________________
તા. ૧-૯-૫૧
( શ્રી છબીલદાસ કાહારી તરફથી ચા
સાથે શ્રી ચીમનલાલ ચકુભાઈ
ઉપર નીચે પ્રગટ કરવામાં આ
જમે
મહારાજે જામનગઇ. એક કાય?
સંધી,
"ની આશા પર
કાએ " છ
-
મિ
"
શિષ્ટતાની મર્યાદા ન લેવાય ( શ્રી છબીલદાસ કોઠારી તરફથી થોડા સમય પહેલાં બહાર પાડવામાં આવેલી “ખુલે પત્ર” એ મથાળાની એક અત્યંત અશિષ્ટ ૫ત્રિકા જૈન પ્રકારના પયુષણ અંકમાં પ્રગટ થઈ છે. અને સાથે સાથે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તે પત્રિકામાં ચર્ચવામાં આવેલા મુદ્દાઓનો જન પ્રકાશ અને સ્થાનકવાસી કોન્ફરન્સના દષ્ટિબિન્દુથી જવાબ આપે છે. એ જ પત્રિકાને અનુલક્ષીને મળેલું ચર્ચાપત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે. - તંત્ર)
સ્થાનકવાસી જૈન કોન્ફરસના સૌરાષ્ટ્ર પ્રદેશના એક કાર્ય કેવળ ત્રણે લીટીના સમાચાર જ છે. એમાં તંત્રોની નોંધ, અભિકર્તા શ્રી. છબીલદાસ હરખચંદ કોઠારીએ જામનગરથી ગામેગામના પ્રાય કે ટીકાને એક શબ્દ પણ નથી. એવી નોંધ તે હેવી જ
સ્થાનકવાસી જૈન સંઘ, મુની મહારાજે અને સંધના ભાઈ બહેનને જોઈતી હતી એમ હું ઇચ્છતા હતા; છતાં એવી કોઈ નોંધ ઉદેશીને એક ખુલ્લો પત્ર પત્રિકારૂપે છપાવીને પ્રસિધ્ધ કરી, જેના પ્રકાશ” માં પ્રગટ થઈ નથી એને મને તે અસંતેષ જ રહ્યો છે, સમાજની આગેવાન વ્યકિતઓ તથા સંધ પર મોકલી આપી, જયારે બી. કોમરી એ સમાચાર માત્રથી જ છેડાઈ પડયા છે. તેને શકય તેટલો બહેળે પ્રચાર કર્યો છે.
અને એટલેથી બસ નથી થયું. શ્રી. કોઠારી કોન્ફરન્સના આ પત્ર મારા વાંચવામાં આવતાં તેમાં જે વિષયે જે રીતે સંચાલકોને એટલા માટે વખોડી રહ્યા છે કે આ સમાચારમાં આ શ્રી. છબીલદાસ કોઠારીએ ચર્ચા છે, તેથી મને અત્યંત ખેદ થયે
લગ્નને “આંતરુ ધાર્મિક કહેવામાં આવ્યા છે. તેમની દલીલ એ
છે કે “અંતરધાર્મિક એટલે તે લગ્ન ધાર્મિક તો ગણાય . છે. શ્રી. કોઠારી જેવા અગ્રગણ્ય અને પીઢ કાર્યકર્તા–સજજનતા,
આવા લગ્નને ધાર્મિક શબ્દ લગાડાય તે સામે તેમને વિવેક, અને વિનયની બધી જ મર્યાદાઓ ઓળંગીને આવું કેમ
વાંધો છે. આ વાંચીને શ્રી. કોઠારીના ગુજરાતી ભાષાના ઘેર અજ્ઞાલખી–પ્રસિદ્ધ કરી શકયા એજ મને સમજાતું નથી!
નની મને દયા આવે છે. બે જુદા ધર્મની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન શ્રી કોઠારીને મને સારો એ પરિચય છે. તેઓ શ્રીમંત
એટલે “આંતર ધાર્મિક લગ્ન જ કહેવાય. કેવળ પિતાનાં અજ્ઞાન કે છે, વયેવૃધ્ધ છે અને કેટલીક જૈન સંસ્થાઓના અધિકાર પદે
ભ્રમને કારણે શ્રી. કેકારી કોન્ફરન્સના મંત્રીમંડળ ઉપર તૂટી પડયા રહેલા જવાબદાર કાર્યકર્તા છે. તેમનામાં સહેજે જ વિવેક, સંયમ
છે! એટલું જ નહી પણ પોતાની સાથે સહમત ન થનાર વ્યક્તિઓને અને ખેલદીલીની આશા રાખી શકાય. પરંતુ આ પત્ર વાંચતા
તેમની કન્યાઓને ખ્રીસ્તીઓને પરણાવી દેવાની સુચના કરી રહ્યા છે ! * કેવળ જુગુપ્સા ઉપજે એટલી હદે તેમના વિચારો અને વાણીનું
આ સમાચાર “પ્રકાશમાં છપાવા સામે વિરોધ કરીને જ થએલું પતન જોઈ શકાય છે.
'
શ્રી. કોઠારી અટક્યા નથી, પરંતુ વિવેક, સજનતા અને શિષ્ટતાની શ્રી. કોઠારી જૂની પેઢીના અને જુના વિચારના પ્રતિનિધિ
બધી જ મર્યાદા ઓળંગીને તેઓ એક કન્યાના ચારિત્રય ઉપર છે, એમના વિચારોને મને પરિચય છે. જુના વિચારો ધરાવવા
અતિબિંઘ એવો આક્ષેપ કરી ગયા છે. કોન્ફરન્સના મંત્રીમંડળ એમને સંપૂર્ણ સ્વતંત્રતા હોઈ શકે. પરંતુ એથી જુદા વિચારે પ્રત્યેના દૈષના નશામાં શ્રી. કોઠારી ભૂલી ગયા છે કે બેન કંચન : ધરાવનાર સામે ન કલ્પી શકાય એટલી નીચી હદે તેઓ ગયા છે.
જૈન સમાજની એક સુશિક્ષિત, મકકમ મનની, અતિ સહનશીલ સૌરાષ્ટ્રના જૈન સમાજના જાના વિચારો ધરાવનારા સંખ્યાબંધ અને ચારિત્ર્યવતી કન્યા છે, અને પિતાના સહકાર્યકરની પુત્રી તે સજજનેની સાથે રહીને અને કેટલીકવાર સામે પડીને પણ મેં
પિતાની જ પુત્રી સમાન છે. કેન્ફરન્સના મંત્રીમંડળ સામે લડવા કામ કર્યું છે. તેમની સાથે તીવ્રતમ મતભેદ હોવાં છતાં તેમના
માટે તેમણે એક અતિનાજુક શસ્ત્રને પસંદ કર્યું છે ! શ્રો. કેઠાવિનય, વિવેક, સજનતા, અને ખેલદીલીએ મારા હૃદયમાં તેમને
રીના આ પત્રમાં તેમના પિતાની નિર્બળતા જ આપોઆપ ઉધડી માટે માન ઉપજાવ્યું છે. નવા વિચારના પ્રતિનિધિઓ પ્રત્યે શિષ્ટતા
પડી જાય છે. પીઢતા અને જવાબદારીભયું પિતાનું સ્થાન પણ કે સુચીને ભંગ થાય એવું કોઈ વર્તન તેમણે કદી બતાવ્યું નથી. - શ્રી. કોઠારી વીસરી ગયા છે. એટલે શ્રી કોઠારીના આ પત્રથી મને પારાવાર ખેદ થઈ રહ્યો છે. આ પત્રમાં શ્રો. કે ઠારીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિરલ
શ્રો. કે ઠારીને સ્થાનકવાસી કોન્ફરન્સના મંત્રીમંડળ સામે સેવક શ્રી. સંતબાલનું નામ પણ સંડેપ્યું છેએટલું જ નહિ ઘણું કહેવાનું છે, અને તે કહેવાનો પ્રયાસ કરવા જતાં આ પત્રમાં પણ તુંકારે ઉધીને જણાવ્યું છે કે, “કોન્ફરન્સે આપણું બાળતેઓશ્રી કઇ જુદા જ ચીલે ચડી ગયા છે; અને જેની સામે કેમાં કુસંસ્કાર પડે તેવા પાઠયપુસ્તકો તેની પાસે લખાવ્યા છે.” તેમને કંઇ લેવાદેવા નથી, એવી બે નિર્મળ વ્યકિતઓ સામે શ્રી. સંતબાલજીની રાજકીય વિચારસરણી સાથે હું સહમત ન અશિષ્ટ અને અણછાજતા હુમલા હરી ગયા છે.
હોવા છતાં એટલું તો કબૂલું છું કે તેઓ એક ધર્મનિષ્ઠ, સેવાસ્થાનકવાસી કોન્ફરન્સના એક આગેવાન કાર્યકર્તા શ્રી. ટી. ભાવી, નિર્લોભી, ત્યાગી, ઉચ્ચ ચારિત્ર્યવાન અને સંયમી રાષ્ટ્રસેવક છે. શાહની પુત્રી બેન કંચને તેના એક ખ્રીસ્તી સહાધ્યાયી સાથે છે. ગુજરાતની પછાત કોમની સેવામાં તેઓ પરવાઈ ગયા છે. કરેલા લગ્નનો પ્રશ્ન તેમણે આ પત્રમાં ચર્ચે છે. કોન્ફરન્સનું. સાંપ્રદાયિકતાના મતમતાંતરોમાં તેઓ પડતા નથી. તેઓ ગુજરાતનું મંત્રીમંડળ અને બેન કંચનના લગ્નને કોઈ સંબંધ ન હોવા છતાં, અમલું ધન છે. કંચનના આ લગ્નથી શ્રી. કોઠારીએ કોન્ફરન્સના મંત્રીમંડળને
એમના લેખોથી જે બાળકમાં કુસંસ્કાર પેસે એમ. શ્રી. વગેવવાની જાણે કે તક ઝડપી લીધી છે.
કે ઠારીને લાગતું હોય, તે મારે કહેવું જોઇએ કે શ્રી. કોઠારીની . કેન્ફરન્સના મુખપત્ર “જૈન પ્રકાશ' માં બેન કંચને કરેલાં
છે “સંસ્કાર- કુસંસ્કાર’ ની વ્યાખ્યા વિચિત્ર હોવી જોઇએ. આંતરધાર્મિક લગ્નના જે સમાચાર પ્રગટ કરવામાં આવ્યા છે,
એ દિવસ ધન્ય હો કે જ્યારે આપણાં બાળકેમાં શ્રી. તેની સામે તેમના વિરોધ છે. “પ્રકાશ' એક સમાચારપત્ર હેઈને .
સંતબાલજીનાં સંસ્કાર પ્રવેશ પામશે. શ્રી. કોઠારી કેવળ વેશમાંજ અવારનવાર જન સમાજમાં બનતા પ્રસંગોના સમાચાર એમાં
- સંસ્કાર-કુસંસ્કાર જોઈ રહ્યા લાગે છે. ધર્મનિષ્ઠ શ્રી. સંતબા
લાજીને ધર્મભ્ર–પડવાઈ કહેનાર શ્રી. કોઠારી પિતે કયાં જઈ , છપાય છે તે સૌ કોઈ જાણે છે, અને એટલે કોન્ફરન્સના એક ઉભા છે તે જોઈ શકે તે સારું આગેવાનો કાર્યકરની પુત્રીના લગ્ન, ધર્મ અને જ્ઞાતિના વાડાને વિશેષ શું કહું? જીવનયાત્રાના છેલ્લા તબકકામાં શ્રી. કોઠારી ભેદીને “ સીવીલ મેરેજની વિધિથી થાય એ સમાચાર “પ્રકાશમાં જરા સૌમ્ય અને ગંભીર બને એમ ઈચ્છીએ! છપાય એમાં કંઈ ખોટું નથી. આ સમાચાર મેં વાંચ્યા છે. એ
. *
જભાઈ મહેતા શ્રી મુબઈ જૈન યુવક સ ધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાનઃ સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઈ. ૨