SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો એને એક 9 શુદ્ધ જૈન જવાહરલાલજીનું રાજીનામુ અને કાંગ્રેસમાં કટોકટી તા.૧-૯-૧૧ હિંદના મહાઅમાત્ય શ્રી . જવાહરલાલ નહેરૂએ કૉંગ્રેસની કારાબારીમાંથી તથા પાર્લામેન્ટરી ઇલેકશન એડ માંથી એકાએક રાજીનામું આપ્યાના સમાચાર આાજથી વીશેક દિવસ પહેલાં જ્યારે જ્યારે માલુમ પડયુ કે રાજ્યવહીવટને લગતા અથવા તે રાજ્યનીતિ સાથે ગાઢ સંબંધ ધરાવતા અનેક મહત્વના મુદ્દાના નિષ્ણુ'યે। તેમની સાથે · કાઇ પણ જાતની ચર્ચા કે સલાહ કર્યાં સિવાય આપણા સાંભળવામાં આવેલા ત્યારે માપશુને ભારે આશ્રમ' થયેલુ છે. લેવામાં આવે છે ત્યારે તેમણે વિધા દાવ્યા કે આવી બધી બાળ તેમાં મહાઅમાત્યે કૅગ્રિસના પ્રમુખને વિશ્વાસમાં લેવા જોઇએ. આ વાંધાના સ ́તાષકારક ઉત્તર ન મળતાં તેમણે રાજીનામુ આપ્યુ અને તેમનું સ્થાન ડૉ. રાજેન્દ્રપ્રસાદે સંભાળી લીધું. અને આમ બનવાના કારણ વિષે અનેક કલ્પનાએ અટકળાં કરવા છતાં કાઈ નિશ્ચિત અભિપ્રાય ઉપર આપણે આવી શકતા ન હતા. આજે પણ આપણે આ સબંધમાં પૂરેપુરી સ્પષ્ટતા પ્રાપ્ત કરી શકયા નથી. એમ છતાં પણુ તા. ૨૧ ઓગસ્ટના રાજ જવાહર લાલજીએ પાર્લામેન્ટના કોંગ્રેસપક્ષના સભ્યો સમક્ષ જે નિવેદન કર્યુ” છે તે વિચારતાં પ્રસ્તુત રાજીનામાની ભૂમિકાના કાંઇક ખ્યાલ આવી શકયા છે. ત્યાર પછી જયપુરના અધિવેશનમાં પ્રમુખસ્થાને આવ્યા ડે. પટ્ટાભિ સીતારામૈય્યા, અને ઉપર જણાવ્યુ' તે પ્રકારનું પરિસ્થિતિવૈચિત્ર્ય ધ્યાનમાં લઈને મહાઅમાત્ય સાથે અથડામણુમાં આવવું ન પડે એવી સંભાળ લઈને તેમણે પેાતાની મુદ્દત પૂરી કરી. પછી ગયે વર્ષે' નાસીક કેંગ્રેસના પ્રમુખસ્થાન માટે એ દેશનેતાઓએ પેાતાની ઉમેદવારી જાહેર કરી. એક તે બાબુ પુરૂષોત્તમદાસ ટેન્ડન; ખીજા આચાય' કિરપલાણીજી. ટેન્ડનબાબુને સરદાર વલ્લભભાના ટકા હતા; કિરપલાણીજીને જવાહરલાલજીના ટકા હતા. ટેન્ડનબાબુને વધારે મત મળ્યા અને કૉંગ્રેસના પ્રમુખસ્થાને ચુંટાયા. નાસીક કેંગ્રેસમાં ટેન્ડનબાજી સાથે કઈને કાષ્ટ મુદ્દા વિષે અથડાત્રણ થયા વિના નહિં રહે એમ જવાહરલાલજીએ આશંકા સેવેલી. પણ જવાહરલાલજીએ જે કાંઇ માંગણીઓ રજુ કરી તે સંપૂર્ણાંશે સ્વીકારવામાં આવી અને જવાહરલાલજીમાં કૉંગ્રેસે પોતાને અખંડ વિશ્વસ જાહેર કર્યાં. સરદારના અવસાન બાદ ચાલુ વર્ષોંના પ્રારંભમાં અમદાવાદ ખાતે અખિલ હિંદ મહાસભા સમિતિની ખેઠક મળી ત્યાં તેમ જ ચેડા સમય પહેલાં મેગેલેરમાં મળેલી બેઠકમાં પશુ જવાહરલાલજીએ જે કાંઇ કહ્યું તે સ* કબુલ રાખવામાં આવ્યું, અને કૉંગ્રેસની કાર્યવાહી સામે જવાહરલાલજીને કશું પણ કહેવાપણું ન હેાય એવી સુસંવાદી પરિસ્થિતિ સૌ કાઇ અનુભવવા લાગ્યા. આમ બધી અનુકુળતા દેખાવા છતાં જવાહરલાલજીએ શા માટે ક્રેગ્રેસની કાર બારીમાંથી રાજીનામું આપ્યું? ૧૯૪૭ ના એગસ્ટ માસમાં આપણને આઝાદી મળી ત્યાર પછી કાંગ્રેસ માટે એક એવી ગુંચવણુભરી નવી પરિસ્થિતિ પેદા થઈ છે કે જેને નિશ્ચિત ઉકેલ હજુ સુધી આવી શકયા નથી, આઝાદી પહેલાં કેંગ્રેસના પ્રમુખનુ સ્થાન સર્વમાન્ય અને સવેચ્ચ લેખાતુ, તે પહેલાં જો કે કોંગ્રેસના સભ્ય નહિ હાવા છતાં પણુ, ગાંધીજીનુ આખીૉંગ્રેસ ઉપર અને કોંગ્રેસના પ્રમુખ ઉપર અસાધારણ પ્રભુત્વ પ્રવત'તું હતું અને તેમની ઇચ્છા કે અભિપ્રાય વિરૂધ્ધ સાધારણ રીતે ખેમાંથી કાઇ પણ આગળ ચાલવાની મત ધરતું નહિ, તેપણું બંધારણની રીતે કેંગ્રેસના પ્રમુખનું જ સ્થાન સર્વાંર લેખાતુ. આઝાદી ખાદ બંધારણની રીતે તે આની આ જ પરિસ્થિતિ ચાલુ રહી છે, એમ છતાં પણ કોંગ્રેસપક્ષના પ્રતિનિધિ તરીકે આઝદ ભારતના મહાઅમાત્ય તરીકે જવાહરલાલજીની નિમણુક થયા બાદ તેમણે કૉંગ્રેસ પ્રમુખ કરતાં અધિકતર દ્ધિતા સમેવડિયા જેવુ સ્થાન પ્રપ્ત કર્યુ છે. લેકાની નજરમાં જવાહરલાલજી વધારે આગળ છે, કૉંગ્રેસના પ્રમુખ પછી ને પાછળ પડતા જતા હાય એમ લાગે છે. પહેલાં કોંગ્રેસના પ્રમુખ ‘ રાષ્ટ્રપ્રતિ' તરીકે ઓળખાતા હતા. હવે એ શબ્દ હિંદી સરકારના પ્રેસીડેન્ટને માટે વપરાવા લાગ્યા છે. પ્રજાના વતમાન તથા ભાવી નિર્માણની બધી જવાબદારી મહાઅમાત્યને માથે છે; કાંગ્રેસના પ્રમુખનુ સ્થાન આ દૃષ્ટિએ ગૌણુ બનેલુ છે. વાસ્તવિકતા આ પ્રકારની હેાઇને પ્રશ્ન એ ઉભા થાય છે કે જ્યારે પ્રમુખ અને મહાઅમાત્ય. વચ્ચે મતભેદ પડે, જ્યારે પ્રમુ ખની માંગણીને મહાઅમાત્ય પૂરી પાડવાની ના કહે અથવા તે મહાઅમાત્યની ચોકકસ અપેક્ષાને કૅૉંગ્રેસના પ્રમુખ પહેાંચી વળવાના ઇનકાર કરે ત્યારે કાનુ ધાયું થાય અને કણે કૈાનું શાસન સ્વીકારવું ? આઝ.દી મળ્યા પછીના કેંગ્રેિસના અધિવેશનના પ્રમુખ આચાય કિપલાણીજી હતા. પ્રમુખસ્થાને ઉપર આવ્યા બાદ તેમને જેમ’ઉત્સવ (પ્રય છે એમ તેને કહેલી મેાડી ઓછીવત્તી આધ્યાત્મિક શુધ્ધિની ભૂખ પણ લાગે છે. તેથી જ દરેક દેશના દરેક પથમાં તેના અનુયાયીઓના બૌધ્ધિક અને નૈતિક વિકાસક્રમ પ્રમાણે સામાજિક અને આધ્યાત્મિક પ ચાજાય છે. કેટલીકવાર સામાજિક તથા ધમિક પર્વોને આકાર એકબીજાથી ઘણા જુદો દેખાય છે, પણ તેમાં જે આધ્યાત્મિકતાનુ વલણ હાય છે તે જુદું” નથી હેતુ', કારણ કે દરેક પથને અધિકારી જ્યારે આધ્યાત્મિક જાગૃતિમાં હેાય ત્યારે તેને આત્મા એવો ઊ'ગામી બને છે કે તેનાથી મેલી વાસનાઓ અને સંકીણ તા સદાતી જ નથી, આને કારણે બધા દેશ અને બધા જ કાળના સતે માત્ર એક ધમ'કુટુંબ ખતી રહે છે. પન્નુસણના દિવસેામાં આપણે આ સમજણને વિકાસ કરીએ તે ખીજા પંથે પ્રત્યેની આપણી મૈત્રીપૂછ્યું' વિવેકવૃત્તિ વિકસ્યા વિના ન જ રહે. અને ‘મીત્તિ મે સબ્વ ભૂએસુ, વેરમઝ ન કૅલ્યુ' એ પુજ્જીસને આત્મા આપણામાં આવીભાવ પંડિત સુખલાલજી પામે. ટેન્ડનખાબુની ચુ'ટણી જવાદરલાલજીની ખ઼ચ્છા વિરૂદ્ધ થઇ ત્યારથી તેમની અને જવાહરલાલજી વચ્ચે અયડામણની શરૂઆત થયેલી. નાશીકના અધિવેશન પછી ટેન્ડનબાબુને કૉંગ્રેસની કારાબારીની રચના કરતાં જવાહરલાલજીના કારણે ખૂબ તકલીફ્ પડેલી તે લગભગ એક મહીના લાગેલે. શ્રી રી અહમદ કીડવાઈને આ કારાબારીમાં લેવા જેષ્ટએ એવા જવાહરલાલજીને ભાગ હતા; તે સામે ટેન્ડનખાબુને સખ્ત વિરેલ હતા. આખરે ફીડવાઈ વિનાની કાર્રાખારી જવાહરલાલજીએ સ્વીકારી. ત્યારબાદ કિરપલાણી પ્રકરણુ ઉભું થયું. તેણે તથા કીડવાઈએ અને અજિત પ્રસાદ જૈને કૉંગ્રેસાંથી આપેલા રાજીનામાએ બન્ને વચ્ચે બહુ 'શુ અને કડવાશ પેદા કરી. આમ છતાં પણ જવાહરલાલજીએ કૉંગ્રેસની કારોબારીમાંથી રાજીનામું આપવું પડે એવું બહારની નજરે કાષ્ટ કારણ દેખાતુ' નહતુ. તા. ૨૧ ઓગસ્ટના રાજ પર્લામેન્ટના કેંગ્રેસ પક્ષના સભ્ય સમક્ષ જવાતુરલાલજીએ કરેલા નિવેદન ઉપરથી માલુમ પડે છે કે કૉંગ્રેસના પ્રમુખ અને કારોબારી તેમને બધી બાબતમાં બહારથી ટકા આપે છે પણું અંદરથી તેઓ કાંધ જુદુ' જ ખેલે છે. ચાલે છે અને વતે છે—આવી કાંઇક ` જવાહરલાલની કરિયાદ છે. આજે દેશ સામે પાકીસ્તાન- સાથેની કટાકટી. ચાલી રહી છે, પર રાજ્ય સાથે આપણે અમુક પ્રકારની નીતિ ધારણ કરી છે, દેશમાં અનેક પકારના કટ્રાલે પ્રવત માન છે, સ'પૂછ્યુ' અસાંપ્રદાયિકતાના આદશ ઉપર રાજ્યવહીવટની રચના કરવામાં આવી છે. આ બધી બાબતમાં કૉંગ્રેસની કારેખરી ખરા દિલથી પેાતાની પાછળ નથી એમ જવાહરલાલજીને લાગે છે, અને અવું દ્વિધા વન જવાહરલાલજીને
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy