________________
તા. ૧૫-૯-૫૧
પ્રબુદ્ધ
?
આજની દુનિયા ઉપાધિઓથી ભરપૂર છે. સમાજ તેમજ વ્યકિત બન્નેનુ જીવન આપણા ખ્યાલમાં પણ ન હોય એવી અનેક આપત્તિઓથી ભરેલું હોય છે. આવા સંજોગામાં શું કરવું જોઈએ પણે માત્ર હાથ જોડીને બેઠાં બેઠાં ચિન્તા કર્યાં કરવી અને સત્તાધીશો પર શ્રાપ વરસાવ્યા કરવા એ શું ખરેખર છે? ખરૂ પૂછે તે મુશ્કેલીભર્યો સંગાના સામના કરી શકે અને આશા, ધૈયા અને આત્મવિશ્વાસ વડે હૃદયને સભર રાખે એવી તત્ત્વવિચારણાની આપણા દરેકમાં તાકાત રહેલી છે. કાઈ એક રડીખડી વ્યક્તિ હેરાન થાય છે એમ નથી, લાખા લેકા તરેહતરેહની આક્તમાં સપડાયલા છે.
'એ ખર` છે કે 'ધણા લાંકાને તાત્ત્વિક
રીતે વિચારવું ગમતુંજ
નથી. અરે, જાણીતા કવિ ખાઈરને પણ એક વાર કહેલું, “હુ હવેથી તાત્ત્વિક દ્રષ્ટિએ નહિ વિચારૂ...” આવા લોકા અમેરિકાના એક સુપ્રસિધ્ધ
ઇતિહાસકાર હત્રી આદમ્સ સાથે એવી માન્યતા ધરાવતા હાય છે કે “ ક્લિસુફી એ એકન ઉકેલી શકાય તેવા પ્રશ્નનાના ન સમજાય તેવા જ - ઉત્તર છે”, અને શા માટે એવી નકામી માથાકૂટમાં ઉતરવુ એમ એ લોકા પ્રશ્ન કરે છે.
પણ તત્ત્વજ્ઞાન અને તત્ત્વચિંતન પ્રત્યે એવુ કટ્ટર વિરોધી વલણુ ધરાવવા માટે એ લેકાનો વાંક કાઢવા યોગ્ય નથી. કારણ કે તત્ત્વજ્ઞા પોતે જ એ માટે જવાબદાર છે. પંડિત જવાહરલાલ કહે છે તેમ “ કંઈ કાળથી, તત્ત્વજ્ઞા જે કાંઇ ખેલતા આવ્યા છે તે માત્ર તે સમજતા હાય છે, લેકે તેમાંથી કશુ પણ સમજતા નથી.”
જ
આ રહ્યો એના એક સચોટ દાખલા ઃ
એમ કહેવાય છે કે એકવાર એક નિરાશ થયેલો આશક હેગલ પાસે આશ્વાસનની આશાએ ગયો, અને જ્યારે તેણે પ્રશ્ન “ પ્રેમની વ્યાખ્યા શું ?” ત્યારે હેગલે જવાબ દીધો કે “ અનંતતાના સંપૂર્ણ સર્વદેશીય સ્વરુપના એક અનત અણુમય ભાગમાં રહેલા સત્યતત્ત્વ સાથે સ ંબંધ ધરાવતું ભાવસ્વરુપ તે પ્રેમ છે.” તે ખીચારા નાસીપાસ થયેલા પ્રેમી આ સાંભળીને કેવળ આભા જ બની ગયા.
ટ્રકામાં કહું તો જીવનના પ્રશ્નોના આવા સમજી જ ન શકાય તેવા જવાએ આપવાના કારણે તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનીઓ લેકાની પ્રીતી સંપાદન કરી શક્યા નથી. જોન ફાઉં તેથી જ કટાક્ષ કરેલો કે “તત્ત્વજ્ઞાનીએ તે ચંદ્રલોકમાં વસે છે.”
જૈન
'
ΟΥ
પં. નહેરૂ પશ્ચિમમાં લાંબા સમય સુધી અધ્યયન માટે રહ્યા હતા. જ્યારથી તેમણે હિન્દી રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી તેમણે હિન્દની આઝાદીનો પ્રશ્ન વિશ્વના એક પ્રશ્ન ' તરીકે જોયો છે અને હિન્દી પ્રજાને તે રીતે જોતાં શીખવ્યું છે. દુનિયાભરની ગુલામ પ્રજાની મુકિત માટેના સગ્રામને હિન્દી સ્વાતંત્ર્ય-સંગ્રામ માત્ર એક ભાગ છે એ તેમણે સચોટપણે સમજાવ્યું. સામ્રાજ્યવાદ, શોષણ, યુધ્ધ અને સરમુખત્યારશાહીના એ એક અગ્રગણ્ય વિરોધી બન્યા, આયી જ રાણીને કર્યો...કિનારે સંપૂર્ણ સ્વાતંત્ર્યની ધોષણા કર્યાં પહેલા એ બ્રસેલ્સમાં સ્થપાએલ શાહીવાદ વિરોધી સધના સભ્ય બન્યા હતા. યુરોપના રાજક:રણુ અને પ્રમુખ રાજકીય આગેવાને સાથે તેમને નીકટના સંપર્ક હતા. જ્યારે હિટલર સત્તા પર આવ્યા ત્યારે પૂ. નહેરૂએ પણ તેમના કવિ-ક્રાંતિકારનાટયકાર મિત્ર અર્નેસ્ટ ટાલીર સાથે દુનિયાને એ પાશવી સરમુખત્યાર વિરૂધ્ધ ચેતવણી આપી. ૧૯૩૫ માં ઈટલીએ એબિસિનિયા ગળી જેવા ઝેરી ગેસ સાથે ‘પછાત' આફ્રિકામાં કૂચ કરી ત્યારે ઈંગ્લાંડે અને ફ્રાંસે નામના વિરોધ કર્યો... લીગ ઑફ નેશન્સ અસહાય બની. આ સમયે પં. નહેરૂએ એબિસિનિયાની તરફેણમાં હિન્દી લોકમત કેળવ્યા અને જગત સમક્ષ એ 'રજી કર્યાં. તેમની સચ્ચાઈની પ્રતીતિ જગતને ત્યારે થઈ કે જ્યારે મુસોલિનીએ એબિસિનિયન યુધ્ધ દરમિયાન પં. નહેરૂને મળવા ખૂબ પ્રયત્ન કર્યા અને એ સરમુખત્યારને મળવાની- ૫. નહેરૂએ સાર્ક સામ્ર ના કહી.
1.
- ૧૯૩૬ માં સ્પેઇનની સ્થાપિત લોકશાહી સરકારને ઉથલાવી નાખવા જનરલ ફ્રાંકાએ બળવો કર્યાં અને સ્પેઇનમાં આંતરવિગ્રહ શરૂ થયા. આ આંતરવિગ્રહ એ હિટલરના મહાયુદ્ધના એક પૂર્વ પ્રયોગ હતો. ભારતના પ્રજાકીય પરદેશમંત્રી ૫. નહેરૂની આગેવાની નીચે રાષ્ટ્રીય મહાસભાએ ક્રાંકા વિરૂધ્ધ સ્પષ્ટ નીતિ જાહેર કરી. હિન્દની લાગણીના પ્રતીકરૂપે ૫. નહેરૂએ ડેા. અતલને તખીખી સેવા માટે સ્પેઇન મેાકલ્યા: સ્પેનના પ્રજાશાસન પ્રત્યે હિન્દની સહાનુભૂતિ વધુ સ્પષ્ટ કરવા પ નહેરૂએ સ્પેઈનની મુલાકાત લીધી.
·
· પણ સાચી. ક્લિસુફી તે, જાણીતા અંગ્રેજી ન્યાયાધીશ સેલ્ડને કહેલુ ‘તેમ, ખીજું કંઈ નહિ પણ માત્ર વિચારવાની ટેવ સાથે સંકળાયેલી વિવેકબુધ્ધિ છે. ઉપર કહ્યુ, તે મુજબ નાની અને સામાન્ય વસ્તુઓમાંથી મેળવાતુ જ્ઞાન એ પણ ફિલસુી જ છે. દુઃખને વખતે મનને ચિન્તા કરતુ અને આશા છેડતું અટકાવવુ એ પણ ફિલસુઝી જ છે. આબાદીના કાળમાં, પોતાની સમૃધ્ધિમાં ખીજાને ભાગ આપવા એમાં જ સુખનું રહસ્ય રહેલું છે એવી માન્યતાપૂર્વક પોતાની આબાદી સમૃદ્ધિમાં સૌ કોઇને સહભાગી બનાવવા એ પણ તત્ત્વદર્શનના જ એક પ્રકાર છે. અનુવાદક : ગીતા કાપડિયા
હું છેલ્લા પાણામસો વર્ષથી હિન્દની પરદેશનીતિ જેવું કશું નહેતુ. હા બ્રિટિશ સરકાર હિન્દી લશ્કરના, પોતાની પરદેશનીતિ અમલમાં મૂકવા, ઈરાન, અધાનિસ્તાન કે ઈટલીમાં ઉપયોગ કરતી. આથી હિન્દની અસહાયતા અને શરમની લાગણી વધતી ચાલી. પહેલા વિશ્વયુદ્ધ બાદ, જ્યારે લીગ, ઓફ નેશન્સની સ્થાપના થઈ ત્યારે હિન્દી પ્રતિનિધિઓ લીગ એક્ નેશન્સમાં ગયા. પણ એ સૌ શાભાના ગાંઠીયા હતા. બ્રિટનને કાઈ પણ ઠરાવમાં એક વધુ મત મળે એ સિવાય એમની ખીજી ક્રાઇ કિતમ ન હતી. દુનિયાના મહત્વના પ્રસંગે જાણે હિન્દને સ્પર્શીતા જ નથી એમ લાગતુ, જ્યારે છ બાજુ અને વિશ્વયુધ્ધમાં હિન્દ એમ બને ? અખિલ હિન્દ રાષ્ટ્રીય મહાસભાના પ્રતિનિધિ ૫. નહેરૂ આર્થિક રીતે ધોવાઇ ગયું હતું. આ દરમિયાન હિન્દ શાંત બેસી રહે વિધવિધ પ્રકારથી વિશ્વને જણાવતા રહ્યા કે હિન્દતા હાથ મુકત હોત
તે હિન્તિ પ્રજા શું કરત.
૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટે હિન્દ સ્વતંત્ર બન્યુ. પં. નહેરૂ હિન્દના વડાપ્રધાન અને પરદેશમત્રી બન્યા. હિન્દી પ્રજાના એ પરદેશમંત્રી તે વર્ષોથી હતા જ. હવે. એ કાયદેસરના પરદેશમંત્રી બન્યા. આ કાર્ય માટે તેમની શી યોગ્યતા છે?
જવાહરલાલ નહેરૂની પરદેશનીતિ
“હું હિન્દુસ્તાનને એટલા માટે સ્વતંત્ર અને શક્તિશાળી જેવા ઈચ્છુ છેં કે તે વિશ્વની ઉન્નતિ માટે સ્વેચ્છાથી, પોતાના પવિત્ર ભોંગ આપે. હિન્દની આઝાદીએ દુનિયાની યુધ્ધ અને શાંતિની વિચારસરણીમાં ક્રાંતિ લાવવી જોઈએ. હિન્દી નિબળતા સમગ્ર વિશ્વને અસર પહોંચાડે છે”
મારી મહત્વાકાંક્ષા હિન્દની સ્વતંત્રતા કરતા બહુ જ મોટી છે. હિન્દની મુક્તિદ્વારા હું વિશ્વની તમામ કહેવાતી નબળી પ્રજાને પાશ્ચાત્ય શાષણની ખેડી નીચેથી મુકત કરવા મથું છું.”
મહાત્મા ગાંધી
આ જ સમયે ચીનમાં એક ભયંકર માનવસંહાર ચાલી રહ્યો હતો. ‘મહાન' ‘ઔદ્યોગિક’ ‘અદ્યતન’ અને પ્રગતિશીલ જપાન ‘પ્રાચીન’ માટે કઈ કરી છૂટવાની ભાવના પ્રત્યેક હિન્દીમાં જાગે એમાં આશ્રય ‘પછાત’ અને ‘જ’ગલી’ ચીનને ડી. રહ્યુ હતું. આ સમયે ચીન નથી. એ ભાવનાને વાચા આપી અને ચિરતાર્થ કરી. જ્યારે અમેરિકા જપાનને શસ્ત્રસામગ્રી અને તેલ પુરૂ પાડતુ હતુ, ' અને જ્યારે જપાનના યુદેવાને રાજી રાખવા બ્રિટને ચીનની જીવાદોરી સમા ખર્મારાડને બધ કર્યાં હતા, ત્યારે પરાધીન હિન્દે પ' નહેરૂની દોરવણીથી ચીનમાં તખીખી સેવામડળ મેકલ્યું હતુ. હીટલરે એંકાલાવાસીઓને