SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ લ : ૧૩ 'અકઃ ૧૦ 1 શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી : પર્માન’દ કુંવચ્છ કાપડિયા, મુંબઇ : ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૧ શનીવાર વૈરાગ્ય અને અધ્યાત્મની ધર્મ મૂર્તિ (વીસમી સદીમાં થઈ ગયેલા વૈરાગ્ય ને અધ્યાત્મની પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલા કરાવવામાં આવ્યુ છે. ) આધ્યાત્મિકતા શ્રીમમાં બીજરૂપે જન્મસિદ્ધ હતી, આધ્યાત્મિકતા એટલે મુખ્યપણે આત્મચિંતન અને આત્મગામી પ્રવૃત્તિ, એમાં સ્વનિ− રીક્ષણ અને તેને લીધે દાષનિવારણની તેમજ ગુણુ પોષવાની વૃત્તિનો જ સમાવેશ થાય છે. આધ્યાત્મિકવૃ-િતમાં દોષદશ ન હેાય તેા. મુખ્યપણે પોતાનુ જ હાય છે, અને ખીજા તરફ પ્રધાનપણે ગુદૃષ્ટિ જ હાય છે. આખું શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક વાંચી જઈએ તો આપણને પહેલી છાપ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. ‘પુષ્પમાલા'થી માંડી અંતિમ સંદેશ સુધીનું કાઈ પણ લખાણ તપાસે તો એકજ વસ્તુ જણાશે કે તેમણે ધર્મકથા અને આત્મકથા કથા કરી નથી. જ્યારે તે જુવાનીમાં પ્રવેશ કરે છે. * અને ઉત્તર છે, ત્યારે પણ તેમના જીવનમાંથી આધ્યાત્મિક વૃત્તિ જ જોઈ શકીએ છીએ. કામ અને અર્થના સંસ્કારે તેમને પોતા તરપરાણે જ ખેંચ્યા અને સહજવૃત્તિ તો તેમની ધર્મ પ્રત્યેજ હતી, એ ભાન આપણને તેમનાં લખાણા ઉપરથી સ્પષ્ટ થાય છે. શ્રીમદ્ની આધ્યાત્મિકતાને પણ મુખ્ય પોષણ જૈન પરંપરામાંથી મત્યુ છે, અને એ અનેક રીતે જૈન પિરભાષાઢારા જ તેમનાં પત્રામાં વ્યકત થઈ છે, એટલી વસ્તુ તેમને વ્યાવહારિક ધર્મ સમજવા ખાતર ધ્યાનમાં રાખવી ઘટે છે. 1 અહીં એક પ્રશ્ન થાય છે અને તે એ કે, અમદાવાદ અને મુંબઇ જેવા જાહેર હિલચાલના સ્થળામાં રહ્યા પછી તેમજ તે વખતે ચેમેર ચાલતી સુધારાની પ્રવૃત્તિથી પરિચિત થયા. પછી અને એક અથવા * ખજી રીતે કાંઇક દેશચર્ચાની નજીક હાવા છતાં તેમના જેવા વિચક્ષણ પુરૂષને સામાજીક કાઈ સુધારા વિષે કે દેશપ્રવૃત્તિ વિષે વિચાર આવ્યા હશે કે એ તેમના સ્વભાવ જ ચિંતન અને મનનશીલ હતા. એમનુ એ ચિંતન પણ આત્મલક્ષી જ હતું. તેથી બાહ્યલક્ષી સાહિત્ય જેવુ કે વાર્તા, નવલકથા, નાટક, કાવ્ય, પ્રવાસવર્ણન આદિ તરફ તેમની રસવૃત્તિ સ્વાભાવિક રીતે જ રહેલી લાગતી નથી. એમણે એવુ સાહિત્ય ઉના ગૃહસ્થાશ્રમ માંડે છે અને અર્થ ઉપાર્જન ક્ષેત્રમાં વાંચવામાં મનેયાગ આપ્યા હોય કે સમય ગાળ્યા હોય એમ તેમના હશે ? જો કાંઈ પણ વિચાયુ` હોય કે નિર્ણય બાંધ્યા હાય તે તેમનાં લખાણામાં એ વિષે કયાંય સ્પષ્ટ નિર્દેશ પ્રેમ નથી જણાતા ? ટંકારામાં જન્મેલ બ્રાહ્મણ મૂળશંકરને ધર્મભાવના સાથે જ સમાજસુધારા અને રાષ્ટ્રકલ્યાણુની ભાવના સ્ફુરે, જ્યારે એ જ ટંકારા પાસેના વવાણિયામાં જન્મેલ તીક્ષ્ણપ્રત્ત વૈશ્ય શ્રીમદ્ રાજચંદ્રને જાણે એ ભાવના સ્પર્શજ નથી કરતી અને માત્ર અંતર્મુખી આધ્યાત્મિકતા જ એમને વ્યાપે છે, એનું શું કારણ ? રજી. ન. બી. ૪૬૬ નિવૃત્તિનું એમના સ્વભાવમાં પહેલેથી તે છેલ્લે સુધી આત્મલક્ષી તત્ત્વ મુખ્ય જણાય છે, તેથી એમણે બીજા પ્રશ્નોને કદાચ જાણીને જ સ્પર્માં નથી. એમણે જે સાહિત્ય, જે શાઓ વાંચ્યા છે દૃષ્ટિએ વિચાર્યા છે, તે જોતાં પણ એમનામાં પ્રવૃત્તિના સંસ્કારો પોષાવાને સંભવ જ નથી. શરૂઆતથી ઠેઠ સુધી તેમનું ભ્રમણ અને પરિચયક્ષેત્ર માત્ર વ્યાપારી પૂરતું રહ્યું છે. વ્યાપારીઓમાં પણ મુખ્યપણે અને જે વાર્ષિક લવાજમ રૂપિયા ૪ શ્રીમદ્ રાજચંદ્રના પ્રભુત્વભર્યાં ન્ય તત્વનું નીચેના લેખમાં એક આછું દશન 1 જૈન. જેને જૈન સમાજના સાધુ કે ગૃહસ્થ વ્યાપારી વર્ગોના પરિચય હશે, તેને એ કહેવાની તે ભાગ્યે જ જરૂર રહે છે કે મૂળગામી જૈન પર’પરામાંથી પ્રવૃત્તિનું -કર્મયોગનું બળ મેળવવું કે સવિશેષ કેળવવું ભાગ્યે જ શકય છે, તેથી શ્રીમદ્દુના નિવૃત્તિગામી સ્વભાવને વ્યાપક. પ્રવૃત્તિમાં વાળે એવા કાઈ પ્રબળ વેગ તેમની બાહ્ય પરિસ્થિતિમાંથી પ્રગટે એવા ભાગ્યે જ સભવ હતા... લખાણે જોતાં લાગતું નથી, છતાં તેમના હાથમાં છૂટું છવાયુ એવું કાંઇક સાહિત્ય પડી ગયું હશે, તો પણ એના ઉપયેગ એમણે પોતાની તત્વચિંતક દ્રષ્ટિએ જ કરેલો હાવા જોઇએ. એમની જિજ્ઞાસા અને નવું નવું જાણી તે પરત્વે વિચાર કરવાની સહજવૃત્તિ અપૂર્વ હતી, એ વૃત્તિ અન્ય સાહિત્ય તરફ્ ન વળતાં માત્ર શાસ્ત્ર તરફ જ વળેલી લાગે છે, વિદુરનીતિ, વૈરાગ્યશતક, ભાગવત, પ્રવીણસાગર, પંચીકરણ, દાસખાધ, શિક્ષાપત્રી, પ્રોાધશતક, મેહમુદ્દગર, મણિરત્નમાલા, વિચાર– સાગર, યેગવાસિષ્ઠ, ગીતા, મુચરિત આદિ તેમણે લખાણોમાં નિર્દે શલા . અને બીજા કેટલાક નામપૂર્વક નહિ નિર્દેશેલ છતાં તેમના લખાણાના ભાવ ઉપરથી સ્પષ્ટ સૂચિત થતાં જૈનેતર શાસ્ત્રીય પુસ્તક તેમણે એકાગ્રતા અને તીક્ષ્ણદ્રષ્ટિથી વાંચ્યા છે ખરા, પણ એકંદર તેમણે જૈન શાસ્ત્ર જ મેટા પ્રમાણમાં વાંચ્યા છે. તેમાંનાં ઝીણા ઝીણા તાત્ત્વિક અને કરી છે. તેમણે વાંચેલુ જૈનેતર સમગ્ર શ્રુત, જૈનશ્રુત જૈન ભાવનાના પરિપાષણમાં જ તેમને પરિણમ્યું હતું. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને પ્રાકૃત એ ચાર ભાષામાં લખાયેલ શાસ્ત્રો એમણે વાંચેલા લાગે છે.. આશ્ચર્ય તા એ છે કે, ગુજરાતી સિવાય એમણે બીજાની પેઠે સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાનાં અભ્યાસ કર્યાં નથી છતાં, તે તે ભાષાના વિશારદ પંડિતે શાસ્ત્રાના ભાવેને 'સ્પર્શે તેટલીજ યથાર્થતાથી અને ઘણે સ્થળે તા તેથી પણ આગળ વધીને તેમણે એ ભાષાનાં શાસ્ત્રાનાં ભાવાને તાવ્યા છે એટલુંજ નહિ પણ તે ભાવને તેમણે ગધ કે પદ્યમાં વ્યકત કર્યા છે. ઘણીવાર તે તે ભાવાના માર્મિક વિવેચનો કર્યાં છે. એ વસ્તુ એમની અ સ્પર્શી તીક્ષ્ણ પ્રત્તા સૂચવે છે. જૈન પર’પરાના તાત્ત્વિક પ્રધાન ગ્રંથ. એમણે વેધક દ્રષ્ટિથી સ્પર્ધા છે. કેટલાક મૂળ સૂત્રો જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ,
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy