________________
। તા. ૧-૯-૫૧
જ સબુધ છે. જે દ્રવ્યધમ ભાવધમ માંથી બળ મેળવે કે પાષાય તેને ભાવધમ' સાથે વિરાધ છે જ નહીં, પણ જે દ્રવ્યધમ' ભાવધર્મના મૂળ વિનાના હાય, છે. તેના . વિરોધ : અવશ્યભાવી છે. જીવનમાં અનેક ક્ષગેા એવી આવે છે કે.. જ્યારે આત્મગત અને સામાજિક ધર્મો વચ્ચે એકની પસંદગીના પ્રશ્ન ઉપસ્થિત થાય છે. • આ વખતે નખળા માસ સામાજિક ધમ પ્રથાને અનુસરતા રહેશે. અને એ જ માગે જવાનું પસંદ કરશે. તેમ કરવા જતાં તે નીતિ, પ્રામાણિકતા, સત્ય અને સરળતાના પાયા ઉપર ઊભેલા ભાવધમતે જતા પણ કરશે, જ્યારે વિરલ એવા કોઇક જ સબળે માણુસ ભાવધમ'મૈં જતે કરવાનું જોખમ . કદી પણુ નહી ખેડે– ભલે એમ કરવા જતાં તેને ગમે તેટલુ સહવું પડે.
પશુસનું કલેવર સામાજિક ધમ થી. અર્થાત્ દ્રવ્ય ધમ થી ધડાયેલું હેાય છે, પણ તેને પ્રાણુ અગર તેનુ' જીવાતુભૂત આત્મ તત્ત્વ એ તા ભાવધમ' જ છે. હવે જોવાનું એ રહે છે કે ત્યારે • એ પન્નુસણુને પ્રાણુ. એટલે શુ? એને ખરા અર્થ અધ્યાત્મિક જાગૃતિ યાય છે. આધ્યાત્મિક જાગૃતિ પ્રગટે ત્યારે તેને પરિણામે નીચેનાં. લક્ષણે અવશ્ય ઉદ્ભવવાના જઃ (૧) માત્ર વતમાન ઐદ્ધિક અદ્યતન જીવનમાં જ દૃષ્ટિમર્યાદા બુધ્ધ ન રહેતા જીવનદૃષ્ટિ પેાતાના ભૂત અને ભાવી ભણી લંબાય છે. એટલે જીવનદૃષ્ટ કાળભેદે, ખંડિત ન થતાં ત્રણેય કાળમાં એકતા અનુભવે છે. (૨) એવી જ રીતે પેાતાના ચૈતન્યના ખીજાં ચેતન્યાથી ભેદ હેવા છતાં અધામાં કાઇ એકતાની ગૂઢ કડી હાવાનું ભાન પ્રગટે છે.
- ભૂતકાળ ગયા તે તે ગયા જ. પણ તેમાંથી પસાર થઈ ચાલ્યા આવતા પોતાના ચૈતન્યના ભાન કે. શ્રદ્ધાને પરિણામે સૌથી પહેલાં આધ્યાત્મિક જાગૃતિ વખતે પેાતામાં રહેલા વિકારો કે દેષનાં બીજો શેાધવાની પ્રેરણા જાગે છે. આવી અન્તઃપ્રેરણુા જ વાસનાઓને વેગ પકડતાં રકે છે. આનું જ નામ ઉપશમ, જ્યાં . એકવાર વિકારાનુ ખળ શક્યું ત્યાં સારાસારને વિવેક : કરવાની કળા પણ પ્રગટવાની ભવિષ્યમાં પણ મારૂં અસ્તિત્ત્વ છે જ એવી ચોક્કસ માન્યતા ખવાતાં કે તેવું ભાન પ્રગટતાં જ હવે પછીના જીવનમાં અશુદ્ધ ન આવે તે માટેના ચકિયાત પ્રયત્ન પશુ શરૂ થવાને જે સવર કહેવાય છે. ઉપશમ, વિવેક અને સ`વરની ત્રિપુટી એ પશુસનાં આત્માતા એક ભાગ થયા. એને બીજો ભાગ તર
જીવા સાથેની પેાતાની ગૂઢ તાદાત્મ્યની કડીના ભાનમાં સમાય છે. · મારા પેાતાના અને બીજાના ચૈતન્ય વચ્ચે દેખાય છે તેવા અગર મનાય છે તે ભેદ કે જુદાઇ નથી જ-એવું ભાન ન થાય ત્યાં લગી ઇતર જીવાના દુ:ખમાં ભાગીદાર થવાની અને પોતાના સુખમાં બીજાને ભાગીદાર મનાવવાની ધગશ જાગી જ ન શકે. ઇતર સાથે પોતાના ઐકયનું, અનુસ ધાન એ જ એક એવુ આધ્યાત્મિક બળ, છે કે જેને લીધે માજીસ અનેક ખાબતે માં ખીજા. સાથેના કરાતા ચાકાભેદને ભૂસી સમાનતાના અનુભવના માનદ માણે છે. મૈત્રી અને કરૂણુ! એ એવી સમાનતાનાં પાસાં છે.
પન્જીસણુ એ પ્રાકૃત શબ્દ છે. તેના અથ' છે, પરિ અર્થાત આંતિરક ઉપશમ, આવા ઉપશમના પાયા ઉપર જ પન્નુસણુ જેવા ધમપત્રનું મ’ડાણું છે. કાઇ આધ્યાત્મિક જાગૃતિવાળા ...મહાપુરૂષે જ્યારે ઉપશમ વગેરે ઉપર વધુ વેલાં લક્ષણા પાતામાં અનુભવ્યાં ત્યારે, બીજા અધિકારીએ પણ એ દિશામાં પ્રગતિ કરે એવાં ઉદાત્ત હેતુથી પન્નુસણુ પત્રની યેજના કરી ! એ ચેાજના મુખ્યપણે તેા વ્રત નિયમ, તપ અનુષ્ટતા, આત્મભાનમાં મદદ કરે એવાં શ એનું ઋણુમનન, સત્-સમાગમ વગેરે. ઉચ્ચલક્ષી કાર્યક્રમથી ધડાએલી છે. પણ આપણે બધા જાણીએ છીએ કે આવે કાર્યક્રમ ધણીવાર તેમજ મેટે ભાગે માત્ર ચીલારૂપ બની જાય છે તે તેના મૂળ હેતુ સચવાતા નથી. વળી આપણે ધણીવાર એમ પણ માની લઇએ છીએ કે આપણી પરંપરામાં ચાલ્યે આવતે પન્નુ
છે
જૈન
-અ
સણના કાયયક્રમ, એ એક જ આધ્યાત્મિક ક્રમના કાયયક્રમ છે. પણ • આવી દૃષ્ટિ તે એકાંગી છે.
-
- આધ્યાત્મિક જાગૃતિ એ કાંઇ. કાઇ.. એક, દેશ, એક જાતિ કે એક સમાજની મૂડી નથી. એ તે ગમે તે દેશ, ગમે તે જાતિ અને ગમે તે સમાજમાં સંભવે છે. ઇતિહાસ પણ એમ કહે છે. ભાષાની, ખાદ્ય માચારની કે તેવી સ્થૂળ જુદાઇથી આધ્યાત્મિક જાગૃતિના સ્વરૂપમાં અંતર પડતું નથી. આજ વસ્તુ ધ્યાનમાં રાખી આચાય હરિભદ્ર જૈન, બૌધ્ધ, રશૈવ આદિ પરસ્પર વિરોધી ગણાતા સ’પ્રદાયમાં પણ ભાવધમ'નુ' ઐકય હાવાની સ્પષ્ટ સૂચના કરી છે. -પજીસણના સામાજિક કાર્યક્રમ સગવડ અને રૂચિ પ્રમાણે ગમે તે હાય, છતાં જે એ કાયક્રમને આધાર ઉપશમ, વિવેક અને સંવર તેમ જ મૈત્રી અને કરાવૃત્તિ પોષવાના હાય તા માનવું કે આપણે પશુસણના પ્રાણને ઓળખ્યા છે.
પસણુના કાર્યક્રમ તા અમુક દિવસે પૂરતા હેય છે, પણ તેના અનુ એસ નથી. પ્રાણુ એ તે જમીનમાંથી ફૂટતાં અખૂટ ઝરણાની પેઠે જીવનને પ્રતિક્ષણૢ વ્યાપે છે. જેનુ ખાતુ અને × આંતરજીવન પરસ્પર વિસંવાદી હૈાય તેમાં પન્નુસંણુના આત્મા
નથી જ.
યાહુદી, ક્રિશ્ચિયન ઇસ્લામ અને જરથ્રુસ્ર જેવા ધર્મની પર પરાઓમાં પણ આધ્યાત્મિક ભૂખ સ ંતાષવાની જુદી જુદી પ્રણાલિકાએ છે. તેના પણ આ પ્રસંગે સક્ષેપમાં નિર્દે'શ કરવો. અસ્થાને નથી.
યાહુદી ધમમાં પેશા નામના ધામિ' તહેવાર એપ્રિલ, અને મેની વચ્ચે. આ દિવસને પડે છે. તેમાં માંસ, ખાંડ જેવી વસ્તુ ખાવાના નિષેધ છે. અને એક જ અન્ન ખાવાની ક્રમાઈશ છે. કહેવાય છે કે જિસમાંથી યહુદીએ પેલેસ્ટાઇન તરફ ભાગી આવ્યા ત્યારે આઠ દિવસ લગી ખાવા નહીં મળેલ તેની આ યાદગાર પ્રથા છે. ગમે તે હાય, એમાં સ્થૂળ, સયમનુ તત્ત્વ ભકિતસાથે આવે જ છે, વળી સપ્ટેમ્બર અને એકટાખરની વચ્ચે ચાલીશ - દિવસના ઉપવાસના પણ ધામિ' ઉત્સવ આવે છે.” એમાં ઇશ— પ્રાથના અને પ્રાયશ્ચિત્ત કે ભૂલેશના સંશાધનનુ' તત્ત્વ સમાયેલું છે.
“ખ્રીસ્તીધર્મોમાં પણ ઇસ્ટર જેવા તહેવારેા ખાસ મિ་કાપવ છે અને એની કાઇ કાષ્ઠ પર પરામાં ચાળીશ જેટલા ઉપવાસેની પ્રથા પણ ચાલી આવે છે. ખ્રિસ્તી લોકો એ દિવસેામાં પ્રભુપ્રાય'ના પૂવ ક જીવનશુદ્ધિના દ્શ સેવે છે.
પારસી લોકા ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વચ્ચે દશ દિવસના ફરવરદેગાન નામના. તહેવાર ઉજવે છે; જેને મુકતાદ પશુ કહે છે, આ સામાજિક ધમ' છે. તેમના 'પતેતી દિવસ બહુ જાણીતા છે. એને અય' છે પાપથી પાછા ફરવુ', જેને જૈના પ્રતિક્રમણ કહે છે. જરથ્રુસ્ર પેગ’ખરના જન્મ દિવસ તે ખેારદાદસાલ અને નિર્વાણુ દિવસ એ દીસા-આ બન્ને જૈતાના જન્મ અને નિર્વાણુ કાણુક - જેવા તહેવારા છે.
પ્રસ્લામની નમાજ જાણીતી છે. નમાજના બે ભાગ છે. એક ખુદાની પ્રાથ'ના જેમાં, એની મેટાઇના વખાણુ . છે. તે જાના ચતુષિ તિસ્તત્ર નામના બીજા વશ્યકને સ્થાને છે. બીજો ભાગ ખુદા પાસેથી પ્રેાતાને સાચે રસ્તે દેરવાની દુવા માગવાને લગતે છે. ઇસ્લામમાં સામુદાયિક પ્રાય'ના ઉપર મુખ્ય, ભાર છે અને શકય ન હાય, ત્યાં જ. વ્યકિતગત પ્રાથના કર્તવ્ય અને છે. દિવસ' અને રાતના જુદા જુદા ભાગામાં નમાજ પાંચવાર કરવાની હાય છે, જેથી ખુદ્દા અને તેનુ ફરમાન ભુલાય નહીં તેમજ કરજ વિસરાય. નહીં. ઇસ્લમના રમઝાન તહેવાર જાણીતા છે. એમાં એની પ્રથા પ્રમાણે ઉપવાસ કરાય છે. રમઝાન—માસ એ ખાસ જીવન શુધ્ધિને માસ ગણાય છે. અરબસ્તાન દેશની અને .. આરખાની ખાસિયત પ્રમાણે ઉપરનું ખેાખુ' જુદું દેખાય એટલું જ.
પુજ્જીસણ ' સંબંધે કાંષ્ટક લખતાં ઉપર જે ઇતર ધર્મોના - પર્વોની તુલના કરવામાં આવી છે તેના હેતુ એ છે કે માણુમાત્રને