ જૈત એ પ્રાજ્ઞ મનુષ્ય ગમે તે પરિસ્થિતિમાંથી લાલજ ઉઠાવી લે છે, ન્યાયે શ્રીમદને 'પ્રથમ સ્થાનકવાસી પરંપરા પ્રાપ્ત થઈ એ તેમનાં એક ખાસ લાભમાં જ પરિણમી. તે એ કે સ્થાનકવાસી પરપરામાં પ્રચલિત એવા મૂળ આગમના અભ્યાસ એમને તદ્દન સુલભ થયા અને તેની અસર એમના જીવનમાં સુદૃઢ બની ગઈ. પાછળથી શ્વેતાંબર પર પરાના પ્રચલિત સંસ્કૃતપ્રધાન અને તર્ક પ્રધાન ગ્રંથાના અવલાકને તેમની આગમચિ અને આગમપ્રજ્ઞાને સર્વિશેશ પ્રકાશી, દીગબરીય સાહિત્યના પરિચયે તેમની સહજ વૈરાગ્ય અને એકાંતવાસની વૃત્તિને કાંઈક વિશેષ પણે ઉત્તેજી. તેમણે સપૂર્ણ પુસ્તકનું ભાષાંતર માત્ર એકજ કુંદકુંદસ્વામીકૃત પ્રાકૃત પંચાસ્તિકાયનું ગુજરાતીમાં લેખક જ ગુજરાતીમાં લખતા હાય તેવી પ્રેોઢ અને એ અનુવાદ થયેલા છે. દીંગ'ખરઆચાર્ય કરેલુ' છે. મૂળ ગંભીર શૈલીમાં તર્ક પઢ઼તા પણ શ્રીમમાં કેવી સૂક્ષ્મ અને નિર્દોષ હતી એ એમનાં લખાણામાંથી અનેક સ્થળે ચમત્કારિક રીતે જાણવા મળે છે. શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથને એક આદર્શરૂપે રાખવામાં આવે તે તેથી ઉપાસને અત્યંત લાભ થયા વગર રહે નહિ. એ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણા વહ્યા કરે છે, એ ગ્રંથ કાર્ય ધર્મોના વિરોધી નથી. કારણ કે એની શૈલી બહુ ગંભીર પ્રકારની છે. પ્રસિદ્ધ દીગ'બર તાર્કિક સમતભદ્રાચાર્યના માત્ર એકજ પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકનું વિવેચન તેમણે કર્યું છે. આ વિવેચના પણ પ્રમાણની દૃષ્ટિએ નહિ પણું ગુણુની દૃષ્ટિએ એવા મહત્વના છે કે કાઈ પણ વિવેચકને તે માદક થવાની યોગ્યતા ધરાવે છે. એ વિવેચના પાંડિત્યમાંથી નહિ પણ સહજભાવે ઉગેલી આધ્યાત્મિકતામાંથી જ જન્મ્યા હોય એવા ભાસ થાય છે. ! જેમને દર્શનશાસ્ત્રની અભિરૂચિ નથી, ફિલસૂફી (તત્વજ્ઞાન) પ્રત્યે જેમના અણુગમા છે, તેમને શ્રીમદ્ રાજચંદ્રના લખાણામાં કદાચ હુ રસ નહિ આવે; પણ શ્રીમદ્ રાજચંદ્રની પારમાર્થિકતા, આત્મતત્ત્વ શોધવાની એકાગ્રતા અને જીવન સત્ય સરળ કરવાને આગ્રહ એ ત્રણ વસ્તુ વિચારકર્તા જીવને આકર્ષ્યા વગર નહિ રહે. એમના જીવનમાંથી પાંચ વસ્તુ આપણે શિખી શકીએઃ-(૧) શાશ્વત (આત્મ) વસ્તુમાં તન્મયતા (૨) અધ્યાત્મને વૈરાગ્યની પરાકાષ્ઠા (૩) જીવનની... સરળતા, – આખા વિશ્વ સૌંસાર સાથે એકસરખી વૃત્તિથી વ્યવહાર (૪) સત્ય અને (૫) અહિ'સામય જીવન, આ ગુણો પૂર્વસંસ્કારના બળવાન ક્ષયે પશમી અને પ્રબળ આરાધક તથા વમાનમાં તીવ્ર વૈરાગ્યસ`પન્ન આત્મગામી-આત્મલક્ષી પુરૂષાર્થી સિવાય અન્યમાં ન સંભવે. · બ્રહૂદન જિન અંગ ભણીજે” એ પ્રસિદ્ધ અને સમન્વયગામી શ્રી આન ધનજની કડીની ભાવના જૈનપુર'પરામાં તયુગથી વિશેષ પ્રતિષ્ઠિત થયેલી છે. એ ભાવનાનું વિશ્લેષણ અને પરીક્ષણ કેવળ શાસ્ત્રોને જ નહિ પણ તે તે દર્શનનાં મૂળ ગ્રંથોના તેમાં યોગ્ય અને મધ્યસ્થ દ્રષ્ટિએ અભ્યાસ માગે છે. આ ભાવનાને વારસા શ્રીમમાં હતા, જે તેમણે સ્પષ્ટ વ્યકત કર્યો છે. જૈન રૂપમાં શ્રીમદ્દ્ની અસાધારણુ સ્મૃતિને પૂરાવે તે . તેમની અવધાન શક્તિ જ છે. તેમાંય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તો એ ક ખીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ સંખ્યાવૃદ્ધિની ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્વની વિશેષતા તા એ હતી કે તેમની અવધાનકિત મુધ્ધિવ્યભિચારને લીધે જરાય દૂષિત બની ન હતી. ઉલટુ એમાંથી વિશિષ્ટ સર્જનમળ પ્રગટયું હતુ, જે અન્ય અવધાનીમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તે એ છે કે, એટલી અદ્ભુત અવધાનશકિત કે, જે દ્વારા હજારો અને લાખા લકાને ક્ષણવારમાં આંછ અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ટા અને અલાભ સાધી શકાય, તે હવા છતાં તેમણે તેના પ્રયાગ યાગથી પ્રગટ થતી વિભૂતિઐની પેઠે ત્યાન્ય ગણી તેના ઉપયોગ ત ખકા ભણી કર્યાં, જેમ ખીજા કાઈ સાધારણ માણસથી થવું શકય નથી. J દેશનેતા મ. ગાંધીજી જે પુરૂષને મહાન પુરૂષ ગણે, રસ્કિન અને ટૅલ્સ્ટૉય કરતાં પણ ચડિયાતા ગણે, તે પુરૂષની વિભૂતિ. અસાધારણ હાવી જોઇએ, એમ સહેજે સમજાય તેવું છે. એક સ્થળે મ॰ ગાંધીજી લખે છે કે તા. ૧૫-૯-૫૧ “ તેમને ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હાય જ. કોઇ વખત આ જગતના કાઈ પણ વૈભવને વિષે તેમને મેહ થયે હાય એમ મેં જોયુ નથી ” વળી તેઓશ્રી લખે છે કે “ હું આજે ત્રીસ વર્ષ થયાં હિંદુસ્તાનમાં ધાર્મિ ક પુરુષની તત્ત્વજ્ઞાનીની શોધ કરૂં છું, પણ શ્રીમદ્ રાજચંદ્રની હરિફાઇ કરી શકે તેવા એક પણ આત્મજ્ઞાની પુરુષ મારા જોવામાં આવ્યો નથી ” “ મે ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કાઇના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તે તે કવિશ્રીના જીવનમાંથી છે. ધ્યાધર્મ પણ હુ તેમનાં જીવનમાંથી શિખ્યો છું.” 'ગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષા, જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન અને વિચારક વર્ગની લેખનપ્રવૃત્તિ થાય છે, અને વિશેષ સભવે છે. તેથાંથી પ્રસિદ્ધ જૈન આચાર્ય આત્મારામજીવી હિન્દી કૃતિઓને બાદ કરતાં એક ભાષામાં વીસમી શતાબ્દિમાં લખાયેલું એક પણ પુસ્તક મેં એવું નથી જોયું કે જેને શ્રીમદ્ રાજચંદ્રના લખાણા સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલીકતાની દૃષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય, તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દ્રષ્ટિએ, વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ શ્રીમદ્દના લખાણોનુ ભારે મૂલ્ય છે. અર્હત્–ઉપાસક આપણે સહેજ તાત્ત્વિક દૃષ્ટિથી જોતાં થઇએ તો? (શ્રી આદમ અદીલના ‘ભારત જ્યોતિ”માં પ્રગટ થયેલા એક લેખને અનુવાદ) તત્ત્વજ્ઞાન પરના પુસ્તકો લખતી વખતે જાણીતા ફિલસુફ કેન્ટનો ઉદ્દેશ એના શિષ્યાને ‘તત્ત્વજ્ઞાન શીખવવાનો નહિ પણ તાત્ત્વિક રીતે વિચારતા કરવા”ના હતા. આના અર્થ શું? શું એના અર્થ એમ કે કેન્ટ બધા માનવીઓને પ્લેટા જેવા તત્ત્વચિંતક બનાવવા ચ્છિતા હતો ? કેન્ટ જાણતા હતા કે દરેક માણસ પ્લેટો જેવા તત્ત્વજ્ઞ થઇ ને જ શંકે, પણ સાથે સાથે તે એમ તા માનતા જ હતા કે કાઈ પણ વ્યક્તિ પોતપોતાની રીતે તત્ત્વચિંતક બની શકે છે. રોજીંદુ જીવન તાત્ત્વિક જિજ્ઞાસા ઉપાવતી અનેક વાતોથી ભરેલુ હાય છે. એમાંથી લસુન્ની શોધી કાઢવાની કળા આવડવી જોઇએ. દાખલા તરીકે એક બાળક લ્યો ! જરા ઉંડાણથી એને જાણ્ણા ! શુ આપણને એમાંથી ઘણું શીખવા યોગ્ય અને એના જીવન પરથી કાઇ નવું તત્ત્વજ્ઞાન નિર્માણ કરવા યોગ્ય સામગ્રી નથી મળતી ? એક વધુ દાખલા યો ! ખેડુતને ! એની અકૃતિમ રીતભાત અને વનમાં સાદાઇ, સત્યનિષ્ટા અને પ્રમાણિકતાના કા અમૂલ્ય ખજાના ભર્યાં છે ? શું એની તદ્દન સ્વાભાવિક રીતે વહી રહેલી ગી આપણને એક ફિલસુફીનું સર્જન કરવા નથી પ્રેરતી ? શું શેક્સપીયરે એક ગામી ભરવાડમાં ફિલસુફી નહાતી નિહાળી ?
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy