________________
તા. ૧-૯-૫૧
- લઈને બહુજન સમાજના હિતની અવગણના ન કરીએ તે દેશમાં શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે એ જસ્ટિથી સુધરી શકશે. શ્રી ડાહ્યાભાઈ બાલાભાઈ કેરા મારકનિબંધ
ઉત્પાદક વધારે નફો મેળવવાની આશાએ સમાજ માટે જરૂરી શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી સ્વ. શ્રી ચીજોને બદલે એવી ચીજો ન ઉત્પન્ન કરે કે જેની વગર સમા- યાહ્યાભાઈ બાલાભાઈ કોરાના સ્મારકમાં “ધાર્મિક શિક્ષણ પધ્ધતિ” . જનું કામ ચાલી શકે છે. જીવન માટે આવશ્યક ચીજોના ઉત્પા- એ વિષય ઉપર જૈન સમાજ પાસેથી નિબંધ આવકારવામાં દનમાં જ પિતાની શકિત વાપરે એ જરૂરી છે.
આવે છે. આ રીતે સૌ લોકો જે પિતાને વ્યવહાર સમાજહિતને
- ૧, નિબંધ પુલસ્કેપ સાઈઝના ઓછામાં ઓછી ૧૫ અને અનુલક્ષીને ઘડે તેમ જ સચ્ચાઈભર્યો રાખે, અને આ વિચાર
વિચાર ' વધુમાં વધુ ૨૫ પૃષ્ઠમાં એક જ બાજુ ગુજરાતી અથવા હિંદી
વધમાં ધરાવતાં લોકોનો સહયોગ વધવાથી જ્યવહારમાં શુદ્ધતા આવે તે ભાષામાં સ્પષ્ટ અક્ષરે લખાયેલ હોવા જોઇએ. દેશની સામે અતિ વિકટ લાગતી સમસ્યાઓને ઉકેલ સહજમાં ૨. આ નિબંધ તા. ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૧ સુધીમાં નીચેના આવી જશે અને સરકારને રાષ્ટ્રહિતનું કાર્ય કરવામાં સરળતા સ્થળે રજીસ્ટર પિસ્ટથી મોકલી આપવો જોઈએ. થશે, રાષ્ટ્રમાં સદ્દગુણોને વિકાસ થશે, તેમ જ લોકોમાં પરોપકારી ૩. બેની વ્યવસ્થાપક સમિતિએ નીમેલ નીચેના સભ્યોની વૃતિની વૃદ્ધિ થશે. આથી રાષ્ટ્રની શક્તિ વધશે અને લેકે પણ સમિતિ દ્વારા આવેલા નિબંધે તપાસવામાં આવશે અને તેને નિર્ણય સુખી થશે.
છેવટને અને બંધનકર્તા ગણાશે. ' આથી જેમને આ વિચાર બરાબર લાગે એમને પ્રાર્થના છે - સભ્યોના નામ :–(૧) શ્રી હીરાલાલ એચ. દલાલ કે તેઓ આ કાર્યને પિતાથી પ્રારંભ કરે અને એમાં જો કોઈ. બાર-એટ-લે (૨) શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલ (૩) શ્રી મુશ્કેલીઓ આવે તે અમને લખે કે જેથી એ દૂર કરવાની રીત મેહનલાલ દીપચંદ ચેકસી (૪) શ્રી ફતેહચંદ ઝવેરભાઈ શાહ બતાવી શકાય. પૂજ્ય શ્રીકૃષ્ણદાસ જાજુજી જેવા અનુભવી નેતા (૫) શ્રી કાંતિલાલ ડી. કેરા એમ. એ. અને (૬) શ્રી સૌભાગ્યએના માર્ગદર્શને માટે આપણને મળ્યા છે. આપણે એમને પૂરે- ચંદ ઉ. દેશી અને (૭) શ્રી બબલચંદ કેશવલાલ મોદી-મંત્રો. પૂરો ઉપયોગ કરી લઈએ. આ સંબંધમાં મંત્રી, શુદ્ધ વ્યવહાર ૪. પ્રાપ્ત થયેલા સર્વ નિબંધોની માલીકી વિ. હકક શ્રી જન સમિતિ, બજાજવાડી, વર્ધા, એ સરનામે પત્રવ્યવહાર કરી શકાશે. સ્પે. એજ્યુકેશન બોડ'ને રહેશે. અને યોગ્ય જણાશે તે તે છપાશે.
રિષભદાસ રાંકા ૫. સર્વશ્રેષ્ઠ પ્રથમ અને દ્વિતીય નિબંધ લખનારને અનુક્રમે
- ૨. ૧૦૧] અને રૂા. ૫૧) નાં ઇનામ આપવામાં આવશે. વૈદ્યકીય રાહત
આ લિ. સેવકો મુંબઈ અને પરાઓમાં વસતાં જે જૈને ભાઈ યા બહેનને નિબંધ મોકલવાનું ઠેકાણું સૌભાગ્યચંદ ઉમેદચંદદેશી વૈદ્યકીય રાહતની, દવા કે ઇજેકશનની તેમ જ ડોકટરી ઉપચારની
- બબલચંદ કેશવલાલ ગોદી જરૂર હોય તેમણે ધનજી સ્ટ્રીટમાં આવેલ મુંબઈ જૈન યુવક સંધના
એજ્યુકેશન બેડ
માનદ મંત્રીઓ,
ગેડીજી બિલ્ડીંગ, કાર્યાલયમાં તપાસ કરવી. રતિલાલ ચીમનલાલ કોઠારી,
૨છે, પાયધુની ૨ જે માળે,
શ્રી જૈન શ્વેતામ્બર ' . ' ' મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ
મુંબઈ, ૨, * J એજ્યુકેશન બોર્ડ
પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી પર્યુષણ પર્વ પ્રસંગે યોજાયેલી વ્યાખ્યાનમાળા માટે નક્કી કરેલ કાર્યક્રમ નીચે મુજબ છે :તારીખ વ્યાખ્યાતા
વ્યાખ્યાનવિષય ઓગસ્ટ ૨૯ બુધવાર
શ્રી, લતાબહેન મુનશી
રામકૃષ્ણ પરમહંસ શ્રી શાંતિલાલ હ શાહ મજુર પ્રશ્ન ૩૦ ગુરૂવાર અધ્યાપક માધવાચાર્ય
સર્વધર્મસમન્વય શ્રી. જમુ દાણું
શિક્ષણનું નવદર્શન » ૩૧ શુક્રવાર પંડિત ઈશ્વરચંદ્ર શર્મા
કર્મસિધ્ધાંત " 5 5 59.
પ્રિન્સીપાલ એલ્સ, એસ. દેશનવી ગાંધીજી સપ્ટેમ્બર ૧ શનીવાર
શ્રી. જે. એસ. વિલિયમ : ઇશુ ખ્રિસ્ત 0 5 '5.
શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહ સમાજરચના
શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રી ભગવાન મહાવીર 5 5 55. શ્રી. પદ્મનાભ જૈન
વૈદિક, બોદ્ધ અને જૈન સોમવાર
આચાર્યશ્રી. રામપ્રસાદ બક્ષી પ્રાચીન માન્યતા અને અર્વાચીન ભાવને શ્રી. ઉમાશંકર જોષી
મહાભારત ૪ મંગળવાર શ્રી. કિસનસિંહ ચાવડા
શ્રી અરવિંદ અતિમાનવની સંભાવના 95 ' 3 by શ્રી, મધુભાઇ પટેલ
ભજન અને લોકકથાઓ - ૫ બુધવાર શ્રી. કેદારનાથજી
સાંવત્સરિક પ્રતિક્રમણ by 53 5 કાકાસાહેબ કાલેલકર
ઈષ્ટતમ મધ્યમમાર્ગ આ કાર્યક્રમ મુજબ પહેલા સાત દિવસની સભાઓ સવારના ૮ થી ૧૦ સુધી વિઠ્ઠલભાઇ પટેલ રોડ ઉપર આવેલ આનંદભવનમાં મળી રહી છે અને આઠમા દિવસની સભા સવારના ૯ થી ૧૧ સુધી લેમીંગ્ટન રેડ ઉપર આવેલા રોકસી થીએટરમાં મળનાર છે. આ વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન પંડિત સુખલાલજી શાભાવી રહ્યા છે.
મંત્રીઓ, મુબઈ જૈન યુવક સંધ
9
૨ રવિવાર
ની
'
,
''
10